Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदशिशी टीका स. १३ चित्र-सभूत चरितवर्णनम् विचार्य वरधानामान पुत्रमा बदति-पुत्र ! कुमारमाता दीर्धनृपे समासका। पश्य, इन्द्रियाणा दुनिग्रहत्वम् यदिय सतीधर्मरती राजपत्नी व्यभिचारिणी जाता । त्वया मप्रय निरीक्ष्य ममाचारोऽय राजकुमाराय निवेदनीयः। सोऽपि त वृत्तान्त रानकुमाराकान्ते निवेदयति । मातुर्दुवरित विज्ञाय तदसहमानो की स्थिति में वये हुए इन दोनों का समय क्रमशः व्यतीत होते२ यह समाचार एक दिन धनुनाम के मत्री को ज्ञात हो गया। जानकर उसने विचार किया कि जो पुरुप इस प्रकार के अनाचार करता है, वह भविष्य में राजकुमार का रितविधायक होगा यह पात विश्वास करने में नहीं आती है। अत उसने इस समाचार को विशेप न बढाकर अपने पुत्र से जो कि राजकुमार के माथ रहता था कह दिया, और साथ में उसको यह भी समझा दिया कि बेटा! तुम जन योग्य अवसर पाओ तभी राजपुत्र के कान मे यह पात डाल देना । देखो इन्द्रियों की दुनिग्रस्ता, जो सती यह राजपत्नी धर्म की जानकार होती हुई भी व्यभिचार में रत बन गई है । इस कामवृत्ति के लिये धिकार है। अफसोस है, इससे अधा बना हुआ प्राणी अपने विवेक पण क्षण मे भूल जाता है । इस प्रकार पुत्र से धनुमत्री ने राजमाता की इस अनाचार की बात को रिलकुल स्पष्ट रूप में प्रकट कर दिया। उस मत्रीपुत्र वरधनु ने भी राजमाता का यह वृत्तान्त एकान्त मे ममा पाकर राजकुमार से कह दिया। राजकुमार ने माता को दुश्चरित्रा जानकर उसको प्रतियोधित સમય વિતતે જતા હતે આ હકિક્ત એક વખત ધનુ નામના મત્રીના જાણવામાં આવી એ જાણીને તેણે વિચાર કર્યો કે, જે આ પ્રકારને અનાચાર આચરે છે તે ભવિષ્યમાં રાજકુમારના હિતને નુકશાન પહોંચાડનાર પણ ચાણસ બનશે આમ વિચારી તેણે એ હકિકતને ગુપ્ત રાખી પોતાને પુત્ર કે જે રાજકુમારની સાથે રહેતા હતા તેને આડકતરી રીતે સમજાવી સાથે સાથે તેને એ પણ સમજાવ્યું કે, બેટા ગ્ય અવસર પ્રાપ્ત થતા આ ગુપ્ત વાત તમે રાજકુમારના કાને નાખશે જુઓ ઈન્દ્રિોની દુનિંગ્રહતા કે, જે સતી તેમજ રાજરાણું કે જે ધમને જાણનાર લેવા છતા પણ વ્યભિચારમાં રત બની ગયેલ છે એ કામવૃત્તિને ધીક્કાર છે અફસેસ છે કે, કામા બનેલ પ્રાણી પોતાના વિવેક અને સદવિચારોને એક ક્ષણ માત્રમા ભૂલી જાય છે આ પ્રકારે પુત્રને ધનુમત્રીએ રાજમાતાના અનાચારની વાતને સ્પષ્ટ સ્વરૂપથી સમજાવી દીધી ધનુમ ત્રિીના પુત્ર વરધનુએ સમય મળતા સમગ્ર વૃત્તાત એકાતમાં રાજ કુમારને સંભળાવી દીધે રાજકુમારે માતાના દુચરિત્રને જાણીને તેને બંધ