Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका १० १३ विध-सभूत परितणनम् भाषा विस्मृत सपरभावभेदा सकल्पाध्यमितत्वत्मगमा हृदयेगेन त्वया मह क्रीडा परायणा सती दुष्टविद्याधरणाहमनानीता । स विद्याधरो मा नीतिमार्गात् । प्राचालयितु यतते । मह भवदाशया कवचित्माणान् धारयामि । अहमत्र वन्युजन विरह दापानल प्रतप्ता मुधावृष्टया भवदीयदृष्ट्या प्रमुदिता जाताऽस्मि । कुमारेगोक्तम्-त्वदपहारको मम शत्रुरधुना क्यास्ते ' अहमपि तद्दल द्रष्टुमिच्छामि । दिन की बात है कि जब मेरा चित विशेष रूप से उद्विग्न बन रहा था तर में अपने घरके उद्यान में जाकर उसमें आपको बठाने का प्रयत्न करने लगी । सकल्प से आपकी आकृति खींचकर चित्तघर में मेने आपको बिठाया। में उस समय यह बिलकुल विस्मृत हो गई थी कि स्व और पर का, भेद कसा होता है। समस्त सकल्प और विफरपों के लक्ष्य एकमात्र उस समय मेरे आपही बने हुए थे । मेने आपके साथ मन ही मन क्रीडा करना प्रारम किया। इस प्रकार आपमे एकतान बनी हुई मुझे किसी दुष्ट विद्याधर ने देखा और उसने मेरा हरण कर लिया। इस तरर उसके द्वारा हरी जाकर म यहा लाई गई है । वह विद्याधर मुझे नीति मागे से चलायमान करने के लिये विशेष प्रयत्न कर ररा है, परन्तु मैं आपके मिलने की आशा से ही किसी तरह अभीतक प्राणों को सुरक्षित किये हू । यद्यपि मे यहा बन्धुजनों के विरहाग्नि से जल ही रही ह तौभी
आज आपके दर्शन रूपी अमृतवृष्टि ने मुझे प्रमुदित बना दिया है। - इस प्रकार उस कन्या के कथन को सुनकर कुमार ने कहा भाग्ये । નહતી મળતી એક દિવસની વાત છે કે, જયારે મારૂ ચિત્ત ખૂબ જ વ્ય બની રહ્યું હતું ત્યારે હું ઉદ્યાનમાં ગઈ અને આપને મારા દિલમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવા લાગી, એ સમયે હું બિલકુલ બેભાન જેવી બની ગઈ હતી મારા સંકલ્પ વિકલ્પ આપનામાં જ એકત્રિત બની ગયા હતા, મે મનમાં ને મનમાં આપની સાથે ક્રીડા કરવાના રવના સેવવા માડ્યા આ રીતે આપનામાં એકતાન બનેલી એવી મને કોઈ દુષ્ટ વિવારે જોઈ અને તેણે મારૂ હરણ કર્યું મારૂ હરણ કરીને તે વિદ્યાધર મને અહી લઈ આવ્યા છે આ પછી તે વિદ્યારે નીતિ માર્ગથી મને ચલાયમાન કરવા ખૂબ પ્રયત્નો કર્યો પરંતુ આપને મળવાની આશાથી મહાકઇ પૂર્વક હુ પ્રાણને સુરક્ષિત રાખી શકી છુ હુ અહી મારાબ પુજનોથી વિખુટી વિરહરૂપી અગ્નિથી બળતી દીવસે કાપી રહી હતી ત્યાં જ આજે આપના દર્શનની અમૃત વૃષ્ટિએ મને પ્રફુલ્લિત બનાવી છે
એ કન્યાના આ પ્રકારના વચનોને સાંભળીને કુમારે કહ્યું, સુભગે ! કહે
-