Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययमसूत्र सादर भोजितौ । भोजनान्ते च राजकुमारस्य मस्तके एका प्रवरमहिलावन्धुमती नाम्नी द्विजकन्यामुद्दिश्यासान् मतिपति, भणति च 'एपोऽस्या रोऽस्तु' इति । एतद् दृष्ट्वा परधनुना प्रोक्तम्-सुभगे । किमर्थमस्मै मुर्खाय सान्या पदीयते ? ततो द्विजेनोक्तम्-महाभाग ! इय मम सुताऽस्ति । केनचिन्नमित्तिकेनोक्तम् अस्यापरचक्रपती भविष्यतीति तस्तद्वचनादेव क्रियते । तस्मिन्नेव दिने तस्याः कन्यापा पिाहः कुमारेण सह जातः। तदात्री कुमारस्तत्रैव स्थितः। द्वितीय दिवसे घरधनुना मोक्तम् -कुमार | इत जावाम्या शीघ्रमेव गन्तव्यम् । यतोऽत्र समागता दीर्घनृपगुप्तचराः। कुमारोऽपि बन्धुमत्यै सर्वे निवेद्य वरधनुना सह उसने उन दोनों को पडे आदर के साथ भोजन करवाया। भोजन करने के बाद वहा एक महिला ने राजकुमार के मस्तक पर कन्धुमती ब्राह्मण कन्या को लक्षित करके अक्षत प्रक्षिप्त किये और कहा-यह इसका वर होओ। इस परिस्थिति को देखकर वरधनुने कहा सुभगे ! इस मूर्खको तुम अपनी कन्या किस लिये देती हो? मत्रीपुत्र की बात सुनकर वीच ही में ब्राह्मण ने जबाव दिया कि महाभाग! यह मेरी पुत्री है, किसी नैमित्तिकने मुझसे इसके बारेमें ऐसा कहा था, कि यह चक्रवर्ती की पत्नी होगी। इस विचार से यह ऐसा कर रही है। उसी दिन राजकुमार के साय क याका विवाह कर दिया गया । उस रान राजकुमार वहीं पर अपनी ससुराल मे रहा । दूसरे दिन वरधनुने राजकुमारसे कहा चलो कुमार । यहा से अपन दोनों शीघ्र चले । क्यों कि यहा पर दीर्घराजा के गुसचर आ पहचे हैं। वरधनु की यह बात सुनकर कुमार ने वन्धुमती से सब अपना हाल कह दिया और फिर वहा से वरधनु के साथ चला। મળે જે એ બનેને પિતાને ઘેર લઈ ગયો અને ખૂબ જ આદર ભાવથી સત્કાર કરી ભોજન કરાવ્યું ભેજન કર્યા બાદ ત્યાં એક મહિલાએ રાજકુમારના મસ્તકે ચાદલે કર્યો અને પિતાની મધુમતિ નામની કન્યા તેને સુપ્રત કર્યાનું જાહેર કર્યું આ પરિસ્થિતિને જોઈ વરધનુએ કહ્યું કે, સુભગે! આ મૂર્ખને તમે પોતાની કન્યા શા માટે આપે છે ? મત્રીપુત્રની વાત સાંભળીને વચમાં જ બ્રાહ્મણે જવાબ આપ્યો કે, મહાભાગ આ મારી પુત્રી છે કેઈ નિમિ રિઆએ એવી આગાહી કરી હતી કે “તારી પુત્રી આ ચક્રવર્તાની પત્ની થશે” એ વિચારથી મે આમ કર્યું છે એ જ દિવસે રાજકુમાર સાથે તેને વિવાહ કરી દેવામા આવ્યો, એ રાત રાજકુમાર ત્યાં પોતાના સાસરાને ત્યાં રહ્યો બીજે દિવસે વરધનુ એ રાજકુમારને ચાલવાનું કહ્યું, અને એમ જણાવ્યું કે, દીવ રાજાના ગુચરે અહીં આપણી પાછળ પાછળ આવી લાગ્યા છે, વરધનુની વાત માળીને રાજકુમારે પોતાની પત્ની બંધમતાને સ બીના જણાવી દીધી