Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६५८
उत्तराभ्ययनस्वे अपर च-यथा पनदयो वन शीघ्र, प्रज्वाल्य क्षणेन निर्दहति ।
एर कपायपरिणतो, जीवस्तप• सयम दहति ॥ १॥ अन्य श्व-कोहो पीइ पणासेइ, कोहो दुग्गइ बढणो ।
परितावकरो कोहो, अप्पणो य परस्स य ॥१॥ छाया-क्रोधः मीति प्रणाशयति, क्रोधो दुर्गतिवर्द्धनः ।
परितापकरः क्रोधः, आत्मनश्च परस्य च ॥ १ ॥ एव चित्रमुनिनोपदिष्टस्य सभूतस्य क्रोधः प्रशान्तः , तेन तेजोलेश्या सहता। " देशोन पूर्वकोट्याः, यदर्जित भवति विमलुचारित्रम् ।
तदपि हि कपाय कलुपो, हारयति मुनिर्मुहर्तेन॥" यथा-" वनदेवो वन शीघ, प्रज्वाल्य क्षणेन निर्दरति ।
एच कपाय परिणतो, जीवस्तपः सयम दहति ॥" मुनि देशोनपूर्वकोटी-कुछ कम एककरोड पूर्वतकमें जितना चारित्र उपार्जित करता है उस समस्त चारित्र को वह मुनि क्रोधयुक्त बन कर एक मुहूर्त मात्र मे नष्ट कर देता है। जिस प्रकार दवाग्नि जगल को देखते २ जला कर खाकमें मिला देती है। उसी प्रकार कषायपरिणत जीव तप एव सयमको जला कर नष्ट कर देता है। यह क्रोध श्रेयस्कर नहीं होता है-कहा भी है-फ्रोध प्रीति का नाशक, दुर्गति का वर्धक, एव अपने मे और परमें सतापका वर्धक होता है। अत इस अनिष्टकारक कोपका आप सर्वथा परित्याग कर दो।
मुनिराज चित्रमुनि के इस प्रकार हितविधायक उपदेश से सभूत मुनि का कोप शात हो गया। तेजोलेश्या का उन्हों ने सहरण कर
"देशोनपूर्व कोट्या, यदर्जीत भवति विमलचारित्रम् । ..
तदपि हि कपायकलुपो हारयति मुनिमुहतेन ॥" यथा-वनवो वन शीघ्र, प्रज्वालय क्षणेन निदेहति ।
___ पव कषायपरिणतो, जीवस्तप सयम दहति ॥" મુનિ દેશના પૂર્વ કોટી-ક ક ઓછું એક કરોડ પૂર્વ સુધીમાં જેટલું ચરિત્ર ઉપાછા કરે છે એ સમસ્ત ચારિત્રને તે મુનિ ક્રોધના આવેશમાં આવીને એક મુહૂર્તમાત્રમાં નાશ કરી બેસે છે જે રીતે દાવાનળ જોત જોતામાં સઘળા જ ગલને બાળીને ખાખ કરી નાખે છે એજ રીતે કષાય પરિણુત જીવ તપ અને સ યમને બાળીને ખાખ કરી દે છે આ ક્રોધ શ્રેયસ્કર થતું નથી કહ્યું પણ છે—કા પ્રીતિનો નાશ કરનાર, દુર્ગતિને વધારનાર, અને પિતાનામાં તેમજ બીજાનામા સતાપને વધારનાર બને છે આથી એવા અનિષ્ટના કરનાર ક્રોધને આપ સવ થી પરિત્યાગ કરી દે | મુનિરાજ ચિત્રમુનિનો આ પ્રકારના હિતકારક ઉપદેશ સાંભળીને સ ભૂત મુનિનો કેપ શાત થઈ ગયે તેજલેશ્યાનું તેમણે સહરણ કરી લીધુ