Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका म १३ चित्र-सभूतवरितवर्णनम् दाउबुद्धयो युग्योगिरिपतनमरणम् स्तुि मोक्षमार्गाश्रयणमेव युक्तमिति । ततो मुनिवचन निशम्य तो प्रवनिती । गृहीतदीक्षी तो कालक्रमेण गीताौँ सम्पन्नौ । एरोरानया पष्ठाटमदशमहादशार्धमास मासक्षपणादितपोभिरात्मान भारयन्तौ ग्रामाजुग्राम विहरन्तौ कालान्तरेण इम्तिनापुर प्राप्ती, पहिरुयाने च स्थितौ। ___ कदाचिन्मासक्षपणपारणाया सभूतिमुनिनगरम ये प्रविष्ट । गृहानुगृई कर मुनिराज ने कहा-इस पुण्योदयसे पाई हुई मनुष्यपर्याय को इस निकृष्ट विचारसे निगाउने में-तुम्हारी कुशलता नहीं है। फिरतो तुम विविधविद्याओ के अध्ययनसे निर्मल उद्धिशाली हों। अतः गिरि उपर से पतन करके मृत्युको बुलाना इसमे कौनसी बुद्धिमानी है ? तुम जैसे बुद्धिमानोंको, ऐसा काम करना शोभाप्रद नहीं है । इसकी अपेक्षा यही सर्वोत्तममार्ग है कि तुम मुक्तिमार्गका आश्रयण करते हुए अपने मनु प्य जन्मको सफल करो।मुनिराजकी इस दिव्यवाणीको सुनकर उन दोनोने उसी समय दीक्षा धारण कर ली। दीक्षा धारण करके उन्होने आगमोंका अच्छी तरह अ ययन किया और इस तरहसे वे दोनोगीतार्थ बन गये। गुरु महाराज की आज्ञा से अब उन्होंने पष्ठ, अष्ठम, दशम, द्वादश, अर्धमास, मासक्षपण आदि तपस्याओंका आराधन करना प्रारभ कर दिया। इस तरह विविध तपस्याओं की आराधनातथा ग्रामानुग्राम विहार करते हुए हस्तिनापुर आये और वहा के बाहर के घगीचे मे उतरे। ____ एक समय मासक्षपण के पारणा के दिन सभूतमुनि नगर में
મુનિરાજે કહ્યું કે પુણ્યના ઉદયથી મળેવ આ મનુષ્યભવને આવા નબળા વિચારથી બગાડવામાં તમારૂ શ્રેય નથી તમે વિવિધવિદ્યાઓના અધ્યયનથી નિર્મળ બુદ્ધિશાળી છેઆથી પર્વત ઉપરથી પડીને તને ભેટવું તેમાં કઈ જાતની બુદ્ધિમત્તા છે? તમારા જેવા બુદ્ધિમાનેએ એવું કામ કરવું ભાસ્પદ નથી તેના કરતા તે સર્વોત્તમભાગ એજ છે કે, તમે મુક્તિ માગને આશ્રય લઈ તમારા મનુષ્યજન્મને સફળ કરે મુનિરાજીની આવી દિવ્ય વાણી સાંભળીને એ બનેએ એજ સમયે દીક્ષા અંગીકાર કરી દીક્ષા ધારણ કરીને તે બન્નેએ આગમનુ સારી રીતે અધ્યયન કર્યું આ રીતે એ બન્ને ગીતા બની ગયા ગુરૂમહારાજની આજ્ઞાથી તેઓએ છઙ્ગ, અઠ્ઠમ, દશમ, દ્વાદશ, અર્ધમાસ, માસખમણ આદિ તપસ્યાઓ આરાધન કરવા માડી આ રીતે વિવિધ તપસ્યાઓની આરાધના કરતા તેમજ ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા હસ્તિનાપુર આવ્યા, અને ત્યા બહારના બગીચામાં ઉતર્યા
એક સમય માસ ખમણુના પારણાના દિવસે સંભૂતમુનિ નગરમાં ગયા