Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चिन-सभूतचरितवर्णनम्
६५३ शितवन्तः । वहिष्कृतौ तो नितरा खेद गतौ रहिरुद्याने चिन्तितवन्तौ धिगस्मान् । अस्मानुपाश्रित्य सकलजनमान्या कलापिपराभर माता । अस्मन्मातगनाविरस्माक रूपोवनलावण्यनृत्यगीतादिनादिकलाप साललोकतापमानास्पदं कृतवन्तः । अव आभ्यामात्मधातः कर्तव्य ।। ए पिचार्य परमदुःग्वितो तो ससान्धानना पृच्छयैव दक्षिणा दिश मति, गन्तु प्रवृत्तो । गच्छतोस्तयो रेको गिरिवरो दृष्टिप. सनके भनक तोडनेवाला है । मारपीट कर जनताने इन दोनोंको नगरसे वाहिर निकाल दिया। जब इन दोनों ने अपनी इस प्रकार की स्थिति देखी तो इनके चित्तम घडी भारी आत्मग्लानि हुई। धिक्कार है इस जन्म को कि जिसमे गुणोकी भी कोई कदर नहीं है इस प्रकार खेदखिन्न होकर ये चलते२ नगर के बाहर एक उद्यान मे आये और विचार ने लगे कि-हम लोगों को धिकार है कि जिन की वजह से सकल जनमान्यफलाओं का भी निरादर होता है । कलाओं के निरादर का कारण हम ही लोग हुए है । कलाएं न हममे आती और न इनका निरादर होता। हमलोगों की इस मातग-चांडालजातिने ही हमारे रूप, यौवन, लावण्य, नृत्य, गीत, एव वादित्र आदि की कला के कलाप को । समस्त जनता द्वारा किये गये अपमानका स्थान बनाया है । इसलिये इस निरादरकी अपेक्षा तो आत्मघात करना ही श्रेयस्कर है। इस प्रकार विचारो मे ओतप्रोत होकर ये दोनो वहा से अपने बधुओं से विना पूछे ही दक्षिण दिशाको ओर चल निकले । चरते२ इन लोगोंने एक બનને દ્રોહ કરનારા છે એમ સમજીને તે બંને ભાઈઓને જનતાએ મૂઢ માર મારી આખરે નગરની બહાર હાકી કાઢયા એ બન્ને જણાએ પિતાની આ પ્રકારની દશા જોઇને તેમના ચિત્તમાં ભારે એવી વાની વ્યાપી ગઈ ધિક્કાર છે આ સમયને ! કે જેમાં ગુણોની જરા સરખી પણ કદર નથી આ પ્રકારે ખેદખિન્ન બનીને ચાલતા ચાલતા તેઓ નગરની બહારના એક ઉદ્યાનમાં આવ્યા અને વિચારવા લાગ્યા કે, ધિક્કાર છે અને કે, કેવળ અમારી જાતીના કારણે માનવજાતિએ માન્ય રખેવ કળાઓને પણ તિરસ્કાર થાય છે કળાના તિરસ્કારનું કારણ અમે જ છીએ કળાઓ ન તે અમારામાં આવતી કે ન તે તેને અનાદર થતે અમારી માત ગ જાતિએ જ અમારૂ રૂપ, લાવણ્ય, યૌવન, નૃત્ય, ગીત અને સંગીત આદિની કળાના કલાપને સમસ્ત જનતા તરફથી અપમાનીત બનાવેલ છેઆ કારણે એ તિરસ્કારની અપેક્ષાએ તે આપઘાત કરજ શ્રેયસ્કર છે આ પ્રકારના વિચારોથી ઓતપ્રોત બની તે બનને ત્યાથી પિતાના બધુજનેને પૂછ્યા વગર દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા