Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका म० १३ चित्र-सभूतचरितवर्णनम् शितवन्तः । यहिष्कृतौ तो नितरा खेद गतौ पहिरुद्याने चिन्तितवन्तौ धिगस्मान् । अस्मानुपाश्रित्य सफलजनमान्या कलाऽपि पराभव प्राप्ता । जस्मन्मावगमातिरस्माक रूपयौवनलावण्यनृत्यगीतादिनादिकलाप सकललोकतापमानास्पद कृतवन्तः । अत अाम्यामात्मधातः कर्तव्य एवं पिचार्य परमदुःखितो वो स्पान्धवानना पृच्छयैव दसिगा दिश प्रति, गन्तु प्रवृत्तो । गच्छतोस्तयो रेको गिरिवरो दृष्टिपसनके भजक तोडनेवाला है। मारपीट कर जनताने इन दोनोंको नगरसे वाहिर निकाल दिया। जब इन दोनों ने अपनी इस प्रकार की स्थिति देखी तो इनके चित्तमें बडी भारी आत्मग्लानि हुई। धिकार है इस जन्म को कि जिसमे गुणोकी भी कोई कदर नहीं है इस प्रकार खेदखिन होकर ये चलते२ नगर के बाहर एक उद्यान मे आये और विचार ने लगे फि-हम लोगों को धिकार है कि जिन की वजह से सकल जनमान्यफलाओं का भी निरादर होता है । कलाओं के निरादर का कारण हम ही लोग हुए हैं । कलाएँ न हममे आती और न इनका निरादर होता। हमलोगो की इस मातग-चाडालजातिने ही हमारे रूप, यौवन, लावण्य, नृत्य, गीत, एव वादिन आदि की कला के कलाप को समस्त जनता द्वारा किये गये अपमानका स्थान बनाया है । इसलिये इस निरादरकी अपेक्षा तो आत्मघात करना ही श्रेयस्कर है । इस प्रकार विचारो मे ओतप्रोत होकर ये दोनो वहा से अपने वन्धुओ से विना पूछे ही दक्षिण दिशाको ओर चल निकले । चलते२ इन लोगोंने एक બને દ્રોહ કરનારા છે એમ સમજીને તે બંને ભાઈઓને જનતાએ મૂઢમાર મારી આખરે નગરની બહાર હાકી કાઢયા એ બન્ને જણાએ પોતાની આ પ્રકારની દશા જોઇને તેમના ચિત્તમાં ભારે એવી નાની વ્યાપી ગઈ ધિક્કર છે આ સમયને ! કે જેમાં ગુણોની જરા સરખી પણ કદર નથી આ પ્રકારે ખેદખિન્ન બનીને ચાલતા ચાલતા તેઓ નગરની બહારના એક ઉદ્યાનમાં આવ્યા અને વિચારવા લાગ્યા કે, ધિક્કાર છે અને કે, કેવળ અમારી જાતીના કારણે માનવજાતિએ માન્ય રાખેવ કળાઓને પણ તિરસ્કાર થાય છે કળાના તિરસ્કારનું કારણ અમે જ છીએ કળાઓ ન તે અમારામાં આવતી કે ન તે તેને અનાદર થતે અમારી માત ગ જાતિએ જ અમારૂ રૂપ, લાવણ્ય, યૌવન, નૃત્ય, ગીત અને સંગીત આદિની કળાના કલાપને સમસ્ત જનતા તરફથી અપમાનીત બનાવેલ છે આ કારણે એ તિરસ્કારની અપેક્ષાએ તે આપઘાત કરવોજ શ્રેયસ્કર છે આ પ્રકારના વિચારોથી ઓતપ્રોત બની તે બને ત્યાથી પોતાના બધુજનેને પૂછ્યા વગર દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા