Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટૂંક
उत्तराध्ययन सूत्रे
थमारूढः । तौ भृगुपातकरणार्थं तत्र समारूदौ । ताभ्यां तत्र शिलातलोपविष्टस्तपशोपितसर्वाङ्गो मुखोपरिबद्धसदोरकमुखनखिकः शुभन्यानोपगत आतपना कुर्वन्, एकः श्रमणो दृष्टः । तद्दर्शनाऽऽश्वस्तहृदयौ साश्रुलोचना तत्समीपे गतवन्तौ । भक्ति विलहृदयो तो सहुमान पुरस्सर तमृषिं वन्दितवन्तौ । सोऽषि ऋषिः 'दयां पालये ' ति कथनपूर्वक तयोरागमनकारणमपृच्छत् । तावपि स्ववृत्तान्तनिवेदनपूर्वक पर्वतारोहणाभिप्रायं निवेदितान्तों । तच त्वा मुनिराह न युक्त विविधविद्याव
७
-
गिरिवर-श्रेष्ठ पराड देखा। देखकर इनके मनमे आया कि इस पर चढकर ही भृगुपात - पहाड उपरसे पडकर मरन करना अच्छा है। इस विचारसे वे दोनों ज्यों ही उसके ऊपर चढे । कि सहसा एकाएक एक शिलातलपर विराजमान मुनिराज के ऊपर इनकी दृष्टि पड़ी। मुनिराज का सर्वाग तपस्या की उत्कृष्य से शुष्क हो रहा था । मुखपर सदोरकमुखवत्रिका बधी थी । उस समय ये शुभध्यान मे तल्लीन बने हुए आतापना ले रहे थे । मुनिराज के दर्शनो से इनके अशान्त हृदयमें कुछ धैर्य बंधा । विश्वस्तहृदय होकर ये दोनों मुनिराज के पास पहुॅचे। पहुँचने पर इनकी आखें ( पानीवाली ) उनडना आई | भक्ति से विह्वल बन कर' दोनो ने मुनिराज के चरणों में बहुमान पुरस्सर मस्तकनमाया । मुनिराजने भी " दयापालो " ऐसा करते हुए उनसे आने का कारण पूछा। मुनिराज के सामने उन्हो ने अपना समस्त आद्योपान्त यथावत् वृत्तान्त कहते हुए पर्वत पर चढ़ने की भी बात सुना दी। सुन ચાલતા ચાલતા તેમણે એક ઉંચા પહાડ જોયા તે જોઈ તેમના મનમા વિચાર આવ્યે કે આના ઉપર ચડીને ત્યાથી પડતુ મૂકવુ એજ ચેાગ્ય છે આ પ્રમાણે નિશ્ચય કરી ખન્ને જણા એ પહાડ ઉપર ચડયા એ વખતે એકાએક તેમની નજર એક શિલા નીચે બેઠેલા મુનિરાજના ઉપર પડી મુનિરાજના સવ અગા તપસ્યાની વિકટતાથી શુષ્ક ખની ગયા હતા. મેઢા ઉપર સટ્ટેારકમુખવસ્ત્રિકા ખાધી હતી એ વખતે તે મુનિરાજ ધ્યાનમગ્ન દશામા તપ કરી રહ્યા હતા આ સમયે મુનિરાજના અચાનક દશનથી તેમના અશાત હૈયામા ધૈયની રેખા પ્રગટી મક્કમ દીલે તે અન્ને જણાએ મુનિરાજની પાસે જવા પગ ઉપાડયા ત્યા પહેાચતાજ તેમની આખામાથી ચેધાર આસુ વહેવા લાગ્યા ભક્તિથી વિજ્ઞળ બનીને ખન્નેએ મુનિરાજના ચરણામા મસ્તકનમાન્યા મુનિરાજે પશુ 66 યા પાળા” એવુ કહીને તેમને આવવાનુ કારણ પૂછ્યુ મુનિરાજ સમક્ષ તેમણે પોતાનુ આદીથી અત સુધીનુ યથાવત વૃત્તાત કહી પુતપર ચઢીને જીવન સમાપ્ત કરવાની વાત પણ કહી દીધી
અંતમા
દીધુ
એ
"