Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पीयूषषपिणी टीका सू ३० प्रायश्चित्तभेदवर्णनम
श्रव सम्यक् ना नेच्छति, तदा तस्य सहवासो वर्जनाय ।
अथान्यो पाराचिक उयते-मुसपायुभ्या मैथुना अन्योन्यकुनापाराचिक | स पुनर्न दीक्षगीय यति आचार्य 1 तु " अय न पुनरेव करिष्यति' इति जानाति, तापाविकात कारथिवा पुनस्तम्मै राज्ञा प्रदया ।
दिष्टोऽनुपरत एव गित पाराविक क्रियते । यस्तु पिष्ट उपरत स उपाश्रयान्ति एवं पाराविक क्रियत, न तु ति । या कषायदुष्टप्रमत्तान्योन्यकुना गा नियमालिङ्गपाराविका कियन्ते ।
२५५
यह श्रान अथवा सम्यस्य का स्वाकार करना नही नाह तन संघ उसका सहवास कभी भी नहीं करें, सर्वना के लिये उसका बहिष्कार कर दे ।
अन अन्योऽन्यकुर्माण पाराचिक कहते है - जो साधु मुसमैथुनी और गुदामैथुना हो, वह 'अन्योऽन्यकुबाग पाराविक' हे । ऐसे माधु को फिर से दाक्षा नहीं दी जाती है । यदि अतिशयनान। गुरु महाराज को ऐसा अनुभव हो कि यह फिर ऐसा नहीं करेगा, तन वे उससे पाराविकार्ह तप करा कर फिर से उसे दाक्षा दे ।
निष्ट साधु यदि अपन दुष्कर्म से निवृत्त नहा होता है तो वह लिङ्गपाराविक होता है, अर्थात् उसका साधुवेप ले लिया जाता है, और उसे गच्छ से निकाल दिया जाता है । जो दुष्ट साधु अपने दुष्कर्म से निवृत्त हो जाता है, वह उपाश्रयादि क्षेत्र से ही पाचिक किया जाता है, अथात् यह अन्य प्रदेश मे भेज दिया जाता है, उसका साधुवेप જો તે શ્રાવકત્વ અથવા મમ્યકત્વનો સ્વીકાર ડગ્યા ન ચાહે તે! સઘ તેના સહવામ દી પણ કરે નહિ, સદા માટે તેને અહિષ્કાર કરી દે
હવે અન્યાઙન્યકુર્વાણુ–પારાચિ૰હે છે-જે સાધુ મુખમૈથુની અને ચુદા મૈથુની હોય તે અન્યાઽન્યકુર્વાણુ-પારાચિ’ છે એવા માધુને ીને દીક્ષા અપાતી નથી જો અતિશયજ્ઞાની ગુરૂમહારાજને એવે અનુભવ થાય કે આ ફીને એવુ નહિ કરે, તા તે તેની પાસે પારાચિકા તપ કરાવીને ફરીને તેને દીક્ષા આપે
વિષયદુષ્ટ સાધુ જે પેાતાના દુષ્કર્માંથી નિવૃત્ત ન થાય તે તેને લિગપાગચિક કરાય છે, અર્થાત્ તેને સાધુવેષ લઇ લેવાય છે, અને તેને ગચ્છથી કાઢી મૂકવામા આવે છે જે વિષયદુષ્ટ માધુ પેાતાના દુષ્કર્માંથી નિવૃત્ત થઈ જાય છે તે ઉપાશ્રયાદિ ક્ષેત્રમાથી જ પારાચિક કરાય છે, અથાત્ તેને ખીજા પ્રદેશમા મેકલવામા આવે છે તેના સાધુવેષ લઇ લેવામા આવતા નથી વિષયદૃષ્ટથી જીદા જે કષાયદુષ્ટ, પ્રમત્ત અને અન્યાન્નકુર્રાણુ છે, એ ત્રણને નિયમપ્રમાણે લિ ગપારાચિક કરવામા આવે છે, અર્થાત્ તેમના સાધુવેષ લઈ લેવાય છે