Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६५०
उत्तराज्यपाल पाराणस्या वसन्तमहोत्सवः भरतः। तत्र नृत्यगीतवादिनादि विविधविनोदमसानां पुरवासिना पुरतस्तौ मातगदारको स्वकला प्रदर्शितपन्तौ । तत्कला समावष्ट चेतसो वाराणसेयाः स्त्रीपुरुपास्तौ परिवेष्टितान्तः । तद्गीतममाफष्टमनमस्ते तयोरस्पृश्यत्यादिक विस्मृतवन्तः । इम वृत्तान्तमुपलभ्य तरत्या अन्ये गायका इविशादाशः समीपे समागत्य न्यवेदितात:-राजन् ! एतौ भूतदत्तचाण्डाल. पुनौ चिनसभूतौ नगर्या अन्तः प्रविश्य खकलया सर्मान् विमोध सर्वः सह गायन्ती न्तोत्सव मे समिलित हुए। लोगोके मनको इन्होंने अपनी श्रेष्ठ कलाओं। के प्रदर्शन -दिखानेसे उस उत्सव में आशातीत-अत्यत आनदित किया जहापर भी ये अपनी कलाओंका प्रदर्शन करते वाजनमेदनी-जनसमूह एकत्रित हो जाती और इनको घेर लेती। घेरनेके समय जनता इस बातको भूल जातीपी के ये दोनों अस्पृश्य जाती के बालक है। क्यों कि इन दोनों ने अपने सगीत एव कलागुण से सब नगरनिवासियों के चित्त अपनी ओर आकृष्ट कर लिया था। सब के सब उन दोनो के ऊपर खूब लुभा गये थे। उस उत्सव में और भी अन्य गायकोके मडल आये हुए थे। वे सब इन दोनो की इस अभ्युदयश्री को देखकर उनसे ईर्षा करनेके लिये उतारु हो गये । और राजा की पास जाकर कहने लगे कि हे राजन् ! भूतदत्त चाडाल के पुत्र चित्र और सभूत ये दोनो नगरी के भीतर प्रविष्ट होकर अपनी प्रशस्त कला से समस्त नगरनि वासी जनता के मन को विमोहित कर रहे है और सब के साथ एकमेक
રજન કરતા હતા એક વેળા ત્યા વસતભવ હતો આ બને કલાકાર બધુઓએ પિતાની શ્રેષ્ઠ કળાએથી લેકના મનને ખૂબ આન દિત બનાવ્યા
જ્યા જ્યા તે પિતાની કળાનું પ્રદર્શન કરતા, ત્યા ત્યાં જનમેદની એકત્ર થઈ જતી અને એમને ઘેરી લેતી તે વખતે જનતા એ પણ ભૂલી જતી કે આ બને કલાકારે અસ્પૃશ્ય જાતિના બાળકે છે આ બન્નેએ પિતાની કળા અને સ ગીતથી નગરવાસીઓને ગાડાતૂર બનાવ્યા હતા સારીએ આમજનતા એ બનને ઉપર ખૂબજ મમત્વ ધરાવતી હતી એ ઉત્સવમાં સંગીતકારોની બીજી ભડળીઓ પણ ભાગ લેવા આવેલ હતી તે સઘળા આ બન્ને ભાઈઓ પ્રત્યેની આ પ્રકારની લેકચાહના તેમજ અન્યુદય જોઈને તેમની સામે ઈબ્ધ કરવા લાગ્યા છેવટે રાજાની પાસે જઈને કહેવા લાગ્યા કે હે રાજન ! ભતદત્ત ચાંડાળના પુત્ર ચિત્ર અને સભૂત એ બન્નેએ નગરીની અંદર પ્રવેશ કરીને પિતાની પ્રશસ્ત કળાથી સમસ્ત નગરની આમ જનતાને બહેકાવી દીધી છે