Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनीटीका म० १३ चित्र-संभूतचरितवर्णनम्
६४० निर्गतसो दष्टवान् । सर्पण दष्टः स मृतः । सर्पमन्विप्यन् द्वितीयोऽपि तेन दष्टः । सोऽपि मृतः । ततो द्वापपि कालखरे गिराने कस्थामृग्यायुगलिको शिशू जाती। तत्रापि माग सह सचरन्ती तो केनापि व्याधेन वाणेन केन विद्वौ मृतौ । ततो मृदगावीरे एक्स्या हस्यागर्भाद् हसयुगलिको जाती। तनापि माना सम सचरन्ता केनापि मत्स्ययातकेन धृत्वा मारिती । ततो वाराणस्या भूतदत्तनाम्नो महदिकस्य चाण्डालस्य पुरत्वेन समुत्पन्नौ । तर ज्येष्ठश्चिन नाम्ना, निष्ठः सभूतनाम्ना प्रसिद्वो जातः । तो हि परस्पर परमप्रीतिसपनौ बभूवतुः । निकला । उसने एक भाई को डस लिया जहर की तीव्रता से उसका वहीं पर देहान्त हो गया। सर्प की तलाश करते हुए दूसरा भाई भी उसी सर्प के मारा डसा जाकर वही पर मर गया । इस प्रकार मर कर ये दोनों कालींजर पर्वत के ऊपर एक मृगी की कुति से युगल पुत्र के रूप में अवतरित हुए। वहा भी ये सुग्य से नहीं रह सके। जन ये दोनों किसी एक समय अपनी मा के साथ कहीं चले जा रहे थे तो एक व्याधने एक ही गाण द्वारा इन दोनों को मार दिया। मर कर ये दोनो ही गगा के तीर पर एक हँसी के गर्भ से युगल पुत्ररूप में जन्मे। वहां भी धीवर ने इनको सुख से नही रहने दिया। जब ये दोनों अपमी हॅसनी मा के साध किलोलें कर रहे थे तो किसी धीवरने इनको पकडकर मार डाला। वहा से मर कर फिर ये दोनों ही वाणारसी नगरी में वनसपन्न एक भूतदत्त नामक चाण्डाल के यहां पुत्ररूप से जन्मे । जेठ पुत्र का नाम
માથી એક સર્ષ ની તેણે સુતેલા બને ભાઈઓમાના એકને દશ દીધે સર્પ એકદમ ઝેરીલે હોવાથી બનેમાથી જેને કરડયો હતો તેનું ત્યાં જ મૃત્યુ નિપજયું આ પછી સપની તપાસ કરવા નીકળેના બીજા ભાઈને પણ સર્ષ દશ થતા તેનું પણ ત્યા જ મૃત્યુ થયું આ રીતે મરણ પામેલા એ બને કાલી જર પર્વત ઉપર એક હરણીના પેટે અવતર્યા ત્યાં પણ તે સુખથી રહી ન શકયા, એક સમયે તે બને પિતાની મા સાથે ચારે ચરવા જઈ રહ્યા હતા, એ સમયે કોઈ શીકારીના બાણથી બને માર્યા ગયા મરીને એ બન્ને ગગા નદીને કિનારે એક હસલીના પેટે સાથે અવતર્યા ત્યા પણ તે સુખથી રહી શકયા નહીં પિતાની હસ માતા સાથે જ્યારે તે બન્ને કિલ્લોલ કરી રહ્યા હતાએ સમયે કેઇ એક શીકારીએ તે બન્નેને પકડી લીધા અને મારી નાખ્યા ત્યાથી મરીને એ બને વાણુરસી (કાશી) નગરીમા ધનસ પન્ન એવા ભૂતદત્ત નામના ચાડાલને ત્યાં પુત્ર રૂપે જનમ્યા મોટા પુત્રનું નામ