Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका म० १३ चित्र-सभूतचरितवर्णनम् चित्रतभूतमाता तत्परिचयां करोति । मन्त्री तस्यामासक्तोऽभवत् । इद जुगुप्सित मन्विचरित विज्ञाय स भूतदत्तो मन्त्रिमारणोपायमचिन्तयत् । पितुरध्यरसाय परिज्ञाय कृतज्ञता परययौ ता तत्सुनौ मन्त्रिण ततो गुप्तेनोपायेन निष्कासित्तवन्ती स मन्त्री ततो निःसत्य क्रमेण हस्तिनागपुरे सनत्कुमारचक्रिणो मन्त्रित्वमाप्तवान् ।
एकदा तो चिरसभृतनामको मातगदारको रूपयौवनलावण्यनृत्यगीतकलाभिः वाराणसेयाना (पाराणसीनिवासिना) स्त्रीपुरुपाणा मनासि प्रमोदितपन्तौ । अन्यदा नामक उन दोनों चालकों को वह पढाने लग गया। चालकों की माता इसकी सेवा करने लगी। नमुचि उन बालकों की माता पर आसक्त हो गया । जर ये यात भूतदत्त चाडाल के कान में पड़ी । तो उसने नमुचि को मारने का विचारकर उपाय सोचा। बालकोने जर अपने पिताके इस निकृष्ट-हलकाविचारको जानातो उन्होने कृतज्ञता-उपकारकके वश होकर नमुचिको किसी उपायसे बचानेका प्रयत्न किया। वे उसमे सफल भी हो गये । उन्हो ने मत्री को अपने घरसे किसी गुप्त उपाय से बाहिर निकाल दिया । मत्री वहा से चला और धीरे २ चलकर हस्तिनापुर सनत्कुमार चक्रवर्ती के पास पहुँच गया । वहा चक्रवर्ती ने उसको अपने यहां मत्रीपद पर स्थापित कर लिया।
एक समय की बात है कि ये दानों चाडाल के पुत्र कि जिनका नाम चित्र और सभूत था, रूपयौवन, लावण्य एव नृत्य कला आदि के द्वारा वाराणसी नगर निवासियों के मन को प्रमुदित करते हुए वहा के वस લાગ્યા બાળકની માતા એની સેવા કરવા લાગી, નમુચિ એ બાળકની માતા ઉપર આસક્ત બની ગયો જ્યારે આ વાત ભૂતદત્ત ચાડાલના કાન સુધી પહોંચી ત્યારે તેણે નમુચિને મારવાનો વિચાર કરી ઉપાય શોધવા લાગ્યો બાળ કેએ જ્યારે પિતાના પિતાના એ વિચારને જાણ્યું ત્યારે તેમણે કૃતજ્ઞતાને ઉપકાર વશ બનીને નમુચિને કોઈ ઉપાયથી બચાવી લેવા નક્કી કર્યું અને તેમ કરવામાં તેમને સફળતા પણ મળી તેમણે મત્રીને પોતાના ઘરમાંથી કઈ ગુપ્ત રસ્તે બહાર ભગાડી દીધે આ રીતે ત્યાથી ગુપ્ત રીતે ભાગી નીકળેલ મત્રી ધીરે ધીરે ચાલતા ચાલતા હસ્તિનાપુર સનસ્કુમાર ચકવતીની પાસે પહોંચ્યા ચક્રવતીએ તેને પોતાના રાજ્યમાં મત્રી પદે સ્થાપ્યા
એક સમયની વાત છે કે, ચાડાલના એ બને પુત્રે ચિત્ર અને સભૂત રૂપ, યૌવન, લાવણ્ય અને નૃત્યકળા વિગેરેથી વારાણસીન નગરજનેના મનને