Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥ अथ त्रयोदशमध्ययनम् ॥ व्याख्यात द्वादशमध्ययनम् । सम्पति त्रयोदशमारम्यते । अस्य च पूर्वण सहायमभिसन्धः-इहपूर्वस्मिन्नध्ययने तपसि यत्नो विधेय इत्युक्तम् । अस्निन्नध्ययने । तपः कुर्वता निदान न कर्तव्यमित्युच्यते । अनेन सपन्धेनायातमिद 'चित्रसंभूतीय' नामक त्रयोदशमध्ययनम् । अस्याध्ययनस्यानुगमनार्थ चित्रसंभूताख्यान तावदुपवर्ण्यते । तच्चैवम्आसीत् साकेत-अयोयानाम नगरम् । तत्र चन्द्रानतसको नाम नृपतिः । तस्य
तेरहवा अध्ययन प्रारंभबारहया अध्ययन की व्याख्या हो चुकी अब तेरहवां अध्ययन कहा जाता है । इस अध्ययन का बारहवें अध्ययन के साथ सबध इस प्रकार है, घारहवें अध्ययन मे जो यह कहा गया है कि तपस्या करने में आत्मा को विशेष प्रयत्न करना चाहिये, सो इस अध्ययनमें अब यह प्रकट किया जायगा कि-'तपस्या करते हुए तपस्वी को निदान (नियाणा) नहीं करना चाहिये । इस सबंध को लेकर इस अध्ययनमे चित्र और सभूत नामके दो मुनिराजों का वर्णन किया जायगा । अतः उनके सबध से इस अध्ययन का नाम भी 'चित्रसभूत' ऐसा रक्खा गया है। इसी बात को समझाने के लिये चित्र और सभूत का आख्यान वर्णन किया जाता है । वह इस प्रकार से हैसाकेत-अयोध्या नामका नगर या उसका शासकचद्रावतसन नामका
તેરમા અધ્યયનને પ્રારભ– બારમુ અધ્યયન પુરૂ થઈ ચુકયુ, હવે તેરમા અધ્યયનને પ્રારભ થાય છે આ અધ્યયનને બારમા અધ્યયન સાથે સબ ધ આ પ્રકારનો છે બારમા અધ્યયનમાં એમ કહેવામાં આવ્યું છે કે, તપસ્યા કરવામા આત્માએ વિશેષ પ્રયત્ન કરવો જોઈએ હવે આ અધ્યયનમા એ કહેવામાં આવે છે કે, તપસ્યા કરનાર તપસ્વીએ પિતાના તપના ફળ માટે કેઈ જાતનુ નીયાણુનીદાન કરવું ન જોઈએ આ સ બ ધને લઈને આ અધ્યયનમાં ચિત્ર અને સભૂત નામના બે મુનિરાજેનું વર્ણન કરવામા આવ્યુ છે આથી તેમના સ બ ધને કારણે આ અધ્યયનનું નામ પણ “ચિત્ર-સબૂત એવું રાખવામાં આવેલ છે આ વાતને સજાવવા માટે ચિત્ર અને સભૂતના આખ્યાનનુ વર્ણન કરવામા આવે છે જે આ પ્રકારના છે–
સાકેત નામનુ નગર હતું, એ નગરના શાસક ચદ્રાવત સક રાજા