Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १२ हरिकेशरलमुनिवरितवर्णनम् निर्मल , भारमलरहितः, अत एप-विशुद्धः-कर्मकलङ्कार्जितः सुशीतीभूतः= शारीरिकमानसिक सन्तापार्जितः सन् अह दोप-पयति-विकारयति विशुद्धमप्यास्मान यः स दोपः-ज्ञानावरणीयादिकमलमणस्त प्रजहामि-परित्यजामि ।। ४६ ॥ तीर्थमें (पहाओ-स्नात.) स्नान करके मेरा मन निमग्न बना हुआ है वह में (विमलो विसुदो-विमल विशुद्धः) विमल निर्मल-भावमलरहित होते हुए कर्ममल कर फसे रहित नूगा। इस तरह (सुसीइभूओ-सुशीतीभूतः) शारीरिक, मानसिक सताप से वर्जित होता हुआ मैं (दोस-दोषम् ) आत्मा को विकृत करने वाले ज्ञानावरणीधादिक दोपों को (पजहामिप्रजहामि) गेड दूंगा-भविष्य में उनसे रहित हो जाऊगा॥
भावार्थ-किसी तीर्थरूप जलाशय में स्नान करने से पापों का नाश होता है ऐसी मान्यता प्रामणों की है, उस मान्यता को लेकर मुनिराज उनसे कह रहे हैं कि धर्मतीर्थ व्यवहार में जिसे माना जाता है वह वास्तव में वर्मतीर्थ नहीं है, वह तो प्राणियों का पीडाहेतुक होने से एक प्रकार का अधर्मतीर्थ है । हिंसादिक पापो से विरति होना यही सर्वोत्तम धर्मतीर्थ है । इस धर्मतीर्थ में अवगाहन करने वाला प्राणिवर्ग नियमतः विमल एव विशुद्ध बनता है । हम भी ऐसे ही धर्मतीर्थ में स्नान करते रहते है । इसी स्नान से आत्मा शुचिभूत होकर निर्दोष बन जायगी। भगवान महावीर का ही तीर्थ एक ऐसा तीर्थ है कि जहा हर तरह से जीवों को शातिलाभ होता है ॥ ४६॥ વિમલ-નિર્મલ-ભાવમલથી રહિત બનીને કર્મમળ કલાકથી રહીત બનીશ બા रात सुसीइभूओ-सुशीतिभूत शरीर भानसि सतपथी पळत यधने हुँ दोस-दोपम् मामाने विकृत ४२२ वा ज्ञानापरीयाs हायाने पजहामिકામિ છેડી દઈશ અને ભવિષ્યમાં હું તેનાથી સ પૂર્ણત રહિત થઈ જઈશ
ભાવાર્થકેઈ તીર્થસ્થાનમાના જળાશયમાં સ્નાન કરવાથી પાપને નાશ થાય છે એવી માન્યતા બ્રાહ્મણોની છે, એ માન્યતાને લઈને મુનિરાજ એમને કહે છે કે, ધર્મતીર્થ વ્યવહારમાં જેને માનવામા આવે છે તે વાસ્તવમાં ધમતી નથી તે તે પ્રાણીઓને પીડાના હેતુ હોવાથી એક પ્રકારના અધર્મ તીર્થ છે, હિસાદિક પાપથી વિરતિ થવી એજ સર્વોત્તમ ધર્મતીથ” છે આ ધર્મતીર્થમાં અવગાહન કરનાર પ્રાણીવર્ગ નિયમત વિમલ અને વિશુદ્ધ અને છે. અમે આવાજ મતીર્થમા નાન કરતા રહીએ છીએ આ સ્નાનથી આત્મા શુચિભૂત થઈને નિર્દોષ બની જશે ભગવાન મહાવીરનું તીર્થ એક એવુ તીથ” સ્થાન છે કે, જ્યાં દરેક રીતે જેને શાન્તીને લાભ મળતું રહે છે ૪૬ उ०८१