Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
उत्तराध्ययनसूत्रे मवान् , लक्ष पदातीन् दत्तवान् । राज्ञा दत्ते सप्तभूमिके मासादे राजसमानितस्तत्पुर वासिमिः समादृतथागडदत्तः सुसेन तिष्ठति ।
अन्यदा स्पासादे स्थितस्यागडदत्तस्य समीपे श्रेष्टिपुत्र्या मदनमअर्या प्रेपिता काचिन्नारी समायाता । तयोक्तम्-त्या पिना मदनमञ्जरी कृच्रेण प्राणान् धारयति । अगडदत्त आह-यदाऽह शखपुर गमिप्यामि, तदाऽह ता गृहीला गमिप्यामि, अतः स्वल्प समय प्रतीक्ष्यताम् । ततस्तद्वचन श्रुत्वा सा नारी गता। अयुत-दस १० हजार घोडे और एक लाख पदाती (पैदल सिपाही) दिये। फिर सात खड का एक सुन्दर महल भी दिया। अगडदत्त कुमार उसमें अपनी पत्नी कमलसेना के साथ रहने लगा। राजा समय २ पर इसका खूब सन्मान करने लगा। नगरवासियों ने भी हर-तरह से इसके आदर सत्कार करने में कमी नहीं रक्खी । इस तरह राजा और प्रजाजन से निरन्तर सत्कार पाता हुआ अगडदत्तकुमार वहीं पर सुखपूर्वक अपने समय को व्यतीत करने लगा।
कुछ दिनों के बाद अपने महल में आनदपूर्वक समय को व्यतीत करनेवाला अगडदत्त के पास उस सेठ की पुत्री मदनमजरी ने अपनी एक दासी भेजी, वह आकर कहने लगी-मुझे आपके पास मदनमजरी ने भेजी है, और यह कहलवाया है कि मै आपके विना बड़ी कठिनता से अभीतक प्राणो को रख रही है । दासी की बात सुनकर अगडदत्त कुमार ने प्रत्युत्तर में उसको कहलवाया कि तुम जाकर मदनमजरी से कहना कि मै जिस समय शखपुर जाऊँगा उस समय साथ लेता
એક મહેલ પણ આપે અગડદત્ત કુમાર ત્યાં પિતાની પત્ની કમળસેના સાથે રહેવા લાગ્યા રાજા સમય સમય ઉપર તેનુ સન્માન કરવા લાગ્યા નગરવા સીઓ પણ અગડદા કુમારને દરેક પ્રસગે દરસત્કાર કરવામાં કોઈ કમી નહોતા રાખતા આ રીતે રાજા અને પ્રજાજનેથી સત્કાર પામીને તે સુખપૂર્વક ત્યા સમય વ્યતિત કરવા લાગ્યો
આ પ્રમાણે અગડદત્ત આનંદપૂર્વક પિતાના મહેલમા દિવસે વ્યતિત કરતો હતો એક દિવસ તેની પાસે શેઠની એક દાસી મદનમ જરીને સ દેશો લઈને આવી અને કહેવા લાગી કે, મને આપની પાસે મદનમ જરીએ મોકલી છે તે આપને ખૂબ યાદ કરે છે અને આપના વિરહથી ઘણી જ દુખી છે, આપની આશાએ જીવન ટકાવી રહી છે દાસીની વાત સાંભળીને અગડદત્ત મારે કહ્યું કે, હે દાસી ! તમે જઈને મદનમ જને કહે-હું જ્યારે અહી થી શખપુર જઈશ ત્યારે તેને સાથે લેતા જઈશ આજદિન સુધી તમે ?”