Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पीयपषिणी-टीका. स ३० प्रायधिसभेदवर्णनम्
२४९ पाराचिकाई प्रायश्चित्त कर्तव्यम् । तत साधुवेपपरित्यागेन म गुरुनिदेशत कपर्दिका वणिग्भ्यो याचिया गुरवे प्रयति, ततो गुरुर्मुनिवेप दत्त्वा दीक्षा रदाति । पाराश्चिकतपोविधान प्रागुक्तानवस्थाप्यतपोपद् ग्रीमे चतुर्थपष्ठाप्टमानि, शिशिरे पटाटमदशमानि, वर्षास्वष्टमदशमद्वादशानि जघन्यमयमोकृष्टानि, पारणके च निर्लेप इति ।
द्वितायभङ्गेऽपि चानुपरत प्रथमभगवत् साधुवेषापहारेण गच्छाद वहिष्करणीय , उपरऐसे साधु को गुरु पाराञ्चिकाई प्रायश्चित्त दें। ऐसा साधु साधुवेप का परित्याग कर शिर के ऊपर कपडा बाँधकर गुरु की आना से बाजार में जाकर व्यापारियों से अपना पापनिवेत्नपूर्वक एक एक कौडो माँगता है, माँग कर उन कौडियों को गुरु महाराज को दिग्वलाता है । तर गुर महाराज उसे मुनिवेष देकर फिर से दीक्षा देते है। पाराञ्चिक तप का विधान पूर्वोक्त अनवस्थाप्य तप के समान है। इस तपस्या मे वह साधु प्राप्म ऋतु में जघय से उपपास, मध्यम से वेला, उत्कृष्ट से तेला, शिशिर ऋतु में नधय से से वेला, मध्यम से तेला, उत्कृष्ट से चौला, और वर्षा ऋतु में जघन्य से तेला, मध्यम से चौला, उत्कृष्ट से पचोला करता है। पारणा में विकृतिवर्जित आहार लेता है।
द्वितीयमन में जो साधु अनुपरत है अर्थात् राजा आदि गृहस्थों के घातरूप व्यापार से निवृत्त नहीं होता है, ऐसे साधु का साधुवेप छीनकर गुरु महाराज उसे गच्छ से निकाल दे। जो साधु राजादिक गृहस्थ के घातरूप व्यापार સાધુ દાત પાડવા આદિ દુકથી નિવૃત્ત થઈ જાય છે અને નિયમ કરે છે કે- હવે હું ફરીને એવું કામ નહિ કરે એવા સાધુને ગુરૂ પારાચિકાઈ પ્રાયશ્ચિત્ત આપે એ સાધુ, સાધુને વેવ છોડી દઈ શિરના ઉપર કપડુ બાધી ગુરૂની આજ્ઞા લઈ બજારમા જાય છે અને વ્યાપારીઓની પાસે પિતાનું પાપનું નિવેદન કરી એક એક કેડી માગે છે માગીને તે કેડિએને ગુરૂ મહારાજને બતાવે છે ત્યારે ગુરૂ મહારાજ તેને મુનિવેષ આપીને ફરીને દીક્ષા આપે છે પારાચિક તપનુ વિધાન આગળ કહેલ અનવસ્થાપ્ય તપના સમાન છે આ તપસ્યામાં તે સાધુ ગ્રીષ્મઋતુમાં જઘન્યથી ઉપવાસ, મધ્યમથી બેલા, ઉત્કૃષ્ટથી તેલા, શિશિરઋતુમાં જઘન્યથી બેલા, મધ્યમથી તેલા, ઉત્કૃષ્ઠથી ચૌલા, અને વર્ષાઋતુમા જઘન્યથી તેલા, મધ્યમથી ચૌલા, ઉત્કૃષ્ટથી પચોલા કરે છે પારણામાં વિકૃતિવજિત આહાર લે છે
દ્વિતીયભ ગમા-જે સાધુ અનુપરત હોય અર્થાત રાજા આદિ ગૃહસ્થાના ઘાતરૂપ વ્યાપારથી નિવૃત્ત થતું નથી, એવા સાધુને સાધુવેષ છીનવી લઈને