Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४
उत्तराध्ययनसूत्रे
श्वान् लक्ष पदातीन् दत्तवान् । राज्ञा दत्ते सप्तभूमिके मासादे राजसमा नितस्तत्पुर सिमिः समादृतथा गडदत्तः सुसेन तिष्ठति ।
अन्यदा समासादे स्थितस्यागडदत्तस्य समीपे श्रेष्ठपुत्र्या मदनमञ्जर्या प्रेपिता काचिन्नारी समायाता । तयोक्तम्या विना मदनमञ्जरी कृच्छ्रेण प्राणान् धारयति । अगडदत्त आह- यदाऽह शखपुर गमिष्यामि, तदाऽह ता गृहीला गमिष्यामि, अतः स्वल्प समयं प्रतीक्ष्यताम् । ततस्तद्वचन श्रुत्वा सा नारी गता ।
अयुत - दस १० हजार घोडे और एक लाख पदाती (पैदल सिपाही) दिये। फिर सात खंड का एक सुन्दर महल भी दिया। अगटदत्त कुमार उसमें अपनी पत्नी कमलसेना के साथ रहने लगा। राजा समय २ पर इसका खूब सन्मान करने लगा । नगरवासियों ने भी हर तरह से इसके आदर सत्कार करने मे कमी नहीं रक्खी। इस तरह राजा और प्रजाजन से निरन्तर सत्कार पाता हुआ अगडदत्तकुमार वहीं पर सुखपूर्वक अपने समय को व्यतीत करने लगा ।
कुछ दिनों के बाद अपने महल में आनंदपूर्वक समय को व्यतीत करनेवाला अगडदत्त के पास उस सेठ की पुत्री मदनमजरी ने अपनी एक दासी भेजी, वह आकर कहने लगी- मुझे आपके पास मदनमजरी ने भेजी है, और यह कहलवाया है कि मै आपके बिना बडी कठिनता से अभीतक प्राणों को रख रही है । दासी की बात सुनकर अगडदत्तकुमार ने प्रत्युत्तर में उसको कहलवाया कि तुम जाकर मदनमजरी से कहना कि मैं जिस समय शखपुर जाऊँगा उस समय साथ लेता એક મહેલ પણ આપ્યા અગડદત્ત કુમાર ત્યા પેાતાની પત્ની કમળસેના સાથે રહેવા લાગ્યા રાજા સમય સમય ઉપર તેનુ સન્માન કરવા લાગ્યા નગરવાસીએ પણ અગડદત્ત કુમારના દરેક પ્રસગે આદરસત્કાર કરવામા કાઈ કમી નહાતા રાખતા આ રીતે રાજા અને પ્રજાજનાથી સત્કાર પામીને તે સુખપૂર્વક ત્યા સમય વ્યતિત કરવા લાગ્યા
આ પ્રમાણે અગડદત્ત આનપૂર્વક પેાતાના મહેલમા દિવસે વ્યતિત કરતા હતા એક દિવસ તેની પાસે શેઠની એક દાસી મદનમજરીને સ દેશે લઈને આવી અને કહેવા લાગી કે, મને આપની પાસે મદનમ જરીએ માકલી છે તે આપને ખૂબ યાદ કરે છે અને આપના વિરહથી ઘણી જ દુખી છે, આપની આશાએ જીવન ટકાવી રહી છે દાસીની વાત સાભળીને અગડદત્ત કુમારે કહ્યુ કે, હું દાસી ! તમે જઈને મદનમજરીને કહેનાઝુ જ્યારે અહી થી શેખપુર જઈશ ત્યારે તેને સાથે લેતે જઇશ માનિ સુધી તમે જે રીતે