Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
पीयूपषिणी टोका र ३० प्रायशित्तभेदयर्णनम्
२४५ दिन प्रतिलेगा, न चार भावना प्रनिलयाय यति । भक्तपानमस्मै न देय, नाप्यस्माद्ग्राह्यम् , अनेन सार्धं गोपवेष्टव्यम्, न चाप्यनेन से-कमग्न्या भोक्तव्यम्, अनेन सार्धं किमपि न कार्यमिति।" अय नीसित साधु कन्टते, एन न कोऽपि चन्दते, ग्रीमे चतुर्थपष्टाप्टमानि, गिगिरे पष्टाष्टमदशमानि, वपाम्पटमन्यामदाटगानि जघ यम यमो रटानि, पारगमे च निर्लेप , एवरूप मुश्वर तपश्चरति । अस्य गउन सह पास एफोरे कोपाश्रये एकस्मिन पार्श्वे शेषमाधुपरिभोग्यप्रदशे पते, नपाल्पनानानि रोपागि। रोगाटी समुपने सति रोगादिनिवृत्तिपर्यन्त
इसके उपकरण की प्रतिलेपना तुम लोग मत करना, यह भी तुम लोगकि उपकरण की प्रतिलेखना नहीं करेगा, न तुम लोग इमे भक्तपान दो, न इससे भक्तपान लो, न इसके साथ वठो, न इसके साथ एक मण्डला म आहाराति करो, और न इसका सहकार लेकर कोई अय कार्य करो।" यह माधु नपदाक्षित साधु की वन्दना करता है, इसको वन्दना कोई मा नहीं करता । यह साधु प्राप्म ऋतु म-जघन्य से उपपास, म यम से वेला, और उत्कृष्ट से तेला करता है, शिशिर ऋतु मे-जधय से बेला, म यम से तेला और उत्कृष्ट से चौला करता है, पर वपा मतु म-जधन्य से तेला, मध्यम से चोला और उकृष्ट से पॅचोला करता है, पारणा म विकृतिवर्जित आहार लेता है। अनास्थाप्यप्रायश्चित्ती इस प्रकार का दुष्कर तप करता है। इस साधु को अन्य साधुओं के वसतियोग्य प्रदेश में रहना कल्पता है । यह गच्छ के साथ एकक्षेत्र म, एक उपाश्रय म, एक ही पार्क में रह सकता है, किन्तु इसको आल्पन (वातचीत) आदि नहीं
ઉપકરણની પ્રતિલેખના તમારે ન કરવી તે પણ તમારા ઉપકરણની પ્રતિલેખના નહિ કરે ન તમારે તેને આહારપાણી દેવા કે ન તેની પાસેથી આહારપાણી લેવા ને તેની સાથે બેસવુ, ન તેની સાથે એકમ ડલીમાં આહાર આદિ કરવા અને ન તેને સહકાર લઈને કોઈ અન્ય કાર્ય કરવુ' આ સાધુ નવ દીક્ષિત સાધુની વદના કરે છે, તેની વેદના કઈ પણ કરતુ નથી આ સાધુ ગ્રીષ્મઋતુમાં જઘન્યથી ઉપવાસ, મધ્યમથી બેલા, અને ઉત્કૃષ્ટથી તેવા કરે છે, શિશિરઋતુમાં જઘન્યથી બેલા, મધ્યમથી તેલા અને ઉત્કૃષ્ટથી ચૌલા કરે છે, તેમજ વર્ષાઋતુમાં જઘન્યથી તેલ, મવ્યમથી ચૌલા અને ઉત્કૃષ્ટથી પચેલા કરે છે પારણામા વિકૃતિવર્જિત આહાર લે છે અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્તી આ પ્રકારનું દુષ્કર તપ કરે છે આ સાધુને અન્ય સાધુઓના વસતિગ્ય પ્રદેશમાં રહેવું કહ્યું છે તે ગઝની સાથે એક ક્ષેત્રમાં, એક ઉપાશ્રયમા, એક જ પાર્થમાં રહી શકે છે પરંતુ તેને આલપન (વાતચીત) આદિ પત