Book Title: Panchashak Part 1
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari
Catalog link: https://jainqq.org/explore/002152/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રી અભયદેવસૂરિ રચિત ટીકા સહિત પ. પૂ. પંચાશક ગ્રંથના ગુજરાતી ભાવાનુવાદ ભાગ પહેલા ※ ભાવાનુવાદકર્તા : મુનિશ્રી રાજશેખર વિજયજી Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી દાન-પ્રેમ-હીરસૂરિ-ગુરુ નમઃ છે નમ: એ સુગ્રહીતનામધેય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત એ પ. પૂ. શ્રી અભયદેવસૂરિ રચિત ટીકા સહિત પંચાશક ગ્રંથનો ગુજરાતી ભાવાનુવાદ ભાગ પહેલે – અનુવાદક- સંપાદક – સિદ્ધાંત મહોદધિ સ્વ. ૫ ૫ શ્રી પ્રેમસૂરીશ્વરજી માના પટ્ટાલંકાર પરમગીતાર્થ પ. પૂ. શ્રીહરસૂરીશ્વરજી 2 મ.ના શિષ્યરત્ન પ. પૂ. ગણિવર્ય શ્રી લલિતશેખર વિ. મ. ના વિનેય મુનિશ્રી રાજશેખરવિજયજી : પ્રકાશક : પંચાશક પ્રકાશન સમિતિ વ્યવસ્થાપક : શાહ શાંતિલાલ ખૂમચંદ સિસેદરા (ગણેશ), સ્ટે. નવસારી (વે. રે.) નકલ ૧૦૦૦ % મૂલ્ય ૮ રૂપિયા & વિ.સં. ૨૦૩૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ –: પ્રાપ્તિસ્થાન : શ્રી પચાશક પ્રકાશન સમિતિ C/o. શાહે શાંતિલાલ ખૂમચંદ મુ. સિસાદરા ( ગણેશ ) સ્ટે. નવસારી પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનમાં આર્થિક સહાયકા માલેગામ જૈન સઘ ત્રણ હજાર રૂા. જ્ઞાનખાતામાંથી અહમદનગર જૈન સંઘ એક હજાર રૂા. કૈવલા જૈન સઘ એક હજાર રૂપિયા નાસિક જૈન સંઘ ત્રણ હજાર રૂપિયા પાટણ નગીનભાઈ પૌષધશાલા એક હજાર રૂા. શ્રી મેાતીશા લાલબાગ ટ્રસ્ટ-મુંખ એક હજાર રૂા. 55 શ્રી આરાધના ભવન દાદર-મુંબઈ ત્રણ હજાર રૂા. 55 ,, - મુદ્રક કાંતિલાલ ડી. શાહ ભરત પ્રિન્ટરી દાણાપીઠ પાછળ, પાલીતાણા ૩૯૪૨૭૦ ,, "" "" Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન મગલ પ્રારંભ :~ જે ગ્રંથના ગુજરાતીમાં અનુવાદ ન થયે હેાય તે ગ્રંથને ગુજરાતીમાં ભાવાનુવાદ કરવાની ભાવના થઇ. તેવામાં એક પદસ્થ સાધુ ભગવંતે પચાશક ગ્રંથના ગુજરાતીમાં અનુવાદ કરવા માટે મને સૂચના કરી. આથી મેં તેને! અનુવાદ કરવાના નિર્ણય કર્યો. પરા પરાયણ પ. પૂ. મારા ગુરુદેવશ્રીએ આપેલા મુદ્દત પ્રમાણે તે કાના મંગલ પ્રારંભ કર્યાં. અનુવાદની માહિતી :- મૂળ ગાથાઓનેા જ ભાવાનુવાદ કરવાની ઈચ્છાથી પ્રારંભમાં ખીજાથી છંટી પચાશક સુધી તે પ્રમાણે કર્યું. પણ ટીકા વાંચતાં વાંચતાં જણાયું કે કેવળ મૂળ ગાથાઆના જ ભાવાનુ વાદ કરવામાં ટીકામાં આવેલા ઘણા મહત્ત્વના પદાર્થો રહી જાય છે. આથી ટીકા સહિત સંપૂર્ણ ગ્રંથના ભાવાનુવાદ કરવાના નિર્ણય કર્યો. પછી પહેલા પચાશકના તે પ્રમાણે ભાવાનુવાદ કર્યો. ખીજાથી શ પચાશકના તૈયાર કરેલા અનુવાદમાં રહી ગયેલા ટીકાના વિશેષ પદાર્થો ઉમેરી દીધા. પછી સાતમાથી અંતિમ પચાશક સુધી સપૂર્ણ ગ્રંથના સટીક ભાવાનુવાદ કર્યો. ટીકામાં આવતી અવાંતર ગાથાઓ પણ લખીને તેના ભાવાનુવાદ લખ્યા છે. તથા તે ગાથાઓ કયા ગ્રંથની છે તેના નબર સહિત નિર્દેશ કર્યાં છે. આ નિર્દેશ કાંક ગાથા સાથે કર્યો છે તા કાંક ટિપ્પણમાં કર્યાં છે. આ ગ્રંથમાં આવેલા તે તે વિષયેા ખીજા કયા કયા ગ્ર થામાં કયા કયા સ્થળે આવેલા છે તેને પણ્ ટિમાં નિર્દેશ કર્યો છે. બધા સ્થળે કાઉંસનું લખાણ ટીકા સિવાયનું વિશેષ લખાણુ છે. અનેક સ્થળે ટીપ્પણું કરીને અને કાઉંસમાં લખીને તે તે Page #5 -------------------------------------------------------------------------- ________________ વિષયનું વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે. જ્યાં કાઉસ વિના ટીકા સિવાયનું વિશેષ લખ્યું છે ત્યાં ટિપ્પણ આદિમાં તેને નિર્દેશ કર્યો છે. ત્રીજા પંચાશકની ૬ અને ૩૦ એ બે ગાથાઓમાં, સાતમા પંચાશકની ૭, ૮ અને ૩૩-૩૪ એ ચાર ગાથાઓમાં, ૧૩ મા પંચાશકની સાતમી ગાથામાં ટીકા સિવાયનું વિશેષ લખ્યું છે આ સિવાય પ્રાયઃ ક્યાંય કાઉંસ વિના ટીકા સિવાયનું વિશેષ લખ્યું નથી. જો કે ભાવાનુવાદમાં કાઉંસ કે ટિપ્પણ સિવાય ટીકા સિવાયનું વિશેષ લખાણ ન લખવું જોઈએ. પણ અનુપગ આદિથી ઉક્ત સ્થળામાં આમ બની ગયું છે. ગ્રંથનું સ્વરૂપ :- આ ગ્રંથમાં શ્રાવકધર્મ અને સાધુધર્મ એમ બે વિભાગ છે. પહેલા વિભાગમાં (૧ થી ૧૦ પંચાલકમાં) શ્રાવકધર્મનું અને બીજા વિભાગમાં (૧૧ થી ૧૮ પંચાશકમાં) સાધુધર્મનું વર્ણન છે. પહેલા વિભાગમાં શ્રાવક-ધર્મસંબંધી દશ વિષયોનું વર્ણન છે. બીજા વિભાગમાં સાધુધર્મ સંબંધી ૯ વિષયોનું વર્ણન છે. આમ આ ગ્રંથમાં કુલ ૧૯ વિષય છે. દરેક વિષયનું પચાસ ગાથાઓથી વર્ણન કર્યું હોવાથી આ ગ્રંથનું પંચાશક નામ છે. મૂલગ્રંથ પ્રાકૃત ભાષામાં ગાથારૂપે છે. તેના ઉપર સંસ્કૃત ટીકા છે. કુલ ગ્રંથમાં અને ટીકામાં અનેક વિશિષ્ટ બાબતો બતાવવામાં આવી છે. તે તે વિષયની પુષ્ટિ માટે અનેક યુક્તિઓ-પ્રમાણે આપવામાં આવેલ છે. એટલે આ ગ્રંથ યુક્તિ પ્રધાન-પ્રમાણ પ્રધાન છે એમ કહી શકાય. અહીં આપેલી અનુક્રમણિકા વાંચવાથી ગ્રંથના વિષયને સામાન્ય ખ્યાલ આવી જશે. આમ છતાં તેમાં રહેલી વિશેષતાઓને જાણવા સંપૂર્ણ ગ્રંથ વાંચવાની જરૂર છે. * મૂલગ્રંથ નિર્માણ હેતુ :- આ ગ્રંથની રચનાના મુખ્ય બે હેતુ છે. એક હેતુ એ છે કે જિનામમાં શું લખ્યું છે એવી જિજ્ઞાસાવાળા છોને જિનાગમમાં કહેલા કેટલાક વિષય જણાવવા. આ હેતુને ટીકા- 4 કાર મહર્ષિએ પ્રારંભમાં જ નિર્દેશ કર્યો છે. (આ પુસ્તકના પહેલા Page #6 -------------------------------------------------------------------------- ________________ ઃ ૫ ક પાનામાં ભૂમિકા જીએ) મૂલગ્રંથની રચનાના ખીજો હેતુ એ છે કે તે તે વિષયેામાં રહેલાં રહસ્યા જણાવવાં. આ હેતુનેા મૂલગ્રંથકાર મહિષએ પેાતે જ પહેલી ગાથામાં માયસ્થŘય - એ પથી નિર્દેશ કર્યો છે. (આ પુસ્તકના ૭ મા પેજમાં જીએ.) આના તાત્પર્યા એ થયેા કે જિજ્ઞાસુઓને રહસ્યા સાથે કેટલાક વિષયા બતાવવા માટે ” આ ગ્રંથની રચના કરવામાં આવી છે. આમ તે મા ગ્રંથમાં જણાવેલા વિષયા ખીજા ગ્રંથામાં પણ છે. પણ આમાં તે તે સ્થળ જે રહસ્યા બતાવેલાં છે તે ખીજા ગ્રંથામાં દુર્લભ છે. આના લીધે જ આ ગ્રંથની મહત્તા છે. ' આમ આ ગ્રંથમાં અન્ય ગ્રંથમાં દુર્લભ એવાં અનેક રહસ્યા ભરેલાં હાવાથી આ ગ્રંથ સાધુ અને શ્રાવક એ બંને માટે ઘણા ઉપયાગી છે. જેએ આ ગ્રંથને શાંતિથી એકાગ્ર ચિત્તે વાંચશે તેને જ એમાં રહેલાં રહસ્યાના ખ્યાલ આવશે. પ્રકારની માહિતી :- મૂલગ્ન થના કર્તા ૫. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્વિજય હરિભદ્રસૂરિ મહારાજ છે. તેએશ્રી વિક્રમની આઠમી શતાબ્દિમાં થઇ ગયા છે. તેમણે આચાર, દર્શન, ન્યાય, યોગ, ધ્યાન વગેરે અનેક વિયેાના કુલ ૧૪૦૦* પ્રથાનું સર્જન કર્યું છે. તેઓશ્રો મહાન શાસનપ્રભાવક હતા. જિનાજ્ઞાને યથા સમજવામાં આજે એમના ગ્રંથા મહત્ત્વને ભાગ ભજવે છે. ટીકાકારની માહિતી :- મૂલ ગ્રંથ ઉપર પ. પૂ. આચાર્યં ભગવત શ્રી અભયદેવસૂરિ મહારાજે ટીકા રચી છે. તેઓશ્રી વિક્રમની બારમી શતાબ્દિમાં થઇ ગયા. તેમણે નવ અંગા ઉપર વૃત્તિ રચીને નવાંગી વૃત્તિકાર તરીકે પ્રસિદ્ધિ મેળવી. તેઓશ્રી એક સમર્થ શાસ્ત્રકાર અને મહાન શાસનપ્રભાવક હતા. ૧૪૪૪ ગ્રંથાની રચના કરી છે એવા ઉલ્લેખ પણ મળે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ : દુઃ ઉપકાર સ્મરણ :- આવા પ્રખર વિદ્વાનાના રહસ્યપૂર્ણ ગ્રંથના ગુજરાતીમાં ભાવાનુવાદનું કા મારા જેવા માઁદમતિ મનુષ્ય માટે દુષ્કર ગણાય. આમ છતાં મને આમાં મળેલી યત્કિંચિત્ સફલતાનું મુખ્ય કારણુ સ્વ. પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી પ્રેમસૂરિ મહારાજ તથા પરમગુરુદેવ પ. પૂ. આચાર્યદેવ શ્રી હીરસૂરિ મહારાજની અસીમ કૃપાદૃષ્ટિ છે. સ્વ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી પ્રેમસૂરિ મહારાજે સંયમનુ પ્રદાન કર્યું, સયમની રક્ષા-વિશુદ્ધિની કાળજી રાખી, સંસ્કૃત-પ્રાકૃત ભાષા આદિના સંગીન અભ્યાસ કરાવ્યા ......... એ મહાપુરુષના આવા અર્પણત ઉપકારાની સ્મૃતિ આજે પણ આંખમાં ઝળઝળિયાં લાવી દે છે. કારેક કયારેક તા એ ઝળઝળિયાં પ્રયત્ન કરવા છતાં રાકી શકાતાં નથી. પરમ ગુરુદેવ પ. પૂ. આચાર્ય ભગવત શ્રી હીરસૂરિ મહારાજ મને અલૌકિક માતૃવાત્સલ્ય આપીને મારી સયમનૌકાના સફળ સુકાની બન્યા છે. પરા પરાયણ પ. પૂ. ગુરુદેવ ગણિવર્ય` શ્રી લલિતશેખર વિ. મહારાજને પણ આમાં ઘણા સહકાર છે. પ્રશ્નસશાધન આદિમાં મળેલા તેઓશ્રીના વિવિધ સહકારથી મને આ કાર્યમાં ઘણી જ રાહત રહી. સુવિશુદ્ધ સમી પ. પૂ. પંન્યાસ શ્રી જયધેાષવિજયજી ગણિવય"ને પણ આ પ્રસંગે ભૂલી શકું તેમ નથી. પ્રશ્નોના ઉત્તરા, સમયસર પુસ્તકા પહેાંચાડવા વગેરે અનેક રીતે તેઓશ્રી તરફથી મને મદ મળી છે. આ ભાવાનુવાદમાં કાંય પણ ક્ષતિ જણાય તા મને જણાવવા વાંચકાને મારી હાર્દિક વિનતિ છે. આમાં મારાથી જિનાજ્ઞાથી વિરુદ્ધ કઇ લખાઇ ગયું હોય તા મિચ્છામિ દુક્કડ મુનિ રાજરોખરવિજય Page #8 -------------------------------------------------------------------------- ________________ પૃષ ૩ さ ૨૬ ૨૬ ૪૩ ૪૪ ૪૫ ૫૯ ૐ ૐ ૐ e ” ૮૩ e; ૯૯ ૧. ૧૦૩ પક્તિ પ ŝ ૧૫ ૧૨ ૧૪ ૧૩ ७ ૨૪ ૧૮ ૧૬ ૧૨ ㄨ ૨૪ શુદ્ધિપત્રક અશુદ્ધિ થવથી નિર્દેશથી बज्जित्त तओ, सम्मं તો, નિષધ વસ્તુ - संतोस मो છઠ્ઠા અણુવ્રતના આવશે. પડે. કાયા कारणेण ઉભા અનવસ્થિતિ એજ જાઈએ. સારું સઃ કૃત્વાદિ શુદ્ધિ થવાથી નિર્દેશથી बजितु तओ सम्मं, નિષેધ વસ્તુ. संतोसमो બીજા ગુણવ્રતના આવશે પડે કાર્યો कारणेण ઊભા અનવસ્થિત એ જ જોઈએ. સારુ` સમ્યક્ત્વાદિ Page #9 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૦૬ ૧૦૬ ૧૦૬ ૧૦૯ ૧૧૭ ૧૨૧ ૧૨૭ ૧૩૪ ૧૩૯ ૧૪૨ ૧૪૩ ૧૪૩ ૧૪૩ ૧૪૭ ૧૫૪ ૧૬૨ ૧૭૨ ૧૭૪ ૧૭૬ ૧૭૭ ૧૮૨ પંક્તિ to comp ૨૪ 19 ૧૯ ૧૩ ૧૪ ૨૩ ? ૨૧ ૧૦ ૧૮ ૨૩ ૧૩ ૧૩ ૧૯ ૩ ૧૧ ૨૦ ૧૨ : ૮ : અશુદ્ધિ हाइ -दयअ लिंगामह जम्मिय वदणाई આતચાર છૂટ ુ* धम्मा -માન ૮-૯ એ બે એવી છઠ્ઠા -તિવૃત્તન્નલેકનિંદા પૂછી. સુર સાધ મફ દીક્ષ નું ક કર્યાં. પુન ધક શુદ્ધિ होइ - दयओ लिंगमिह जम्मि य वंदनाई અતિચારા હું धम्मो -મધ્યવસાન ૮-૯-૧૦ એ ત્રણ X છઠ્ઠી -fઇન્નત-લેક નિંદા પછી દુઃ સાધર્મિક દીક્ષાનું કામ કર્યાં. આથી અહીં અપુન ધક Page #10 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધિ શુદ્ધિ પૃષ્ઠ પક્તિ ૧૮૮ ૨ ૧૯૬ ૧૯ ૧૯૭ ૩ ૨૦૯ ૫ ૨૦૯ ૨૦ અર્થાત્ अनुपथोगो पचंगी અર્થાત अनुपयोगी पंचंगी જાફ અંતઃ કડાકેડિ મુદ્રા અને -વિધિ, રેવ पहओ થાય ૨૨૪ અંત કડાકડિ અને -fહદ , ૨૩૧ ૨૩૨ ૧૩ ૨૪૧ 1 ૫ षहओ ૨૫૦ થાય. પA ૨૬૨ ૬ ૨૦ (સુધી શેષના -ઍડિતત્યાઃषणिहाणं સુધી ( શેષનાગે -ઍડિતઃपणिहाणं ૨૬૮ - ૧૮ ૨૭૦ ૧૮ ૨૭૪ ૧૪ ૧૨ ૯ ત્યાગ बिण्णेयं ૨૭૬ ૨૮૬ ૨૮૭ ૨૯૦ ત્યાગ, विण्णेयं ગઈ षडिकुट्टो | પ્રશ્ન ગઈ. पडिकुट्ठो [ પ્રશ્ન ૩૨૧ ૨૦. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ૩૩૨ ૩૩૬ ૩૪૭ ૩૪૭ ૩૪૮ ૩૬૩ ૩૬૪ ૩૯૨ ૩૯૬ ૪૦૪ ૪૩૨ ૪૩૩ ૪૪૦ ૪૪૩ ૪૪૫ ૪૫૭ ૫૧૪ ૫૧૮ ૫૧૯ પર૦ ૨૦ m . ૨૨ ૧૯ ७ ૧૩ ૧૬ * * * * ૩ ૨૧ ૨૩ ૧૦ : ૧૦ : છે. निव्धि गइय થાય દેખાતા દેખાતા एव અનુ માદનાના વ્યસ્વરૂપ અનુ બધ वुड्ढीकारवणे Û ] निव्विगइयं વસે पखिडिया પાલન કહ્યા. હેાય ) શ્રતકૈવલીએ -પ્રતિમા. કરશે. થાય. દેખાતુ દેખાતુ एवं વૃદ્ધાને होंति - चिय पवित्तिओ चियपवित्तिओ અનુમેદનાના વૃદ્ધોને होति દ્રવ્યસ્તવસ્વરૂપ અનુભવ वुड्ढी कारवणे વસ્ત્રા परिषडिया પાલન કરવાથી કહ્યા. ) હાય શ્રુતકેવલીએ -પ્રતિમા. ] કરશે. ] Page #12 -------------------------------------------------------------------------- ________________ : ૧૧ : અનુવાદમાં રહી ગયેલ અનુવાદની પૂરવણું ટીકાકારનું મંગલાચરણ જેની વાણીથી સમ્યગ્દષ્ટિએને બધા અર્થો જણાયા છે તે અજ્ઞાનને નાશ કરનાર સૂર્ય સમાન મહાવીરને નમસ્કાર કરીને વૃદ્ધવચનોના (પૂ થયેલા મહાપુરુષોના રચેલા ગ્રંથના) આધારે ધર્મશાસ્ત્રમાં મુખ્ય પંચાશક નામના શાસ્ત્રનું સંક્ષેપથી વિવરણ કરીશ. સાતમા પેજની ૨૦ મી લીટીમાં “આવશે.” શબ્દ પછી “ આ તાત્પર્યાથે અતિચાર વગેરેમાં તે તે સ્થળે અમે બતાવીશ” એમ ઉમેરવું. નીચેનું લખાણ ૧૧મા પૃષ્ઠમાં ત્રીજી લાઈન પછી ઉરિવું. સાધુ-શ્રાવકોનાં અનુષ્ઠાનેને જણાવનારું જિનવચન સાક્ષાત્ પરલેક હિતકર છે. આથી સાધુ-શ્રાવકોનાં અનુષ્ઠાનેને જણાવનાર જિનવચનને સાંભળે તે શ્રાવક. આથી જ બીજા સ્થળે પૂએ જ (=શ્રાવક પ્રાપ્તિમાં વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે) કહ્યું છે કે संपन्नदसणाई, पइदियह जइजणा सुणेई य । सामायारिं परमं, जो खलु तं साधयं विति ॥२॥ જે સમ્યગ્દર્શન, પાંચ અણુવ્રત વગેરે પામીને પ્રતિદિન સાધુઓ પાસે સાધુ-શ્રાવકની સામાચારીને (=આચારોને )સાંભળે છે તેને જ તીર્થકરે અને ગણધર શ્રાવક કહે છે. WWW.jainelibrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ : પહેલા વિભાગમાં આવેલા ૧ થી ૧૦ ૫ચાશકા, ૧ શ્રાવકધમ ૨ જિનદીક્ષાવિધિ ૩ ચૈત્યવંદનવિવિધ ૪ પૂજાવિધિ ૫ પ્રત્યાખ્યાન પહેલા વિભાગના અનુવાદમાં આધારભૂત ગ્રંથા ૧ શ્રાવકધમ વિધિ પ્રકરણ ૧૫ ચૈાગશતક ૨ વિશેષાવશ્યક ૧૬ ઉપદેશ રહસ્ય ૩ યામિદુ ૪ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૫ ધમસ ગ્રહ ૬ ઉપદેશમાળા ૭ ધર્મરત્ન પ્રકરણ ૮ યેાગશાસ ૯ બૃહત્કલ્પ ૧૦ શ્રાદ્ધદિનકૃત્ય ૧૧ ભગવતી ૧૨ ૨ાશક ૧૩ લલિતવિસ્તરા ૧૪ હામિદ્રીય અષ્ટક દ સ્તવવિધિ ૭ જિનભવનવિધિ ૮ જિનબિંબ પ્રતિષ્ઠાવિધિ ૯ યાત્રાવિધિ ૧૦ ઉપાસક પ્રતિમાવિધિ ૧૭ ઉપદેશ પદ ૧૮ ચૈત્યવંદન ભાષ્ય ૧૯ પચ્ચક્ખાણ ભાષ્ય ૨૦ સમાધ પ્રકરણ ૨૧ વ્યવહાર સૂત્ર ૨૨ ધ બિંદુ ૨૩ પ્રવચન સારાદ્વાર ૨૪ આવશ્યક સૂત્ર ૨૫ પંચવર્તુ ૨૬ દશવૈકાલિક ૨૭ ઉપાસકર્દશાંગ ૨૮ નિશીથ સૂત્ર Page #14 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષય ગ્રંથનિર્માણનુ' પ્રયાજન પૃષ્ઠ ૧ ૧ શ્રાવકધમ પચાશક(આમાં ૧૨ ત્રતાનું વધુ ન છે.)ર મૉંગલ આદિ ચારનું પ્રતિપાદન શ્રાવક શબ્દને અથ જિનવચનનું પરલેાકહિતકર એવું વિશેષણ શા માટે ? ૧૦ સમ્યક્ત્વનું સ્વરૂપ અને ફળ ૧૧ ૧૨ ૧૩ ૧૪ શુશ્રુષાદિ ગુણા મિથ્યાત્વ દશામાં સામાન્ય હોય સમ્યક્ત્વને જિનેાક્ત પદાર્થોની શ્રદ્ધારૂપ માનવામાં આગમ સાથે વિરોધ આવે છે એવી શંકાનું સમાધાન તત્ત્વાની શ્રદ્ધાને સમ્યક્ત્વ કેમ કહ્યું એ પ્રશ્નના ઉત્તર ૧૪ સમ્યક્ત્વની સાથે શુષાદિ ગુણે! કેમ હાય? દેવ-ગુરુના વૈયાવચ્ચના નિયમ ડાવા છતાં માત્ર સમ્યક્ત્વ ધારણ કરનાર દેશવરતિ ન ગણાય સમ્યક્ત્વની સાથે શુષાદિ ણા અવશ્ય હાય એ યુક્ત નથી એ પ્રશ્નનું સમાધાન, શુશ્રુષા આદિ ત્રણ ગુણેાનુ' વણ ન १७ ગુવાળ' એ પદમાં ગુરુ શબ્દના પ્રથમ પ્રયાગ કેમ ? શુશ્રુષાદિ ત્રણમાં કા—કારણ ભાવ છે. સમ્યક્ત્વની હાજરીમાં ત્રતાની ભજનાનું કારણ ૧૯ ૧૯ ૧૬ Page #15 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ = ૧૪ ૬ વિષય દર્શનમોહના ક્ષ૦ પછી તુરત ચારિત્રમોહનો ક્ષયે કેમ નહિ? કેટલી કમ સ્થિતિ ઘટે ત્યારે વ્રત પ્રાપ્તિ થાય? ૨૦ કર્મસ્થિતિ ક્રમશઃ જ ઘટે કે જલદી પણ ઘટે? નવ પાપમથી અધિક આયુષ્યવાળા સમ્યગદષ્ટિ દેવને આયુષ્ય પૂરું થયા પહેલાં જ નવ પોપમ જેટલી સ્થિતિ ઘટી જવાથી તેને દેશવિરતિ કેમ નહિ? ૨૨ કર્મ સ્થિતિના હાસને નિયમ ભાવથી દેશવિરતિ આદિ માટે છે. બધા જ તીર્થકરોના શાસનમાં અણુવ્રત પાંચ હોય. ૨૪ અણુશબ્દનો અર્થ શૂલપ્રાણવધવિરમણ શબ્દમાં સ્થૂલશબ્દને અર્થ. મૂલગુણ-ઉત્તરગુણને અર્થ, પહેલા અણુવ્રતનું સ્વરૂપ ધર્મ ગુરુ પાસે સાંભળ જોઈએ દેશવિતિમાં પણ અતિચારે હોય. પ્રથમવ્રતના અતિચારો બીજા વ્રતનું સવરૂપ અને તેના અતિચારે ૩૬-૪૧ ત્રીજી 2 2 2 2 ૪૧-૪૫ ચાથા ” ” એ છે કે ૪૫–૫૩ પાંચમા » અ » અ » ૫૩-૫૯ ઠા » 2 ૫૯-૬૦ સાતમા » અ » અ » ૧૦-૭૩ WWW.jainelibrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ આઠમા વ્રતનું સ્વરૂપ અને તેના અતિચારે ૭૩-૭૭ નવમા ” ” ” ” ” ૭૭-૮૭ દશમા = = = ૮૭-૯૧ અગિયારમા ર » અ » » -૯૭ બારમા ” » » અ » ૯૭-૧૦૧ અતિચારોનું પ્રત્યાખ્યાન કરવાનું ન કહેતાં અતિચારેને છોડવાનું કેમ કહ્યું? ૧૦૧ સમ્યકત્વ અને વ્રતોને પ્રાપ્ત કરવાને ઉપાય, રક્ષણ, ગ્રહણ, પ્રયત્ન અને વિષય ૧૦૧ સમ્યક્ત્વાદિના પરિણામની ઉત્પત્તિના અને રક્ષાના ઉપાયો ૧૦૬ વ્રતોને કાળ ૧૦૯ શ્રાવક કયાં રહે? સાધુ,જિનમંદિર અને સાધર્મિક એ ત્રણથી થતા લાભ ૧૧૦ શ્રાવકની દિનચર્યા ૧૧૧-૧૨૮ જિનમંદિર જવાને વિધિ ૧૧૩ શ્રાવકને પણ પ્રતિક્રમણ કરવાનું શાસ્ત્રીય વિધાન. ૧૧૭ શ્રાવકના છ આવશ્યકોની ઘટના ૧૨૨ વ્રત નહિ લેનાર શ્રાવકે પણ પ્રતિક્રમણ કરવું જોઈએ ૧૨૫ અબ્રાને ત્યાગ કરવાના ઉપાયો નિદ્રામાંથી જાગી જતાં કરવાની વિચારણા ૧૩૦ ૧૦૯ ૧૨૯ WWW.jainelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ જ છે. ૧૪૩ વિષય પૃષ્ઠ ૨ જિનદીક્ષાવિધિ પંચાશક (આમાં સમ્યક્ત્વના સ્વીકારને વિધિ વગેરે સમ્યક્ત્વસંબંધી વર્ણન છે) જિનદીક્ષાને અર્થ જિનદીક્ષાનું સ્વરૂપ જિનદીક્ષા પ્રાપ્તિને કાળ ૧૩૯ જિનદીક્ષા માટે ગ્ય જીવનાં લક્ષણે ૧૪૨ દીક્ષારાગનાં લક્ષણે સગ્યદષ્ટિને લૌકિક દેવ-ગુરુ-ધર્મની ઈચ્છા ન હોય ૧૪૩ દીક્ષાર્થિ થવાનાં કારણે ૧૪૪ લેકવિરુદ્ધ કાર્યો ૧૪૬ સુગુરુનું સ્વરૂપ અને તેને રોગ થવાનાં ચિહ્નો ૧૪૯ સમવસરણ રચનાન વિધિ ૧૪૯ દીક્ષા માટે સમવસરણમાં આવવાની વિધિ ૧૫૪ દીક્ષાર્થીને વિધિનું કથન દીક્ષાર્થીની શુભાશુભ ગતિને જાણવાનો ઉપાય ૧૫૫ દીક્ષાર્થીની યોગ્યતા-અગ્યતાનો નિર્ણય ૧૫૭ શ્યતાને નિર્ણય થયા પછી વિધિ ૧૫૭ શિષ્યના આત્મનિવેદન સંબંધી વર્ણન ૧૬૧-૧૬૫ દીક્ષા આપ્યા પછી દીક્ષિતને ઉપદેશ - ૧૬૫ જિનદીક્ષાવિધિ કે શિષ્ય કરી શકે અને કેવા ગુરુ કરાવી શકે? ૧૬૭ ૧૫૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ : ૧૭ : ૧૭૬ ૧૮૨ વિષય પૃષ્ઠ દીક્ષા થયા પછી દીક્ષિતને કરવાનો વિધિ. ૧૬૯ સાચી-બેટી દીક્ષા જાણવાનાં લક્ષણે ૧૭૦-૧૭૪ જિનદીક્ષાનું અનંતર–પરંપર ફલ ૧૭૪ જિનદીક્ષા સંબંધિ વિધિનું મહત્વ ૩ ચેત્યવંદનવિધિ પંચાશક ચૈત્યવંદનના ત્રણ પ્રકાર ૧૭૮ કેટલાક ત્રણ સ્તુતિ માને છે ૧૭૯ જિનપ્રતિમાને પણ ત્રણ પ્રદક્ષિણા આપી શકાય ૧૮૧ બીજી રીતે ચૈત્યવંદનના ત્રણ પ્રકાર અપુનબંધક-સમ્યગ્દષ્ટિ–ચારિત્રીનું લક્ષણ ૧૮૪–૧૮૬ માર્ગાભિમુખ વગેરેને અપ્રધાન દ્રવ્યવંદના હાય ૧૯૩-૧૬ દ્રવ્ય-ભાવવંદનાનાં લક્ષણે ૧૯૬-૧૯૭ દશત્રિકનું વર્ણન ૧૯૧૭ ભાવવંદનાનાં લક્ષણેમાં ભાવની પ્રધાનતા ૨૦૪ ભાવી અસ્પૃદયવાળા જીવને જ વિધિમાં કાળજી હાય ૨૦૬ ચૈિત્યવંદન મંત્રાદિથી ઉત્તમ છે. ૨૦૭ ચૈત્યવંદનમાં વિધિની કાળજીથી આ લોકમાં પણ લાભ ૨૦૭ અન્ય ધર્મોમાં પણ ચૈત્યવંદનની મહત્તા ૨૦૮ કયા સૂત્રો કઈ મુદ્રાથી બોલાય ૨૦૯ મુદ્રાઓનું સ્વરૂપ ૨૧૧-૨૧૨ ક્રિયા આદિ પાંચમાં ઉપયોગની આવશ્યકતા ૨૧૩ ક્રિયા આદિ પાંચમાં ઉપયોગ રાખી શકાય તેની સિદ્ધિ ૨૧૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ વિષય પૃષ્ઠ વિધિની કાળજી રાખવાનું કારણ ૨૧૬ જિજ્ઞાસા શુદ્ધ ચૈત્યવંદનનું લક્ષણ છે માણના કારણોની (ધર્મની) પ્રાપ્તિનાં સાધન ૨૧૮ કેવા જીવોને શુદ્ધવંદનાની પ્રાપ્તિ થાય ૨૧૯ ત્રણ કરણ, ગ્રંથિ, ગ્રંથિદેશ વગેરેનું વિસ્તૃત વર્ણન ૨૨૦-૨૨૭ શુદ્ધવંદના જ મોક્ષનું કારણ છે २२७ અનંતવાર કરેલું ચૈત્યવંદન અશુદ્ધ હતું ૨૨૮ રૂપીયાના દષ્ટાંતથી શુદ્ધ-અશુદ્ધ વદનની વિચારણા ૨૦૦-૨૩૮ આસન્નભ જ ત્રીજા-ચોથા પ્રકારની વંદના પામે ૨૩૯ આસન્નભવ્ય જીવનાં લક્ષણે વિધિપાલન માટે ગીતાર્થોને ઉપદેશ ૨૪૧ ચૈત્યવંદનવિધિ ગ્યને જ બતાવ જોઈએ ૨૪૨ ચૈત્યવંદનમાં “નમુત્યુથી અધિક સૂત્રે બેલી શકાય ૨૪૩ ૨૪૦ ૨૪૮ ૨૫૧ ૪ પૂજાવિધિ પંચાશક કાલદ્વાર પૂજાના અભિગ્રહનું મહત્વ શુચિકાર નાનાદિ બિલકુલ નિર્દોષ નથી સ્નાનાદિમાં યતના ભાવશુદ્ધિ ન રાખવાથી થતા દોષે પૂજા સામગ્રી દ્વાર ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાનું કારણ ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૬ ૨૫૭ ૨૫૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ : ૧૯ : ૨૬૨ વિષય પૃષ્ઠ વિધિદ્વાર સ્તુતિ-સ્તંત્ર દ્વાર ૨૬૫ પ્રણિધાન પ્રકરણ ૨૬૯-૨૮૯ પૂજાનિર્દોષતા પ્રકરણ ૨૯૦ પૂજ્યને લાભ ન થાય તો પણ પૂજકને લાભ થાય ૨૯૨ પૂજાથી થતા લાભે ૨૯૩-૨૯૪ પૂજા કરવાની માત્ર ભાવનાથી લાભ-વૃદ્ધાનું દષ્ટાંત ૨૯૫ ૫ પ્રત્યાખ્યાન પંચાશક પ્રત્યાખ્યાનના અર્થો અને ભેદો ૨૯૮ દશ કાલ પ્રત્યાખ્યાન ૨૯ (૧) ગ્રહણદ્વાર–છ શુદ્ધિનું સ્વરૂપ વગેરે ૩૦૨ (૨) આગારદ્વાર ૩૦૮ (૩) સામાયિક દ્વાર ૩૩૬ પ્રત્યાખ્યાનથી અપ્રમાદની વૃદ્ધિ ૩૩૭ નવકારશી આદિ અલપકાલીન પ્રત્યાખ્યાનમાં આગારો છે તો સવસાવઘના ત્યાગ રૂપે સામાયિકમાં આગાર કેમ નહિ? તેનું સમાધાન (૪) ભેદ દ્વાર (આહારના ચાર ભેદે ) સાધુઓથી તિવિહારનું પ્રત્યાખ્યાન થઈ શકે ૩૫૪ કારણે સાધુ દુવિહારનું પ્રત્યાખ્યાન પણ કરી શકે ૩પ૭ (૫) ગદ્વાર (જનને વિધિ) ૩૫૮ (૬) સ્વયંપાલન દ્વાર ૩૪૦-૭૫૦ ૩૫૧ ૩૬૨ WWW.jainelibrary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ : ૨૦ : વિષય પૃ** આહારનું' પચ્ચક્ખાણ લેનાર બીજાને આહાર આપી શકે ૩૬૨ સાંભાગિક-અસાંભાગિક સાધુઓ માટે આહાર લાવવા આદિના વિધિ ૩૬૪ સાંભાગિક્ર-અસાંભાગિક માટે ભિન્ન વિધિમાં રાગદ્વેષ નથી ૩૬૫ શ્રાવકા માટે સાધુઓને આશ્રયી દાન-ઉપદેશના વિધિ ૩૬૬ ગરીબ શ્રાવકો માટે દાનના વિધિ ૩૬૭ દિગ્મધની મર્યાદા અને સારૂપી આદિત્તું સ્વરૂપ ૩૬૮ ३७० ૩૭૦ ગુૉજ્ઞાનુ` મહત્ત્વ ૩૭૧ અવિદ્યમાન વસ્તુના પ્રત્યાખ્યાનથી લાભ-બ્રાહ્મણનું દૃષ્ટાંત ૩૭૨ વિરાગી જીવતુ પ્રત્યાખ્યાન સફલ છે ૩૭૬ ૬ સ્તવવિધ પચાશક ૩૭૯ સ્તવના એ પ્રકારે અને દ્રવ્યસ્તવનું સ્વરૂપ દ્રવ્યસ્તવ કેવા ભાવથી કરવાથી ભાવસ્તવનું કારણુ અને ? ૩૮૦ દ્રવ્યસ્તવ કેવા ભાવથી કરવાથી ભાવસ્તવના (૭) અનુખ'ધદ્વાર કેવા સાધુને પ્રત્યાખ્યાનના પરિણામનેા અનુખ ધ થાય રાગનું કારણ અને ? આપ્તની આજ્ઞાથી વિપરીત પ્રવ્રુત્તિ દ્રવ્યસ્તવ નથી. બહુમાનશૂન્ય અનુષ્ઠાન દ્રવ્યસ્તવ નથી. અહીં દ્રવ્યશબ્દના યાગ્યતા અથ છે કાંક દ્રવ્યશબ્દના અાગ્યતા અથ પણ છે અંગારમ કનુ દૃષ્ટાંત ૩૮૦ ૩૮૧ ૩૮૩ ૩૮૪ ૩૮૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ : ૨૧ : વિષય પૃષ્ઠ અપ્રધાન દ્રવ્યસ્તવથી મળતું ફૂલ તુચ્છ છે ૩૯૦ જિનાજ્ઞા મુજબ થતાં જિનપૂજાદિ અનુષ્ઠાના દ્રવ્યસ્તવ કેમ? ૩૯૧ ભાવસ્તવની અપેક્ષાએ દ્રવ્યસ્તવની અસારતા ૩૯૨-૩૯૫ અને સ્તન પરસ્પર સકળાયેલા છે ૩૯૮-૪૧૭ અપવાદથી સાધુએ જાતે દ્રવ્યસ્તવ કરી અને કરાવી શકે સુપરિશુદ્ધ દ્રશ્યસ્તવનુ" લક્ષણ દ્વવ્યસ્તવમાં આંશિક ભાવ અવશ્ય હાય. ચૈત્યવંદન-સ્તુતિ વગેરે દ્રવ્યસ્તવ કેમ છે તેનુ સમાધાન, દ્રવ્યસ્તવથી આંશિકભાવ થવાનું. કારણું, ૭ જિનભવનવિધિ પચાશક ચેાગ્ય જીવે જ જિનભવન કરાવવું જોઇએ. આજ્ઞાનું મહત્ત્વ જિનભવન કરાવવાને ચાગ્ય જીવનું સ્વરૂપ. ચેાગ્ય જીવ મદિર અધાવે તે બીજાને ધમની કે ધર્મ ખીજની પ્રાપ્તિ થાય જિનશાસન સ’બધી શુભભાવ સમ્યક્ત્વનું બીજ છે. ચારનું દૃષ્ટાંત. જિનમદિર બંધાવવાના વિધિ-પાંચ દ્વારા. બીજાને અપ્રીતિ થાય તેમ ન કરવું– શ્રીમહાવીર સ્વામીનુ દૃષ્ટાંત ૪૧૨ ૪૧૮ ૪૧૮ ૪૧૯ ૪૨૦ ૪૨૧ ૪૨૨ ૪૨૩ ૪૨૮ ૪૨૮ ૪૩૩-૪૫૧ ૪૭૪-૪૩૮ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ૪૫૨ વિષય પૃષ્ઠ ભૂલ ન હોવા છતાં અન્ય અપ્રીતિ કરે ત્યારે કરવાની વિચારણા શુકન-અપશુકનનું સ્વરૂપ ४४० યતના નિવૃત્તિપ્રધાન છે અધિક દોષ દૂર કરનાર અલ્પષવાળી પ્રવૃત્તિ નિર્દોષ છે ૪૪૭-૪૫૦ મંદિર બંધાયા પછી તેમાં જલદી જિનબિંબની પ્રતિષ્ઠા કરાવવી જિનબિંબ પ્રતિષ્ઠાની ભાવનાનું ફળ ૪૫૩ સાધુદર્શનની ભાવનાનું ફળ ૪૫૪ અન્યજીના પ્રતિબંધની ભાવનાનું ફળ ૪૫૪ સ્થિર શુભચિતાનું ફળ ૪૫૫ ચારિત્રની જઘન્ય આરાધનાથી ૭-૮ ભવમાં મુક્તિ ૪૫૬ ૮ જિનબિંબપ્રતિષ્ઠાવિધિ પંચાશક જિનપ્રત્યે શુદ્ધબુદ્ધિનું સ્વરૂપ ૪૫૮ જિનબિંબ કરાવવાને વિધિ ૪૫૯ દેષિત શિપીને મૂલ્ય આપવાને વિધિ ૪૫૯ સદેષ શિલ્પીને નિર્દોષ શિપી પ્રમાણે મૂલ્ય આપવામાં થતે દોષ ૪૬૧ દેવદ્રવ્યના ભક્ષણથી શિપીને ભયંકર ફળ આવશે, એમાં અમારે શું? એ વિચાર કરનારને ઉપદેશ. ૪૬૧ આજ્ઞા પ્રમાણે કરવા છતાં વિપરીત થાય તો દોષ નહિ ૪૬૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ : વિષય પૃષ્ઠ વિપરીત થવા છતાં આજ્ઞાપાલકના પરિણામની શુદ્ધિનું કારણ ४६३ જિનાજ્ઞાની પ્રધાનતાનું કારણ ४१३ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ધર્મ કરનારાઓને ઠપકો ૪૬૫ જિનબિંબની પ્રતિષ્ઠા વિધિ ૪૬૬-૪૮૩ પ્રતિષ્ઠામાં શરીરભૂષા વગેરે કલ્યાણકારી છે ४७० સંઘપૂજા અને સંઘની મહત્તા ૪૭૫-૪૮૦ સ્વજન અને સાધમિકની પૂજા ૪૮૧ ૯ યાત્રાવિધિ પંચાશક ૪૮૫ ૪૮૯ ૪૮૯ ૪૮૯ ૪૯૨ સમ્યગ્દર્શન મોક્ષનું પ્રધાન કારણ છે ૪૮૪ સમ્યગ્દર્શનના આઠ આચાર જિનયાત્રા પ્રભાવનાનું કારણ છે જિનયાત્રા શબ્દનો અર્થ મહોત્સવમાં કરવા લાયક કર્તવ્ય મહોત્સવમાં અનુકંપાદાન-અમારી પ્રવર્તન સાધુએ રાજાની અનુજ્ઞા લઈને તેના દેશમાં રહેવું ૪૯૨ રાજાના અવગ્રહની યાચનાથી થતા લા ૪૯૫ મહત્સવમાં અમારી પ્રવર્તનને વિસ્તૃત વિધિ ૪૫-૫૦૩ કલ્યાણકોની આરાધના સંબંધી વિસ્તૃત વર્ણન ૫૦૩–૫૧૩ બધા મહત્સ સંબંધી સર્વ સાધારણ ઉપદેશ પ૧૩ કરૂઢિથી કરાતા મહત્સવને નિષેધ ૫૧૫ WWW.jainelibrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૪ : ૧૦ ઉપાસક પ્રતિમાવિધિ પચાશક વિષય ૫૨૦૫૪૩ શ્રાવકની અગિયાર પ્રતિમાએ ક્રમશઃ અગિયાર પ્રતિમા આનુ વર્ણન સમ્યક્ત્વનાં લક્ષણે વિપરીતક્રમથી કહેવાનું કારણ પરા છઠ્ઠીપ્રતિમામાં રહેલ શ્રાવક શૃંગારરસકથા, સ્ત્રી સાથે એકાંતમાં વાસ અને અતિપરિચયના ત્યાગ કરે માત્ર સ્વયં આરંભ ન કરવામાં પણ લાભ કુવા જીવ મીજા પાસે પણ આરંભ ન કરાવવાને ત્યાગ કરી શકે? પ્રતિમા પૂર્ણ થયા પછીના વિધિ પ્રતિમાસેવનથી આત્માને ભાવિત કરીને દીક્ષા લેવાનેા હેતુ પ્રતિમાના પાલન વિના પણ દ્વીક્ષાને ચાગ્ય બની શકે છે આ કાળમાં પ્રતિમાધારીને દીક્ષા આપવી એ વધારે સગત છે આ ગ્રંથમાં આવેલાં દૃષ્ટાંતા પૂજાની ભાવનાથી પણ લાભ. અવિદ્યમાન વસ્તુના નિયમથી પણ લાભ. દ્રવ્યશબ્દના અયેાગ્યતા અ દ્વા બ્રાહ્મણ પૃષ્ઠ ૫૧૮ શ્રીઆ ૫૩૩ ૫૩૬ ૫૩૮ ૫૪૩ ૫૪૩ ૫૪૭-૫૫૧ ૨૯૫ ૩૭૩ *ગારમ કરિ ૩૮૬ વજસ્વામી ૪૧૪ ૫૫૨ પુષ્પપૂજાથી શાસનપ્રભાવના છે ચાર ૪૨૮ જિનશાસન સબંધી શુભભાવ સમ્યક્ત્વનું ખીજ ધર્મીએ ખીજાને અપ્રીતિ થાય તેમ ન કરવું. શ્રી મહાવીરસ્વામી ૪૩૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધરણે-પદ્માવતી–સંપૂજિતાય શ્રી શખે % ૨ પા થી ના થા ય ન મr. શ્રી દાન પ્રેમ-હીરસૂરિસદગુરુ નમ:. સુચહીતનામધેય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી અભયદેવસૂરિ મ. રચિત ટીકા સહિત પંચા શ ક ગ્રં થનો ગુજરાતી ભાવાનુવાદ ભૂમિકા : શ્રી જિનાગમ સ્કુરાયમાન સઘળા અતિશયેરૂપ તેજનું ધામ હોવા છતાં દુઃષમાકાળના પ્રભાવથી તેને મહિમા (તેજ) ઘટતો ગયો, તેમાંથી પૂર્વગત વગેરે ઘણા ગ્રંથ અદશ્ય બની ગયા. આથી ધર્મ વગેરે પુરુષાર્થને સાધવાની ઈચ્છાવાળા અને જિનાગમમાં શું કહ્યું છે તે જાણવાની ઈચ્છાવાળા આ કાળના મંદમતિ મનુષ્યોને જેનાથી ધર્મ આદિ પુરુષાર્થ સાધી શકાય તેવા પોતાની નજરમાં આવેલા જિનવચનના કેટલાક પદાર્થો બતાવવાની ઈચ્છા થવાથી સૂક્ષમદશ સુગૃહીત નામધેય આચાર્ય શ્રી હરિ. ભદ્રસૂરિ મહારાજે પંચાશક નામના આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાં ૧૯ પ્રકરણે છે. દરેક પ્રકરણમાં પચાસ પચાસ ગાથાઓ હોવાથી આ ગ્રંથનું પંચાશક એવું Page #27 -------------------------------------------------------------------------- ________________ * ૨ = ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા૧ - - - - --- - - - -- - નામ છે. શ્રાવકધર્મને અભ્યાસ કર્યા પછી સાધુધર્મની ચગ્યતા આવે છે. આથી સર્વ પ્રથમ “શ્રાવકધમ પંચાશક કહે છે. ૧ શ્રાવકધર્મપંચાશક મંગલ, સંબંધ, અભિધેય અને પ્રજનનું પ્રતિપાદન :-- नमिऊण वद्धमाणं, सावगधम्म समासओ वोच्छं। सम्मत्ताई भावत्थसंगयं सुत्तणीईए ॥ १ ॥ શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને ભાવાર્થ (રહસ્વાર્થથી યુક્ત સમ્યકત્વ વગેરે શ્રાવકધર્મને ગણધરપ્રભુત સના અનુસારે સંક્ષેપથી કહીશ. ધર્મ એટલે દુર્ગતિના ખાડામાં પડતા જીવોને બચાવી લેનારા આત્માના ( શુભ ) પરિણામ અને તેવા પરિણામ પૂર્વક થતાં અનુષ્ઠાને. ગ્રંથના પ્રારંભમાં મંગલ, સંબંધ, અભિધેય અને પ્રયો જન એ ચારનો નિર્દેશ કરે જોઈએ. વિનવિનાશ, શિષ્યપ્રવૃત્તિ અને શિષ્ટાચારપાલન એ ત્રણ કારણોથી ઈષ્ટદેવ નમસ્કાર રૂપ ભાવમંગલ કરવું જોઈએ. તથા શ્રોતૃજનપ્રવૃત્તિ માટે સંબંધ, અભિધેય અને પ્રજન એ ત્રણને નિર્દેશ કરવો જોઈએ. તે આ પ્રમાણે વિદ્મવિનાશ માટે મંગલકલ્યાણકારી કાર્યમાં પ્રવૃત્તિ કરનારને પ્રાયઃ વિદત સંભવિત છે. પ્રસ્તુત શાસ્ત્રની રચના સ્વર્ગ અને મોક્ષનું કારણ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રાવકધર્મ-પચાશક હાવાથી કલ્યાણકારી છે. આથી આ શાસ્રરચનામાં વિઘ્ન આવવાના સભવ છે. શાસ્ત્રની રચનામાં વિઘ્ન આવે તે શાસ્ત્રકારની શક્તિ હણાઈ જાય. પણિામે રચવા ધારેલુ શાસ્ત્ર પૂરું ન થવ થી ઈષ્ટ (શાસ્ત્રનિર્માણુ રૂપ) પુરુષાર્થ પૂર્ણ ન થાય. આથી વિઘ્નના વિનાશ માટે મંગલ કરવુ' જોઇએ. કહ્યું છે કે,— बहुविग्घाई सेयाई तेण कयमंगलोवयारेहिं | सत्थे पयट्टयन्वं, विजाए महानिहीए व्व ॥ ગાથા-૧ : 3 ।। વિસેષા૦ ૨૨ ।। '' કલ્યાણકારી કાર્યો બહુ વિઘ્નવાળાં હાય છે. આથી શાસ્ત્રમાં વિદ્યા અને મહાનિધાનની જેમ મોંગલ અને (ઉપચાર=) ધર્માચરણપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. ” શિષ્યપ્રવૃત્તિ માટે મગલઃ પ્રશ્ન- ગ્રંથના પ્રારંભમાં વાચિક નમસ્કાર રૂપ મંગલ વાચના ઉલ્લેખ કર્યા વિના જ માનસિક નમસ્કાર, તપશ્ચર્યા આદિ અન્ય મંગલથી જ વિનેાના વિનાશ થઇ જવાથી ઇષ્ટકા ની સિદ્ધિ થઈ જશે. આથી ગ્રંથનુ` કદ વધારનારા વાચિક નમસ્કારની જરૂર નથી. ઉત્તર- વાત સત્ય છે. માનસિક નમસ્કાર આદિથી વિઘ્નવિનાશ થઈ શકતા હૈાવા છતાં જો ગ્રંથના પ્રાર‘ભમાં ઈષ્ટદેવનમસ્કારરૂપ મગલવાકયના ઉલ્લેખ ન કરવામાં આવે તે ફાઇક પ્રમાદી શિષ્ય ઈષ્ટદેવનમસ્કારરૂપ મંગળ કર્યો વિના જ ગ‘થનું અધ્યયન શ્રવણ વગેરે કરે, આથી તેને વિઘ્ન આવવાના Page #29 -------------------------------------------------------------------------- ________________ : ૪ : ૧ શ્રાવકધર્મપંચાશક ગાથા-૧ સંભવ હોવાથી તેની તે ગ્રંથમાં પ્રવૃત્તિ ન થાય. ગ્રંથમાં મંગલવાક્યને ઉલ્લેખ કરવાથી પ્રમાદી શિષ્ય પણ મંગલ વાક્યના પાઠપૂર્વક અધ્યયન આદિ કરે. એ મંગલવચનથી થયેલા દેવસંબંધી શુભ ભાવથી, વિદને દુર થવાથી શાસ્ત્રમાં નિર્વિન પ્રવૃત્તિ થાય છે. ગ્રંથના પ્રારંભમાં વાચિક નમસ્કાર કરવાથી બીજે લાભ એ થાય છે કે આ શાસ્ત્ર અમુક દેવે કહેલા આગમને અનુસરનારું છે માટે ઉપાદેય છે એવી બુદ્ધિ થાય છે. આથી શિષ્ય તેમાં પ્રવૃત્તિ કરે છે. આમ શિષ્ય પ્રવૃત્તિ માટે પણ ગ્રંથના પ્રારંભમાં મંગલવાક્યને ઉલેખ કરવાની જરૂર છે. કહ્યું છે કે – मंगलपुव्वपत्तो, पमत्तसीसोवि पारमिह जाइ । सत्थे विसेसणाणा, तु गोरवादिह पयट्टेजा ॥१॥ “ગ્રંથના પ્રારંભમાં મંગલવચનના ઉલ્લેખથી પ્રમાદી શિષ્ય પણ મંગલપૂર્વક પ્રવૃત્તિ કરીને શાસ્ત્રના પારને પામે છે, તથા વિશેષ પ્રકારના (આ શાસ્ત્ર અમુક દેવે કહેલા આગમને અનુસરનારું છે એવા) જ્ઞાનથી ગૌરવપૂર્વક શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે.” શિષ્ટાચારપાલન માટે મંગલપ્રશ્ન-પ્રારંભમાં મંગલવચનના ઉલેખ વિના પણ ઘણાં શા પૂર્ણ થયેલાં દેખાતાં હોવાથી અને તે શાસ્ત્રોમાં શ્રોતાઓની પ્રવૃત્તિ પણ દેખાતી હોવાથી મંગલ વિના પણ ચાલી શકે છે. આથી ગ્રંથનું કદ વધારનાર આ મંગલવચનની જરૂર નથી. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રાવકધર્મ-પચાશક ઉત્તર-તમારી વાત સત્ય છે. પણ શિષ્ટાચારના પાલન માટે મજંગલના ઉલ્લેખ જરૂરી છે. શિષ્ટપુરુષો ઇષ્ટકા માં પ્રવૃત્તિ કરે છે ત્યારે પ્રાયઃ ઈષ્ટદેવને નમસ્કાર કરીને કરે છે. આ આચાય ( શ્રીહરિભદ્રસૂરિ મહારાજ) પશુ શિષ્ટ છે, આથી શિષ્ટાચારના પાલન માટે મંગલવચન જરૂરી છે. કહ્યું છે કે,— ગાથા-૧ शिष्टाः शिष्टत्वमायान्ति, शिष्टमार्गानुपालनात् । સજીવના શિષ્ટત્ત્વ, તેવાં સુમનુવદ્યતે। ? ।। “ શિષ્ટપુરુષા શિષ્ટમાર્ગનું પાલન કરવાથી શિષ્ટપણાને પામે છે, શિષ્ટમાનું ઉદ્ઘઘન કરવાથી અશિષ્ટપણું પામે છે, ” સ્ત્રોતૃજનપ્રવૃત્તિ માટે સંબધ આદિ ત્રણ ' જેમ કઈ જાતના સબધ વિના દશ દાડમ' વગેરે વાકડ્યો ખેલે તા કોઇ પ્રવૃત્તિ ન કરે, સાંભળનાર તે વાકથ તરફ લક્ષ્ય ન આપે, તેમ જે ગ્રંથમાં કોઈ સબંધ ન ખતાવવામાં આવે તે ગ્રંથમાં બુદ્ધિમાન કોઈ પ્રવૃત્તિ ન કરે. એ રીતે જે ગ્રંથમાં અભિધેય (ગ્રંથમાં શું કહેવાનુ છે તે) ન જણાવ્યું હોય તે ગ્રંથમાં પણ બુદ્ધિમાન પુરુષા કાગડાના * દાંતની પરીક્ષાની જેમ પ્રવૃત્તિ ન કરે. * કાગડાને દાંત જ ન હેાવાથી તેની પરીક્ષા કાઇ કરતુ નથી. તેમ અભિધેય વિના આ ગ્રંથમાં શું છે તેનું જ્ઞાન ન હેાવાથી પ્રવ્રુત્તિ ન થાય. Page #31 -------------------------------------------------------------------------- ________________ : ૬ : ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૧ - તે રીતે જે ગ્રંથમાં પ્રયોજન (=ગ્રંથ રચનાનું કારણ) ન બતાવ્યું હોય તે ગ્રંથમાં પણ બુદ્ધિમાન પુરુષે કાંટાવાળી ડાળના મદનની જેમ પ્રવૃત્તિ ન કરે. શિષ્ટાચારપાલન માટે સંબંધ આદિ ત્રણ પ્રશ્ન – અસર્વજ્ઞ અને અવીતરાગ (રાગી) નાં વચન અસત્ય પણ હોય. એથી સંબંધ વગેરેના નિર્ણય વિના બુદ્ધિમાન પુરુષોની સંબંધ આદિથી પ્રવૃત્તિ ભલે ન થાય, પણ સંશયથી પણ પ્રવૃત્તિ થાય છે. જે ગ્રંથમાં સંબંધ આદિ ત્રણ ન હોય તે ગ્રંથમાં પણ સંશય થાય છે. અર્થાત્ આ ગ્રંથ સર્વજ્ઞ–વીતરાગ દેવના વચનને અનુસરનારો હશે ઈત્યાદિ સંશયથી ગ્રંથમાં પ્રવૃત્તિ થાય છે. એટલે સંબંધાદિને નિર્દેશ શ્રોતાઓની પ્રવૃત્તિમાં (એકાંતે) કારણ નથી. ઉત્તર - તમારી વાત સત્ય છે, તે પણ સંબંધાદિને નિદેશ નિરર્થક નથી. કારણ કે સંબંધાદિના નિર્દેશથી શિષ્ટાચારનું પાલન થાય છે. શાસ્ત્રકારે પ્રાયઃ સંબંધાદિના નિર્દેશ પૂર્વક શાસ્ત્રરચનાની પ્રવૃત્તિ કરે છે, એવું દેખાય છે. સર્વથા વચનપ્રામાણ્યને સ્વીકાર નહિ કરનારા બૌદ્ધોઝ પણ સંબંધાદિના નિદેશપૂર્વક શાસ્ત્રરચનાની પ્રવૃત્તિ કરે છે. આથી સંબંધાદિ ત્રણને નિદેશ શિષ્ટાચારના પાલન માટે છે. & કાંટાવાળી ડાળને મર્દનથી કોઈ લાભ ન થતા હોવાથી સમજુ તેમાં પ્રવૃત્તિ ન કરે. તેમ પ્રજનના નિદેશ વિના ગ્રંથના અધ્યયનાદિના આ લાભનું જ્ઞાન ન થવાથી પ્રવૃત્તિ ન થાય. ૪ બૌદ્ધો શબ્દને પ્રમાણ માનતા નથી. બૌદ્ધો શબ્દને કેમ પ્રમાણુ Page #32 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧ ૧ શ્રાવકધર્મ-પંચાશક અહીં રાધિકા ઘટ્ટમા=શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને એ પદેથી મંગલ કરવામાં આવ્યું છે. સારાપન્ન થોડું શ્રાવકધર્મને કહીશ એ પદેથી અભિધેય જણાવ્યું છે. તમામ = સંક્ષેપથી એ પદથી પ્રોજન જણાવ્યું છે. પૂર્વાચાર્યોએ શ્રાવકધર્મને જણાવનારા ગ્રંથની રચના કરી છે તે તમારે રચના કરવાની શી જરૂર છે આવા પ્રશ્નના ઉત્તર માટે અમારોસંક્ષેપથી એમ જણાવ્યું છે. પૂર્વાચાર્યોએ વિસ્તારથી કહ્યું છે. હું મંદબુદ્ધિવાળા જીના અનુગ્રહ માટે સંક્ષેપથી કહીશ. સંક્ષિપ્ત ગ્રંથનું પઠન આદિ સુખપૂર્વક અને જલદી થઈ શકે વગેરે કારણોથી શ્રોતાઓ વિસ્તૃત ગ્રંથને છેડીને આ ગ્રંથમાં પ્રવૃત્તિ કરે. મારાચંક ભાવાર્થથી (રહસ્યાર્થથી) ચુત એ પદથી પણ પ્રયોજન જણાવ્યું છે. વાચકવર્યશ્રી ઉમાસ્વાતિ મહારાજ વગેરેએ સંક્ષેપમાં સમ્યક્ત્વાદિ શ્રાવકધર્મ કહ્યો છે, તો તમારે કહેવાની શી જરૂર છે એ પ્રશ્નના ઉત્તર માટે માથરથરંગચં=ભાવાર્થ થી ચુક્ત એ પદ . પૂર્વાચાર્યોએ તે અતિચારે વગેરેના જે અર્થો બતાવ્યા છે તે ગંભીર–ગહન છે. તેમાંથી જે અર્થો મંદબુદ્ધિવાળા શિને મુશ્કેલીથી સમજાય તેવા છે તે અને ભાવાર્થ-તાત્પર્યાથે આમાં કહેવામાં આવશે. આથી પણ શ્રોતાઓ અન્ય (કઠીન) ગ્રંથને ત્યાગ કરીને આ ગ્રંથમાં પ્રવૃત્તિ કરશે. માનતા નથી વગેરે ચર્ચા સર્વસાધારણ ઉપયોગી ન હોવાથી અહીં (ટીપણમાં) કરી નથી. વિદ્વાનોએ દર્શન સમુરચય, રત્નાકર અવતારિકા વગેરે ગ્રંથોમાંથી તે ચર્ચા જોઈ લેવી. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રાવકધમ પચાશક સુન્ની પ-ગણધર પ્રણીત સૂત્રાના અનુસારે એ પદથી આ ગ્રંથમાં સ્વતંત્રપણે નહિં, કિન્તુ વીતરાગ-સજ્ઞ વચનના આધારે કહીશ એમ જણુાવ્યું છે. • પ્રત્યેાજનનુ વિશેષ વન— પ્રયાજન અનતર અને પરપર એમ બે પ્રકારે છે. એ અને પ્રકારના પ્રયાજનના કર્તા અને શ્રોતાની અપેક્ષાએ એ પ્રકાર છે. આથી પ્રત્યેાજનના કુલ ચાર ભેદ થાય. ૧ કર્તાનું અનંતર પ્રયાજન-શિષ્યાને સક્ષેપથી શ્રાવકધમ ના આય. ગાથા-૧ ૨ કર્તાનું પર પર પ્રત્યેાજન-પરીપકાર દ્વારા કર્મક્ષયથી મેા. ૩ શ્રોતાનું... અનંતર પ્રયેાજન-સહેલાઈથી શ્રાવકધમ ના મેધ. ૪ શ્રોતાનું પરપર પ્રચાજન–(ચારિત્ર આદિથી) મેાક્ષપ્રાપ્તિ આ હકીકત (મૂળગાથામાં) પ્રયાજન અને અભિધેયના નિર્દેશથી ગર્ભિત રીતે કહેવાઇ ગઇ છે. કારણ કે સાધુ પુરુષા (ધર્મ-મેાક્ષ) પુરુષાર્થ માં અનુપયેાગી વાત કહે નહિ, કહે તે તેમના સાધુપણામાં ખામી આવે. સંબંધઃ- શ્રોતાઓની પ્રવૃત્તિ માટે સબધ વગેરે જરૂરી છે. તા મૂળ ગાથામાં સંબંધ કેમ જણાવ્યેા નથી? ઉત્તરઃ- મૂળગાથામાં પ્રયેાજન જણાવ્યું છે. પ્રયાજન જણાવવા દ્વારા ગર્ભિત રીતે સાધ્ય-સાધન ભાવરૂપ સબંધ પણ જણાવ્યેા છે. તે આ પ્રમાણે:- આ ગ્રંથ સાધન છે. કારણ કે બીજા ક્રાઇ ઉપાયથી સક્ષેપથી શ્રાવકધમના મેધ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રાવકધર્મ —પચાશક ન થઈ શકે. આ ગ્રંથ સક્ષેપથી શ્રાવકધમ ના મેધ કરવાનું સાધન છે, માટે જ સક્ષેપથી શ્રાવકધમ ના એધ સાધ્ય છે. સાયસાધન ભાવરૂપ આ સંબધ મૂળગાથામાં સાક્ષાત્ ન કહ્યો હાવા છતાં પ્રત્યેાજનના નિર્દેશથી ગર્ભિત રીતે કહેવાઈ જ ગયા છે. કહ્યુ છે કેઃ -- ગાથા-૨ सम्बन्धः प्रोक्त एव स्यादेतस्यैतत्प्रयोजनम् । इत्युक्ते तेन नो वाच्यो भेदेनासौ प्रयोजनात् ॥ १ ॥ “ આનું આ પ્રયેાજન છે એમ કહેવાથી સંબધ કહેવાઈ જ ગયેા છે. આથી પ્રયાજનના નિર્દેશથી અલગ સંબધના નિર્દેશ નહિ કરવા જોઇએ. અર્થાત્ પ્રત્યેાજનના નિર્દેશમાં સંબધના નિર્દે શ આવી જતા હેાવાથી સ‘બધના જુદા નિર્દેશ કરવાની જરૂર નથી. ” (૧) શ્રાવકશબ્દના અઃ : ૯ परलोय हियं सम्मं, जो जिणवयणं सुणेइ उवउत्तो । अइतिव्वकम्मविगमा, सुकोसो सात्रगो एत्थ ॥२॥ પલાક માટે હિતકર જિનવચનને અતિતીવ્ર ક્રમના નાશ થવાથી 'ભરહિત ઉપયેાગપૂર્વક જે સાંભળે છે તે ઉત્કૃષ્ટ શ્રાવક છે. અહીં ‘ન =જે ’પદ્મથી એ જણાવ્યુ છે કે ઉક્ત રીતે જે ફાઇ જિનવચનને સાંભળે તે શ્રાવક છે. જેમ બ્રાહ્મણકુળમાં જ ઉત્પન્ન થયેલા બ્રાહ્મણ કહેવાય છે, તેમ અમુક કુળમાં જ ઉત્પન્ન થયેલે! શ્રાવક કહેવાય છે એવુ નથી. કારણ કે શ્રાવક Page #35 -------------------------------------------------------------------------- ________________ : ૧૦ : ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૨ પણાનું કારણ કુળ નથી, કિ, વિશિષ્ટ ક્રિયા (અહીં જણાવ્યા મુજબ જિનવચનશ્રવણની ક્રિયા) છે. આથી ઉક્ત રીતે જે કોઈ જિનવચનશ્રવણની ક્રિયા કરે તે શ્રાવક બની શકે છે. નિળયા=જિનવચનને એ પદથી એ સૂચિત કર્યું છે કે જિન સિવાય બીજાનાં વચનો પ્રામાણિક ન હોવાથી તેનાથી ધર્મ-મોક્ષરૂપ કાર્ય સિદ્ધ ન થતું હોવાથી સાંભળવાયેગ્ય નથી. પ્રશ્ન – જિનવચન પરલોકહિતકર જ છે આથી જિનવચનને સાંભળે એટલું જ ન કહેતાં પહેલેકહિતકર જિનવચનને સાંભળે એમ શા માટે કહ્યું ? - ઉત્તર – અપેક્ષાએ તિષશાસ્ત્ર વગેરે પણ પરલોકહિતકર છેતથા જિન સિવાય અન્ય દશનકારોનાં વચને પણ પલેકહિતકર છે. આથી જ કહ્યું છે કે जे जत्तिया अ हेऊ, भवस्स ते चेव तत्तिया मुक्खे । गणणाईया लोगा, दोण्हवि पुण्णा भवे तुल्ला । મનિ૧૪ જે અને જેટલા સંસારના હેતુઓ છે તે અને તેટલા જ મોક્ષના હેતુઓ છે. સંસાર અને મોક્ષ એ બંનેનાં કારણોથી અસંખ્યક સમાન રૂપે ભરેલા છે. અર્થાત્ સંસાર અને મોક્ષ એ બંનેનાં કારણે સમાન પણે અસંખ્ય છે.” જયોતિષશાસ્ત્ર વગેરે અને અન્ય દર્શનકારનાં વચને પરલોકહિતકર છે, પણ પરંપરાએ, સાક્ષાત નહિ. જ્યારે Page #36 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૧૧ : જિનવચન સાક્ષાત્ પરલોકહિતકર છે. આ ભેદ દર્શાવવા અહીં પરલેક-હિતકર જિનવચન એમ કહેવામાં આવ્યું છે. જિનવચન ઉપયોગપૂર્વક સાંભળવું જોઈએ. ઉપયોગ વિના સાંભળવાથી લાભ થતો નથી. આથી જ કહ્યું છે કેनिदा विगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहिं ।। મરિષદમાગપુષ્ય, વાર્દિ ૨૦૦૬ . ૪. “નિદ્રા અને વિકથાને ત્યાગ કરી, (ગુત્તહિં=)જિનવાણું– શ્રવણ સિવાયની ક્રિયાઓનો ત્યાગ કરી, અંજલિ જોડી, જિનવાણી શ્રવણમાં એકાગ્ર બનીને, ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાનપૂર્વક જિનવાણીનું શ્રવણ કરવું જોઈએ.” અતિ તીવ્ર કર્મને નાશ થયા વિના દંભ રહિત અને ઉપયોગપૂર્વક જિનવચન ન સાંભળી શકાય તે માટે અહીં “અતિ તીવ્ર કર્મને નાશ થવાથી” એમ કહ્યું છે. જો કે કેઈક અવસ્થામાં અભવ્ય પણ વ્યવહારથી દંભરહિત અને ઉપગપૂર્વક જિનવચન સાંભળે છે, પણ તેના અતિતીવ્ર કર્મને નાશ ન થયો હોવાથી તે ઉત્કૃષ્ઠ શ્રાવક ન કહેવાય. (૨) સમ્યફત્વનું સ્વરૂપ અને ફળઃ तत्तत्थसद्दहाणं, सम्मत्तमसम्गहो ण एयम्मि। मिच्छत्तखओवसमा, सुस्मूसाई उ होति दढं ॥३॥ સમ્યકત્વનું સ્વરૂપ:-જિનેક્ત જીવાદિ પદાર્થોની “આ આ પ્રમાણે જ છે” એવી શ્રદ્ધા સમ્યક્ત્વ છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ : ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૩ સમ્યક્ત્વનું ફળ:-સમ્યકત્વ હેય ત્યારે મિથ્યાત્વને દક્ષ પશમ હોવાથી અસગ્રહ-મિથ્યાઆગ્રહ હેત +નથી. સમ્યક્ત્વનું બીજુ ફળ-શુશ્રુષા (=ધર્મશાસ્ત્રશ્રવણની ઈચ્છા) વગેરે ગુણે વિશેષરૂપે હોય છે.* પ્રશ્ન – શુશ્રુષાદિ–ગુણે મિથ્યાત્વદશામાં હોય કે નહિ? ઉત્તર- હાય, પણ સામાન્યરૂપે હોય. જ્યારે સમ્યક્ત્વ અવસ્થામાં વિશેષરૂપે હોય છે. આથી જ અહીં “હૃ= વિશેષ રૂપે” એમ કહ્યું છે. પ્રશ્ન:- અમુક જીવમાં સમ્યક્ત્વ છે કે નહિ તેને નિર્ણય શી રીતે કરી શકાય? ઉત્તર- વિશેષરૂપે રહેલા શુશ્રષાદિ વગેરે ગુણેથી સમ્યકુત્વને નિર્ણય કરી શકાય. જે જીવમાં શુશ્રષા વગેરે ગુણવિશેષરૂપે દેખાય તે જીવમાં અવશ્ય સમ્યક્ત્વ હોય છે. આથી જ શુશ્રુષાદિ ગુણને સમ્યકત્વનું લિંગ (સમ્યકત્વને જણાવનાર) કહેવામાં આવે છે. પ્રશ્ન –જિનેક્તિ પદાર્થોની શ્રદ્ધા સમ્યક્ત્વ છે. શ્રદ્ધા એટલે આ આમ જ છે એવી રુચિ. રુચિ માનસિક અભિ * ક્ષયપશમના ઉપલક્ષણથી ઉપશમ અને ક્ષય પણ સમજવા. + અસદ્ગહ મિથ્યાત્વ કર્મના ઉદયથી થાય છે. સમ્યક્ત્વ અવસ્થામાં મિથ્યાત્વના ક્ષયે પશમાદિ હોવાથી ઉદય ન હોય. આથી અસંગ્રહ પણ ન હોય. ૪ શ્રાવકધર્મ વિધિપ્રકરણ-૬૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩ ૧ શ્રાવકધર્મ-પંચાશક લાષ (ઈચ્છા) છે. અપર્યાપ્ત અવસ્થામાં તથા સિદ્ધોમાં મન ન હોવાના કારણે કેઈ જાતને માનસિક અભિલાષા ન હોવાથી સમ્યકત્વ કેવી રીતે હોઈ શકે? જ્યારે આગમમાં અપર્યાપ્ત અવસ્થામાં અને સિદ્ધોમાં પણ સમ્યક્ત્વ હોય એમ કહ્યું છે. કારણ કે શાસ્ત્રોમાં સંસારી જીમાં સમ્યક્ત્વને ઉત્કૃષ્ટ કાળ (સાધિક) ૬૬ સાગરોપમ કહ્યો છે. એક ભવમાં આટલો કાળ ન ઘટી શકે. એકથી વધારે ભાવમાં આટલે કાળ ઘટે. જીવ સમ્યકત્વ સહિત બીજા ભવમાં જાય ત્યારે પ્રારંભમાં અંતમુહૂર્ત સુધી અપર્યાપ્ત જ હોય છે. આમ અપર્યાપ્ત અવસ્થામાં સમ્યક્રવ હોય તે જ સમ્યકુત્વને ઉક્ત કાળ ઘટી શકે છે. તથા સિદ્ધોમાં સમ્યકત્વને સાદિ-અનંત કાળ કહ્યો છે. આથી જિનેક્ત તત્તની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવામાં આગમનો વિરોધ આવે છે. ઉત્તર-આમાં આગમવિરોધ નથી. તે આ પ્રમાણે – તત્વાર્થ શ્રદ્ધા સમ્યક્ત્વનું કાર્ય છે. મિથ્યાત્વના ક્ષપશમાદિથી તે ચિરૂ૫ આત્મપરિણામ સમ્યક્ત્વ છે. કહ્યું છે કે;- તે ક્ષણે થતwત્તમચાણુચરसमवयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पन्नत्त “વિશુદ્ધ સમ્યક્ત્વમેહનીય કર્મના ઉદયથી, ઉપશમથી કે ક્ષયથી પ્રગટેલા અને શમ-સંવેગ આદિ લિંગથી જણાતા શુભ આત્મપરિણામને સમ્યક્ત્વ કહ્યું છે.” આ રીતે સમ્યક્ત્વ આત્મપરિણામ રૂપ હોવાથી મનરહિત સિદ્ધોમાં અને અપર્યાપ્ત અવસ્થામાં હોઈ શકે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ક ૧૪ :. ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૩ પ્રશ્નઃ-મિથ્યાત્વના સોપશમાદિથી થતા રુચિરૂપ આત્મપરિણામ સમ્યક્ત્વ છે તે અહીં તવાર્થની શ્રદ્ધાને સમ્યકૃત્વ કેમ કહેવામાં આવ્યું છે ? ઉત્તર અહીં કાર્યમાં કારણને ઉપચાર કરીને તવાર્થશ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. સમ્યકત્વ એટલે કે રુચિરૂપ આત્મપરિણામ હોય ત્યારે જ તવાર્થ શ્રદ્ધા હોય. એટલે તત્વાર્થ શ્રદ્ધા હોય ત્યારે સમ્યક્ત્વ એટલે કે મિથ્યાત્વના ક્ષયોપશમાદિથી થતો રુચિરૂપ આત્મપરિણામ અવશ્ય હોય છે. આથી જેનામાં તત્ત્વાર્થ શ્રદ્ધા હોય તેનામાં અવશ્ય સમ્યક્ત્વ હોય એ બતાવવા અહીં “કાર્યમાં કારણનો ઉપચાર” કરીને તવાઈશ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવામાં આવેલ છે. પ્રશ્ન – અસદગ્રહ મિથ્યાત્વના ઉદયથી થતો હોવાથી અને સમ્યક્ત્વ હોય ત્યારે મિથ્યાત્વને ઉદય ન હોવાથી સમ્યક્ત્વ હોય ત્યારે અસદુગ્રહ ન હોય એ યુક્ત છે, પણ શુશ્રુષા વગેરે ગુણે જ્ઞાન અને ચારિત્રના અંશરૂપ હોવાથી જ્ઞાનાવરણય, ચારિત્રમોહ, અને વિયતરાય કર્મના ક્ષેપશામથી થતા હોવાથી માત્ર સમ્યક્ત્વની વિદ્યમાનતામાં કેવી રીતે હોઈ શકે ? ઉત્તર- સમ્યકત્વનું કારણ મિથ્યાત્વને ક્ષયપશમ છે. જ્યારે મિથ્યાત્વને ક્ષચોપશમ થાય છે ત્યારે તેની સાથે જ્ઞાનાવરણ અને અનંતાનુબંધી કષાયરૂપ ચારિત્રમોહ આદિ કર્મોને ક્ષપશમ પણ અવશ્ય થાય છે. એ ક્ષયોપશમથી શુશ્રુષાદિ ગુણે પ્રગટે છે. આથી સમ્યક્ત્વ હોય ત્યારે શુશ્ર Page #40 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૧૫ : ષાદિ ગુણે પણ અવશ્ય હોય એમ કહેવામાં વાંધો નથી. જેમ કેવલજ્ઞાન કેવલજ્ઞાનાવરણના ક્ષયથી થતું હોવા છતાં કષાયનો ક્ષય થતાં અવશ્ય જ્ઞાનાવરણનો ક્ષય થતો હોવાથી કષાયક્ષય થતાં કેવલજ્ઞાન થાય છે એમ કહેવાય છે. કહ્યું છે કે–વઝિયના સ્ટમ નગ્નસ્થ રહેવા જણાવ્યા “ કષાયક્ષય વિના કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. ” તેમ શુશ્રષાદિ ગુણે જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમથી થતા હોવા છતાં સમ્યક્ત્વ પ્રગટે ત્યારે અવશ્ય જ્ઞાનાવરણીય આદિ કર્મનો ક્ષયોપશમ થતું હોવાથી સમ્યકત્વ હોય ત્યારે શ્રષાદિગુણે હોય છે એમ કહી શકાય. અથવા જેમ સમ્યકવ મિથ્યાત્વના ક્ષયોપશમથી થતું હોવાથી “મિથ્યાત્વનો ઉદય હોય ત્યારે સમ્યક્ત્વ ન હાય” એમ કહેવું જોઈએ, એના બદલે મિથ્યાત્વને ઉદય હોય ત્યારે અનંતાનુબંધી કષાયને ઉદય અવશ્ય હોવાથી “અનંતાનુબંધી કષાયરૂપ ચારિત્રમોહનો ઉદય હોય ત્યારે સમ્યક્ત્વ ન હોય” એમ કહેવાય છે. કહ્યું છે કે – पढमिल्लुयाण उदए, णियमा +संजोयणाकसायाणं । સક્ષદલામ, મવદ્વિષાવિ ન હૃતિ વિશેષા. ૧૨૨૬ પ્રથમ પ્રકારના સંજન (=અનંતાનુબંધી) કષાયનો જ વિ. મ. ૧૨૮૦ માનિ. ૨૦૪ + कर्मणा, तत्फलभूतसंसारेण वा सह संयोजयन्तोति संयोસના હર્ષલ્વે ઘાતા ! Page #41 -------------------------------------------------------------------------- ________________ : ૧૬ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા૩ = ઉદય હોય ત્યારે તે જ ભાવમાં મેક્ષે જનારા પણ જીવ અવશ્ય સમ્યગ્દર્શન પામતા નથી.” તેમ સમ્યકત્વ હોય ત્યારે શુશ્રુષાદિગુણો હોય છે એમ કહી શકાય. પ્રશ્ન - અહીં સમ્યકત્વ હોય ત્યારે શુશ્રુષાદિગુણે હોય છે એમ કહ્યું છે. તે ગુણેમાં દેવ-ગુરુની વૈયાવચ્ચના નિયમને પણ સમાવેશ છે. હવે પ્રશ્ન થાય છે કે વૈયાવચ્ચને નિયમ તપન ભેદ હોવાથી ચારિત્રના અંશરૂપ છે. ચારિત્રનો અંશ પાંચમા ગુણસ્થાને હોય છે. સમ્યક્ત્વની હાજરીમાં આ ગુણ અવશ્ય હોવાથી સમ્યક્ત્વવાળા બધા જ જીવોને પાંચમું ગુણસ્થાન આવશે એથી ચેાથું ગુણસ્થાન જ નહિ રહે. અર્થાત્ કેવળ સમ્યકત્વવાળે જીવ પણ દેશવિરત કહેવાશે. - ઉત્તર- વૈયાવચ્ચ નિયમ રૂપ ચારિત્ર અતિઅહ૫ પ્રમા માં હોવાથી અહીં તેની ચારિત્રરૂપે વિવક્ષા કરી નથી. જેમ સંમૂર્ણિમ (અસંજ્ઞી) જીવોમાં સંજ્ઞા હોવા છતાં અતિશય અ૯પપ્રમાણમાં લેવાથી તે અસંજ્ઞી જ કહેવાય છે. વિશેષ સંજ્ઞા હોય તેવા જ જીવને સંજ્ઞી કહેવાય છે. તે જ રીતે અહીં જેને મહાવ્રત કે અણુવ્રત આદિ વિશેષ ચારિત્ર હોય તેને જ વિરત કહેવાય છે. વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે જેની પાસે માત્ર એક રૂપિયા હોય તે ધનવાન કહેવાતો નથી. તેમ વૈયાવચ્ચના નિયમરૂપ ચારિત્રવાળો ચારિત્રી ન કહેવાય. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રાવકધમ —પચાશક પ્રશ્ન:- અહીં સમ્યક્ત્વ હોય ત્યારે શુશ્રુષા વગેરે ગુણે અવશ્ય હાય એમ કહ્યુ છે. પણ ત યુક્ત નથી, કારણ કે ઉપશાંતમાહ વગેરે જીવામાં સમ્યક્ત્વ હાવા છતાં શુશ્રુષા વગેરે ગુણા હાતા નથી, કારણ કે તે મહાત્માઓનુ` અંતઃકરણુ સવ વિકલ્પેાર્થી ( =વિચારણા, ચિંતા, ઈચ્છા વગેરે માનસિક વિક`ાથી ) રહિત હોય છે, જ્યારે શુષાદિણા વિકલ્પરૂપ છે. ગાથા-૪ ઉત્તરઃ- ઉપશાંતમાહ આદિ જીવામાં સાક્ષાત્ શુશ્રષાદ્રિ ગુણા હાતા નથી, કારણ કે તેઓ કૃતકૃત્ય બની ગયા છે, પણ લરૂપે હોય છે. અર્થાત્ શુશ્રુષાદ્દિનુ ફળ માહની શાંતિ વગેરે છે, તે ફળ તેઓમાં છે. આથી રૂપે શુશ્રૂષાદિ ગુણે। તેમનામાં રહેલા છે. આ પ્રશ્નનું ખીજી રીતે સમાધાન આ પ્રમાણે છે:-અહીં શ્રાવકધમ ના અધિકાર છે. આથી શ્રાવક અવસ્થામાં રહેલા જીવાને સમ્યક્ત્વ હોય ત્યારે પ્રગટતા શુશ્રષાદિ ગુણેા વિક્ષિત છે. આથી ઉપર્યુક્ત દાખ નહિ આવે. (૩) શુશ્રાદિ ગુણાઃ— : ૧૭ : सुस्म धम्मराओ, गुरुदेवाणं जहासमाहीए । वेयावच्चे जियमो, वयपडिवत्तीह भयणा उ ॥४॥ સમ્યક્ત્વ હોય ત્યારે ધર્મશાસ્રશ્રવણની ઈચ્છા, ચારિત્રધર્મ ઉપર રાગ તથા ગુરુ અને દેવની વૈયાવચ્ચના થા– Page #43 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ : ૧ શ્રાવધ—પંચાશક ગાથા-૪ શક્તિ નિયમ એ ત્રણ ગુણો હોય છે, પણ અણુવ્રત વગેરે તેને સ્વીકાર હોય કે ન પણ હોય.૪ સમ્યગ્દષ્ટિને જિનવાણ શ્રવણને રાગ સાધનું અવય કારણ છે. અર્થાત્ સમ્યગ્દષ્ટિને જિનવાણુશ્રવણના રાગથી (જિનવાણી શ્રવણ આદિ દ્વારા) અવશ્ય સદ્દબોધ થાય છે. સરચષ્ટિને જિનવાણીશ્રવણનો રાગ કે હોય તે અંગે કહ્યું છે કે – ., यूनो वैदग्ध्यवतः, कान्तायुक्तस्य कामिनोऽपि दृढम् । વિશ્રવાઃ-fધો ધંધૃત રાઃ+ ૨ | યુવાન, ચતુર, પ્રિયપ્રિયાયુક્ત, અતિશયકામી પુરુષ જે રાગથી આનંદથી દેવતાઈ સંગીત સાંભળે તેનાથી પણ અધિક રાગ સમ્યગ્દષ્ટિને ધર્મશ્રવણમાં હેય.” કર્મના દેષથી ચારિત્રને સ્વીકાર ન કરી શકવા છતાં, જંગલમાં ભટકીને થાકી ગયેલા અને અતિશય ભૂખ્યા બનેલા દરિદ્ર બ્રાહ્મણને ઘેર જમવામાં જે રાગ-ઈચ્છા હોય, તેનાથી પણ અતિશય વિશેષ રાગ-ઈચ્છા સમ્યગ્દષ્ટિને ચારિત્ર ધર્મ માં હોય. પ્રશ્ન - ગુરુથી દેવ મહાન છે. આથી મૂળગાથામાં બાજુકદેવ ગુરુની”એમ દેવશબ્દ ગુરુશબ્દની પહેલા લખ જોઈએ, એના બદલે “મુજેવા ગુરુ અને દેવ” એમ ગુરુશબ્દ પહેલાં લખ્યું અને દેવશબ્દ પછી લખે તેનું શું કારણ? ૪ શ્રાવક ધર્મવિધિ પ્રકરણ ૬૮ + પંચા. પ-પ, ડ. ૧૧-૩, ગબિંદુ ૨૫૩ થી ૨૬૨. Page #44 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૧૯ ઉત્તર- અપેક્ષાએ દેવથી ગુરુ અધિક પૂજ્ય છે. કારણ કે સુગુરુના ઉપદેશ વિના સર્વજ્ઞ દેવનું જ્ઞાન થતું નથી. આથી અહીં દેવશદની પહેલાં ગુરુશખ લખ્યો છે. ગુરુ-દેવની વૈયાવચન નિયમ એટલે ગુરુ-દેવની વયાવચ્ચે મારે અવશ્ય કરવી એ નિર્ણયાત્મક હાર્દિકભાવ. અહીં શુશ્રષાદિ ત્રણમાં યથાત્તર કારણ-કાર્યભાવ છે. અર્થાત્ શુશ્રષાનું કાર્ય ધર્મરાગ છે. ધર્મરાગનું કાર્ય ગુરુદેવની વૈયાવચ્ચને નિયમ છે. આથી જેમ જેમ શુશ્રષાવધે તેમ તેમ ધર્મરાગ વધે. જેમ જેમ ધમૅરાગ વધે તેમ તેમ ગુરુદેવની વિયાવચ્ચના નિયમમાં વધારો થાય (૪) સમ્યક્ત્વની હાજરીમાં તેની ભજનાનું કારણ – जं सा अहिगयराओ, कम्मखओवसमओ ण य तओऽवि। होइ परिणाममेया, लहुंति तम्हा इहं भयणा ॥ ५ ॥ સમ્યકત્વ હોય ત્યારે વ્રતને સ્વીકાર હોય કે ન પણ હોય. કારણ કે વ્રતનો સ્વીકાર ચારિત્રમેહના ક્ષપશમથી થાય છે. સમ્યકત્વની પ્રાપ્તિ દર્શનમોહના સોપશમથી થાય છે. દર્શનમોહને લાપશમ થયા પછી દુઃ) તુરત ચારિત્રમોહને પણ ક્ષપશમ થાય જ એ નિયમ નથી. આથી સમ્યક્ત્વ હોય ત્યારે વ્રતને સ્વીકાર હોય કે ન પણ હોય. દર્શનમોહને ક્ષયપશમ થયા પછી જ્યાં સુધી આ ચારિત્રમોહને ક્ષોપશમ ન થાય ત્યાં સુધી એકલું સમ્યકત્વ જ હોય, જ્યારે ચારિત્રમોહને પશમ થાય ત્યારે સમ્યકત્વ અને ચારિત્ર અને હાય. .. - Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રાવકધમ—પચાશક પ્રશ્ન:-- દશનમાહના ક્ષયેાપશમ પછી તુરત ચારિત્રમાઢના ક્ષયાશમ કેમ થતા નથી ? : ૨૦ : ઉત્તર:- ( પરમમેવા=) દશનમાહના ક્ષયાપશમ માટે જે પરિણામ જોઇએ તેના કરતા ચારિત્રમાહના ક્ષયા પશુમ માટે વિશેષ પરિણામ જોઇએ. આથી જ્યારે વિશેષ પરિણામ થાય ત્યારે ચારિત્રમાહના ક્ષયાપશમ થાય, (૫) કેટલી કરિસ્થતિ ઘટે ત્યારે વ્રતપ્રાપ્તિ થાય તેના નિયમઃ— सम्मा पलियपृहुत्ते - वगए कम्माणभावओ होंति । वयपभितीणि भवण्णव - तरंडतुल्लाणि णियमेण ॥ ६ ॥ સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી આયુષ્ય સિવાય માહનીય આર્દિ સાત ક્રર્માની બેથી નવ પશ્ર્ચાપમ જેટલી સ્થિતિ ઘટે ત્યારે સ'સારસાગર તરવા નાવ સમાન અણુવ્રતા વગેરે અવશ્ય ભાવથી હાય છે.- આ વિશે કહ્યું છે કે~ सम्मत्तमि उ लद्धे, पलिय पुहुत्तेण सावओो होज्जा | અચ્છોવસમવયાળ, સારસંવંતા લૈંતિ ॥ ૨૨૨ વિજ્ઞા૦ ગાથા; “સમ્યકૃત્વની પ્રાપ્તિ વખતે રહેલી (અ ́તઃકાડા કાર્ડિ) કમસ્થિતિમાંથી એથી નવ પડ્યેાપમ જેટલી કમસ્થિતિનેા ક્ષય થાય ત્યારે દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરાપમ જેટલી કમસ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કમસ્થિતિ * શ્રાવકધર્મ વિધિપ્રકરણ-૭૦ - શ્રાવકધર્મ વિધિપ્રકરણુ-૭૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ ગાયા ક ૧ શ્રાવકમાઁ પચાશક ૨૧: ઘટે છે ત્યારે ઉપશમશ્રેણિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સખ્યાતા સાગરાપમની સ્થિતિ ઘટે છે ત્યારે ક્ષેપક શ્રેણિની પ્રાપ્તિ થાય છે. "" - પ્રશ્નઃ- એથી નવ પત્યેાપમ વગેરે કમસ્થિતિ ક્રમશઃ જ ઘટે કે જલદી પણ ઘટે ? ઉત્તર:– અને રીતે ઘટે છે, કોઈ જીવની ક્રમશઃ તેટલી સ્થિતિ ઘટે તેા કાઈ જીવની વીૉલ્લાસથી વિશેષ પરિણામ પ્રગટે તે। જલદી પણ ઘટી જાય. કહ્યું છે કે— ' एवं अपरिवडिए, सम्मत्ते देव - मणुयजम्मे । अण्णयर सेटिवज्जं, एगभवेणं वा सव्वाई || १२२३ विशेषा० • સમ્યક્ત્વ ટકી રહે તેા દેવ-મનુષ્યભવમાં ઉત્પત્તિ થાય છે. દેવ-મનુષ્યભવમાં ઉત્પન્ન થતા તે જીવને બીજા ખીજા મનુષ્યભવમાં દેશિવરતિ આદિના લાભ થાય. અર્થાત્ મનુચભવમાં સમ્યકૃત્વ પામેલા જીવ દેવલાકના ભવ કરીને મનુષ્યભવમાં દેશિવરતિ પામે, પછી દેવલાકના ભવ કરીને મનુષ્ય લવમાં સવિરતિ પામે. આમ ક્રમશઃ અન્ય અન્ય મનુષ્યભવમાં દેશિવરતિ આર્દિ પામે અથવા એકજ ભવમાં * ક્રમશઃ અને જલદી એમ બંને રીતે સ્થિતિ ઘટતી હૈાવા છતાં મોટા ભાગના જીવાની કર્મસ્થિતિ ક્રમશઃ ઘટે છે, બહુ જ ઓછા વાની જલદી ઘટે છે. આથી સામાન્યથી સમ્યક્ત્વપ્રાપ્તિ અને દેશવિરતિ– પ્રાપ્તિના અંતરકાલ મેથી નવ પટ્યાપમ છે. ઉ. ૨. ગા. ૨૩ની ટીકા. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧ર ક ૧ શ્રાવકધમ—પચાશક એ શ્રેણિમાંથી કાઇ એક શ્રેણિ સિવાય× દેશવિરતિ આદિ ત્રણે પામે. ” ગાથા-દ પ્રશ્નઃ જ્યારે સમ્યક્ત્વયુક્ત જીવ નવ પચેપમથી અધિક સ્થિતિવાળા દેવલાકમાં ઉત્પન્ન થાય ત્યારે દેવનુ આયુષ્ય પૂરું થાય એ પહેલા જ એથી નવ પડ્યેાપમ જેટલી * સ્થિતિ ઘટી જવાથી ધ્રુવને દેશિવરતિની પ્રાપ્તિના પ્રસ’ગ આવે, જ્યારે દેવાને વિરતિ ન હાય. ઉત્તરઃ ભવસ્વભાવથી જ દેવા જેટલી કમસ્થિતિ ખપાવે છે તેટલી જ નવી ખાંધે છે. આથી દેવામાં દેશેાન કાયાકોટિ સાગરાપમથી આછી સ્થિતિ ન થતી હેાવાથી દેશિવરતિની પ્રાપ્તિના પ્રસંગ આવતા નથી, સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી દેશવિરતિ આદિની પ્રાપ્તિ માટે અહીં જણાવેલ કમસ્થિતિના હ્રાસના નિયમ ભાવથી વૈશિવરતિ ખાદિ માટે છે, આથી જ મૂળગાથામાં માવો= ભાવથી એમ જણાવ્યુ છે. દ્રવ્યથી દેશવિરતિ આદિ તેટલી સ્થિતિ ઘડ્યા વિના પણ હોઇ શકે છે. કહ્યુ` છે કેसव्वजियाणं जम्हा, सुत्ते गेविज्जगेसु उववाओ । भणिओ जिणेहि सो न य, लिंगं मोतुं जओ भणियं ।। १०३८ || जं दंसणवावण्णा लिंगगहणं करिति सामने | तेसि पिय उववाओ, उक्कोसो जाव गेविज्जा ॥ ૨૦૨ || વિશેષા॰ || × સૈદ્ધાંતિક મતે એકભવમાં બે શ્રેણિ ન હેાય. * દેવના ઉપલક્ષણથી નરક આદિ વિષે પણ આ સમાધાન સમજવું Page #48 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૨૩ : પ્રજ્ઞાપના વગેરે શાસ્ત્રોમાં વ્યવહારરાશિમાં આવેલા સર્વ જીવેની નવે વેયકમાં ઉત્પત્તિ જણાવી છે. જિનેક્ત સાધુવેશના સ્વીકાર વિના નવ રૈવેયકમાં ઉત્પત્તિ ન થાય. (૧૦૩૮) કારણ કે આગમજ્ઞ પૂર્વાચાર્યોએ કહ્યું છે કે, જેઓ સાધુપણામાં રહીને સાધુપણાનું પાલન કરતા નથી, કિન્તુ માત્ર બાહ્ય વેશ ધારણ કરે છે તે સમ્યક્ત્વથી પતિત થયેલા નિદ્વવ વગેરે પણ ઉત્કૃષ્ટથી નવ ઝવેયક સુધી ઉત્પન્ન થાય છે.” (૧૯૩૯) જે બેથી નવ પલ્યોપમ વગેરે સ્થિતિ ઘટી ગઈ છે તે ભાવથી જ દેશવિરતિ આદિ પામે, અને ભાવથી દેશવિરતિ આદિની પ્રાપ્તિ અનંતીવાર થાય નહિ. જયારે ઉક્ત પાઠના આધારે અનંતીવાર દેશવિરતિ આદિની પ્રાપ્તિ થઈ છે. આથી અનંતીવાર થયેલી દેશવિરતિ આદિની પ્રાપ્તિ દ્રવ્યથી હતી એ સિદ્ધ થાય છે. એટલે સ્થિતિહાસને નિયમ દ્રવ્યથી દેશવિરતિ આદિ માટે નથી કિંતુ ભાવથી દેશવિરતિ આદિ માટે છે. (૬) તેને નિર્દેશ – पंच उ अणुव्बयाई, थूलगपाणवहविरमणाईणि । .. उत्तरगुणा तु अन्ने, दिसिव्वयाई इमेसि तु ॥७॥ સ્થૂલ પ્રાણવધવિરમણ વગેરે પાંચ અણુવ્રત છે. તે અણુવ્રતના બીજા દિગ્વિરતિ વગેરે સાત ઉત્તર ગુણે છે. * શ્રાવકધર્મવિધિપ્રકરણ-૭ર Page #49 -------------------------------------------------------------------------- ________________ : ૨૪ ૧ શ્રાવકધમ–પંચાશક ગાથા-૭ C બધા જ તીર્થકરોના શાસનમાં અણુવ્રત પાંચ હોય છે. જેમ પહેલા-છેલા અને ૨૨ જિનેશ્વરના શાસનમાં અનુક્રમે પાંચ અને ચાર મહાવત હોય છે, તેમ અણુવ્રતો માટે ભેદ નથી. કારણ કે જ્ઞાતા સૂત્રમાં “શિલક રાજાએ તેમનાથ ભગવાનના શિષ્ય પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રત રૂપ શ્રાવકધર્મને સ્વીકાર કર્યો” એવો પાઠ છે. - અણુશબ્દને અથ – અણુ એટલે નાનું. નાનાં તો તે આવત. મહાવ્રતોની અપેક્ષાએ શ્રાવકના વ્રતે નાનાં છે. અથવા નાનાનાં વ્રતો તે અણુવ્રતો. સાધુની અપેક્ષાએ શ્રાવક માને છે. અથવા અણુ એટલે (અનુ-) પછી. પછી અપાતા વ્રતે તે અણુવ્રતે. ધર્મ લેવા આવેલાને પ્રથમ મહાવતે સમજાવવા, જે તે મહાવતે ન લઈ શકે તે પછી અણુવ્રત સમજાવવા, એવો શાસ્ત્રવિધિ છે. કહ્યું છે કેગgષમક્ષમ ગુજતિ તદ્દે સાદુi= “સાધુધર્મનો સ્વીકાર કરવા અસમર્થને સાધુ શ્રાવકધર્મની દેશના આપે તે પણ યોગ્ય છે.” આમ મહાવતે પછી શ્રાવકના વ્રતો અપાતા ' હોવાથી અણુવ્રત છે. સ્થલ પ્રાણવધ વિરમણ શબ્દમાં આવેલા સ્કૂલ શબ્દને અથ– છો સ્થૂલ અને સૂક્ષમ એમ બે પ્રકારે છે. જેને મિથ્યાદષ્ટિએ પણ જીવ તરીકે માને તે સ્થૂલ. જેને સમ્યગ્દષ્ટિ આત્મા * ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવત હોવા છતાં અપેક્ષાએ સાતેય વ્રતોનો શિક્ષાવત તરીકે નિર્દેશ કર્યો છે. . Page #50 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૨૫ : ઓ જ જીવ તરીકે માને તે સૂક્ષમ. બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિદ્રિય, અને પદ્રિય જીવો સ્થૂલ છે. કારણ કે મિથ્યાદષ્ટિએ પણ પ્રાયઃ તેમને જીવ તરીકે માને છે. એકંકિય સૂક્ષમ છે. કારણ કે પ્રાયઃ સમ્યગ્દષ્ટિ જીવો જ તેમને જીવ તરીકે માને છે. મૂલગુણ-ઉત્તરગુણુ - પાંચ અણુવ્રત શ્રાવકધર્મરૂપ વૃક્ષના મૂળિયા સમાન હોવાથી મૂલગુણ કહેવાય છે. બીજાં સાત વ્રતો અણુવ્રતની પુષ્ટિ-વૃદ્ધિ કરે છે. આથી તે શ્રાવક ધર્મરૂપ મહાન વૃક્ષના શાખા-પ્રશાખા તુલ્ય હોવાથી ઉત્તર ગુણ કહેવાય છે. (૭) પહેલા અણુવ્રતનું સ્વરૂપઃ थूलगपाणवहस्सा, विरई दुविहो य सो वहो होइ । संकप्पारंभेहिं, वज्जइ संकप्पओ विहिणा ॥ ८ ॥ વિધિપૂર્વક સ્કૂલપ્રાણીઓના વધની વિરતિ એ ( સ્કૂલ પ્રાણાતિપાત વિરમણરૂપ) પહેલું અણુવ્રત છે. સંકલ્પ અને આરંભ એમ બે પ્રકારે વધ થાય છે. સ્થૂલ પ્રાણવધ વિ તિને સ્વીકાર કરનાર શ્રાવક સંક૯પથી પ્રાણવધને ત્યાગ સંકલ્પ એટલે મારવાની બુદ્ધિ. આરંભ એટલે જેમાં જીવહિંસા થાય તેવી ખેતી, રસેઈ આદિની ક્રિયા. આ બેમાંથી શ્રાવક સંકલ્પથી હિંસાનો ત્યાગ કરી શકે છે. ઃ શ્રાવક પ્રજ્ઞાપ્ત–૧૦૭, શ્રાવકધર્મવિધિપ્રકરણ-૭૮ Page #51 -------------------------------------------------------------------------- ________________ : ૨૬ ઃ ૧ શ્રાવકધમ —પચાશક પશુ આરભના નિયમ ન કરી શકે. કારણ કે ગૃહસ્થાવસ્થામાં ખેતી, રસાઇ આદિ ક્રિયાને ત્યાગ અશકય છે. (૮) પ્રાવધ વિરતિના સ્વીકારની વિધિઃ गुरुमूले सुयधम्मो, संविग्गो इत्तरं व इयरं वा । वज्जित तओ, सम्मं वज्जेइ इमे य अइयारे ||९|| ગુરુ પાસે જેણે ધમ સાંભળ્યેા છે એવા સવિગ્ન શ્રાવક ઘેાડા ટાઈમ સુધી કે જીવનપર્યં ́ત પ્રાણવધનું પ્રત્યાખ્યાન કરે, તથા નીચેની ગાથામાં કહેવાશે તે પાંચ અતિચારાના ભાવશુદ્ધિથી ત્યાગ કરે. સભ્યજ્ઞાન અને ક્રિયાથી યુક્ત હાય તથા ધર્મશાસ્ત્રના અર્થાના સાચા ઉપદેશ આપે તે ગુરુ છે, કહ્યુ` છે કે— धर्मज्ञो धर्मकर्ता च सदा धर्मपरायणः । सवेभ्यो धर्मशास्त्रार्थ - देशको गुरुरुच्यते ॥ १॥ ગાથા-૯ “ ધર્મ ને જાણનાર, ધર્મને આચરનાર, સદા ધર્મમાં તત્પર અને જીવાને ધર્મશાસ્ત્રના અર્થના (સાચેા) ઉપદેશ આપનાર ગુરુ કહેવાય છે. અથવા . wagtatam जो जेण सुद्धधम्मे, निओजिओ संजएण गिहिणा वा । सो चेव तस्स भण्णति, धम्मगुरू धम्मदाणाओ ।। २ ।। * શ્રાવકધર્મ વિધિપ્રકરણ-૭૯ સાધુએ કે ગૃહસ્થે, જેણે જેને શુદ્ધધર્મ માં જોડવો હાય તે જ તેના ધર્માંદાતા હેાવાથી ધર્મગુરુ કહેવાય છે. "7 Page #52 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૨૭ : અહીં “ગુરુ પાસે જેણે ધર્મ સાંભળ્યા છે એ શ્રાવક એમ કહીને ત્રણ બાબતો જણાવી છે. તે આ પ્રમાણે -- (૧) ધર્મ ગુરુ પાસે સાંભળ જોઈએ. કારણ કે બીજા પાસે સાંભળવાથી વિપરીત બંધ થવાનો સંભવ છે. (૨) ધર્મ– શ્રવણ વિના જીવાદિ તને બાધ ન થવાથી વ્રતસ્વીકાર બરોબર થતું નથી. घुछे, "जस्स नो इमं उधगयं भवइ इमे जोवा इमे अजीवा इमे तसा इमे थावरा तस्स नो सुपञ्चवायं भवति, दुपञ्चक्खायं भवति, से दुपञ्चक्खाइ मोसं भासं भासति, नो सञ्च भासं મારા ત્તિ જેને આ જીવે છે, આ જીવે નથી, આ ત્રસ જીવે છે, આ સ્થાવર જીવે છે, એવું જ્ઞાન નથી તેનું આ પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન નથી, કિંતુ દુપ્રત્યાખ્યાન છે. દુપ્રત્યાખ્યાન કરનાર તે અસત્ય બોલે છે, સાચું બોલતો નથી.” (૩) જેણે ગુરુ વિના જાતે જ શાસ્ત્રો વાંચ્યા હોય તેને પણ વ્રતસ્વીકારને નિષેધ છે. જાતે શાસ્ત્ર વાંચ્યા હોય તેને શાસ્ત્રોના અર્થોનું બરાબર જ્ઞાન ન થવાથી સમ્યક્રપ્રવૃત્તિ થઈ શકતી નથી. કહ્યું છે કે – न हि भवति निर्विगोपकमनुपासितगुरुकुलस्य विज्ञानम् । प्रकटितपश्चाद्भागं पश्यत नृत्यं मयूरस्य ॥ १ ॥ જેણે ગુરુની ઉપાસના કરવા પૂર્વક ગુરુ પાસેથી શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું નથી તેનું જ્ઞાન રક્ષણ કરનારું થતું નથી. મયૂરનું નૃત્ય જુઓ, મયૂર નૃત્ય કરે ત્યારે તેને પાછળ ગુહાભાગ ખુલ્લો થઈ જાય છે. જેમ નૃત્યકળાથી અજ્ઞાત Page #53 -------------------------------------------------------------------------- ________________ : ૨૮ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૯ મયૂરનું નૃત્ય તેના ગુહ્ય ભાગનું રક્ષણ કરનારું બનતું નથી, તેમ ગુરુ વિના જાતે શાસ્ત્રો વાંચી લેનારનું જ્ઞાન આત્માનું રક્ષણ કરનારું બનતું નથી.” " સંવિગ્ન એટલે મોક્ષસુખને અભિલાષી. ગુરુ પાસે ધર્મ સાંભળવાથી જ સાચા મોક્ષાભિલાષી બની શકાય છે. આથી જેણે ગુરુ પાસે ધર્મનું શ્રવણ કર્યું નથી અને મોક્ષસુખને અભિલાષી નથી તેને વ્રતસ્વકાર મોક્ષ માટે ન થાય. અતિચાર એટલે વ્રતની મલિનતા. પ્રશ્ન – અતિચારો સર્વવિરતિમાં જ હોય. કારણ કે શાસ્ત્રમાં સંજવલન કષાયના ઉદયથી અતિચારે કાા છે. કહ્યું છે કે – सव्वे वि य अइयारा, संजलणाणं तु उदयो होति । मूलुच्छेज्ज पुण होइ बारसण्हं कसायाणं । आ. नि ११२॥ સઘળા અતિચારો સંજવલન કષાયના ઉદયથી થાય છે. બાર કષાયોના ઉદયથી મૂળથી નાશ થાય છે.” આથી દેશવિરતિમાં અતિચારો ન હોય. યુક્તિથી પણ આ વાત ઘટે છે. તે આ પ્રમાણે - મોટા શરીરમાં ચાંદી વગેરે રોગો હેય, કુંથુઆ વગેરેના નાના શરીરમાં નહિ. તેવી રીતે દેશવિરતિનાં વ્રત અનેક અપવાદોથી અતિશય નાનાં છે. અતિચારો ચાંદી વગેરેના રેગે સમાન છે. એથી અતિચાર દેશવિરતિમાં ન હોય. અતિચાર એટલે દેશથી=અંશથી ભંગ. અણુવ્રત સ્વયં મહાવ્રતના અતિશય નાના દેશ-અંશ Page #54 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯ ૧ શ્રાવકધમ —પચાશક રૂપ હાવાથી તેના અ‘શથી ભ‘ગ એટલે સપૂર્ણ નાશ. જેમ કે કુથુઆનું શરીર. કું થુઆનુ શરીર એટલુ નાનુ` છે કે એના પાંખ વગેરેથી આંશિક ભંગ ન થાય, કિંતુ સ`પૂર્ણ નાશ જ થાય. મહાવ્રતામાં અતિચારા હોય. કારણ કે તે માટાં છે. જેમ હાથીનુ શરીર માટુ.. હાવાથી તેમાં ચાંદી વગેરે રાગ હાય છે તેમ મહાવ્રતા માટાં હોવાથી ચાંદી વગેરેના રાગ રૂપ અતિચાર હાય છે. : ૨૯ : ઉત્તર:- તમારું કહેવુ" સાચું નથી. કારણ કે શાસ્ત્રોમાં અણુવ્રતાના અતિચારા સંપૂણું ભંગથી અલગ રૂપે સ'મત છે. કહ્યુ` છે કે जारिसओ जइभेओ, जह जायड़ जह य तत्थ दोसगुणा । जयणा जह अइयारा, भंगो तह भावणा या ॥ १ ॥ ( પાઁચાશક અવચૂર્ણિ, નવપદ પ્રકરણ, ) << આ દ્વાર ગાથા છે. તેમાં સમ્યક્ત્વ આદિ પદાર્થોના વિશેષ એષ માટે વિચારવાનાં નવ દ્વારા (–પ્રકાર) અતાવ્યા છે. તે આ પ્રમાણે (૧) સ્વરૂપ:-સમ્યક્ત્વાદિ ગુણ્ણાનું સ્વરૂપ, (૨) ભેદઃ-સમ્યક્ત્વાદિના પ્રકાશ. (૩) ઉત્પત્તિઃ- સમ્યક્ત્વાદિ કેવી રીતે પ્રગટે છે. (૪) દોષ:-સમ્યક્ત્વાદિના અભાવમાં થતા દાષા. (૫) ગુણઃ- સમ્યક્ત્વાદિની પ્રાપ્તિથી થતા લાલા. (૬) જયણાઃ- સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ થયા પછી તેની રક્ષા આદિ માટે તેતે ગુણનાં વિાધી કાર્યોં ન થાય તેની કાળજી, (૭)અતિચારઃ-વ્રતના આંશિક પાલન અને આંશિક ભંગ રૂપ અતિચાર. (૮) ભ‘ગઃ-સમ્યક્ત્વાદિ ગુણૢાના સર્વથા નાશ કેવી Page #55 -------------------------------------------------------------------------- ________________ : ૩૦ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા૯ રીતે થાય. (૯) ભાવના –સમ્યક્ત્વાદિ ગુણોની વિશુદ્ધિ આદિ માટે તે તે ગુણ સંબંધી શુભ ભાવના, આ ગાથામાં વ્રતના સર્વથા ભંગથી અતિચારો અલગ જણાવ્યા છે. આ ગાથા પૂર્વાન્તર્ગત છે એમ મહાપુરુષોએ કહ્યું હોવાથી પ્રમાણભૂત છે. તથા પૂર્વ સાક્ષીગાથા આપીને બધા અતિચારે સંવલન કષાયના ઉદયથી થાય છે એમ જે કહ્યું તે સત્ય છે, પણ તે ગાથા સર્વવિરતિની અપેક્ષાએ છે, દેશવિરતિની અપેક્ષાએ નહિ. સર્વવિરતિમાં સઘળા અતિચારો સંજવલન કષાયના ઉદયથી થાય છે. પૂર્વોક્ત “ fષ ચમચાર” ઈત્યાદિ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે.– “સંજવલન કષાયના ઉદયથી સર્વવિરતિમાં અતિચારો લાગે છે. બીજા કષાચના ઉદયથી સર્વવિરતિને મૂળથી ભંગ થાય છે.” આ અર્થથી દેશવિરતિના અતિચારેનો અભાવ થતો નથી. અથવા આ ગાથાના ઉત્તરાર્ધને અર્થ આ પ્રમાણે છે:ત્રીજા કષાયોના ઉદયથી સર્વવિરતિને, બીજા કષાયોના ઉદયથી દેશવિરતિને અને પહેલા કષાયાના ઉદયથી સમ્યક્ત્વનો મૂળથી ભંગ થાય છે. આ અર્થથી પણ દેશવિરતિના અતિચારને અભાવ થતો નથી. કષાયોને ઉદય વિચિત્ર છે. આથી તે તે કષાયનો ઉદય તે તે ગુણની પ્રાપ્તિમાં પ્રતિબંધક (રોકનાર) બનતા નથી, પણ તે તે ગુણમાં અતિચારો લગાડે છે. જેમકે સંજવલન કષાયને ઉદય. સંજવલન કષાયનો ઉદય સર્વવિરતિ ગુણની Page #56 -------------------------------------------------------------------------- ________________ માયા-લ : ૩૧ : ૧ શ્રાવકધમ —પચાશક પ્રાપ્તિમાં પ્રતિબંધક બનતા નથી, પણ તેમાં અતિચાર કરાવે છે. એટલે જેમ સજ્વલન કષાયાના ઉદ્ભય હાય ત્યારે સવિરતિગુણુને લાભ થાય છે અને અતિચારા લાગે છે, તેમ પ્રત્યાખ્યાનાવરણના ઉદય હેાય ત્યારે દેશિવરતિના લાભ થાય છે અને તેમાં અતિચારા લાગે છે, અને તેમ અપ્રત્યાખ્યાન કષાયના ઉદય હાય ત્યારે સમ્યક્ત્વગુણના લાભ થાય છે અને તેમાં અતિચારા લાગે છે. આમ દેશવિતિમાં અતિચારાના અભાવ થતા નથી. બીજાઓ કહે છે કે સમ્યક્ત્વ અને દેશિવરતિમાં અતિચારા અનુક્રમે પહેલા અને બીજા કષાયાના ઉદયથી થાય છે. એ એ કષાયેાના ઉદ્ભય વિચિત્ર છે. આથી તે સૌથી અને દેશથી વિરાધનાનું કારણ બને છે. કુથુઆનું દૃષ્ટાંત પણ અસ`ગત છે. કારણ કે ખીજા દૃષ્ટાંતથી તેના ખાધ થઈ જાય છે. તે આ પ્રમાણે:હાથીના શરીરથી મનુષ્યનુ' શરીર ઘણુ' નાનું છે છતાં તેમાં ચાંદી વગેરે રાગેા હાય છે. અનતાનુધી આદિ ૧૨ કષાયાને આગમમાં સધાતી કહ્યા હોવાથી તેમના ઉયથી સમ્યક્ત્વાદિના ભગ જ થાય એમ જે કહેવાય છે તે અયુક્ત છે. સર્વવિરતિની અપેક્ષાએ જ ૧૨ કષાયાને સઘાતી કહ્યા છે. આમ દેશવિરતિમાં જ અતિચારા સબવે છે. (૯) પ્રથમવ્રતના અતિચારોઃ— बंधवहं छविच्छेयं, अइभारं भत्तपाणवोच्छेयं । कोहाइदूसियमणो, गोमलुयाईण णो कुणइ ॥ १० ॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ : ૩૨ : ૧ શ્રાવકધમ–પંચાશક ગાથા-૧૦ - -- -- ---- - - સ્થૂલ પ્રાણિવધનો ત્યાગ કરનાર શ્રાવક કેધ, લોભ આદિ દુષ્ટ ભાવથી બંધ, વધ, છવિચ્છેદ, અતિભાર અને ભક્ત પાનવિચ્છેદ કરતો નથી. બંધ એટલે દોરડા આદિથી બાંધવું. વધ એટલે ચાબુક આદિથી મારવું. છવિચછેદ એટલે શરીરના હાથ વગેરે અંગોને છેદ કરવા=અંગોને કાપવા. અતિભાર એટલે પશુ વગેરે પાસે તેની શક્તિથી અધિક ભાર ઉપડાવ. ભક્તપાનવિચ્છેદ એટલે આહાર-પાણી ન આપવાં કે સમયસર ન આપવાં. - કૈધ, લોભ આદિ દુષ્ટભાવથી બંધ આદિ કરવાથી અતિચાર લાગે છે. પણ પુત્રાદિના અવિનય, રેગ આદિ અનર્થો દૂર કરવાના શુભ આશયથી બંધ આદિ કરવામાં આવે તે અતિચાર લાગે નહિ. અર્થાત્ નિરપેક્ષણે, એટલે કે પ્રાણુનાશની દરકાર વિના નિર્દયપણે, બંધ આદિ કરવાથી અતિચાર લાગે છે, પણ સાપેક્ષપણે, એટલે કે દયાર્દ હદયથી, બંધ આદિ કરવાથી અતિચાર ન લાગે. બંધ - આવશ્યકચૂણિમાં જણાવેલ બંધ સંબંધી વિધિ આ પ્રમાણે છે.- બેપના કે ચાર૫ગા પ્રાણીઓને બંધ સકારણ અને નિષ્કારણ એમ બે પ્રકારે છે. તેમાં નિષ્કારણુ બંધ કર ચોગ્ય નથી. સકારણ બંધ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે છે. નિર્દય બનીને અતિશય મજબૂત બાંધવામાં આવે તે નિરપેક્ષબંધ. આગ વગેરેના પ્રસંગે છોડી શકાય કે છેદી શકાય તેવી રીતે દેરીની ગાંઠ આદિથી બાંધવું તે સાપેક્ષાબંધ. ચેપગે પ્રાણીના બંધની હકીકત કહી. Page #58 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૩૩ બે પગા (મનુષ્ય) પ્રાણીના બંધની હકીકત પણ એ પ્રમાણે જાણવી. અર્થાત્ દાસ-દાસી, ચેર, ભણવામાં પ્રમાદી પુત્ર વગેરેને જે બાંધવાની જરૂર પડે તો તે ચાલી શકે–ખસી શકે કે અવસરે છૂટી શકે તે રીતે (ઢીલા બંધનથી) બાંધવું કે જેથી આગ વગેરેના પ્રસંગે તેનું મૃત્યુ ન થાય. શ્રાવકે બાંધ્યા વિના જ રાખી શકાય તેવા જ બે પગ અને પગા પ્રાણી રાખવા જોઈએ. વધઃ- વધમાં પણ બંધની જેમ જાણવું. તેમાં નિરપેક્ષ વધ એટલે નિર્દયપણે મારવું. સાપેક્ષ વધ અંગે એ વિધિ છે કે શ્રાવકે ભીતપર્ષદ બનવું જોઈએ. જેથી પુત્રાદિ પરિવાર અવિનય વગેરે ન કરે અને મારવાનો પ્રસંગ જ ન આવે. છતાં કેઈ અવિનય વગેરે કરે એથી મરવાનો પ્રસંગ આવે તે મર્મ સ્થાને છેડીને લાત કે દોરીથી એક કે બે વાર મારવું. છવિદા- છવિ છેદ અંગે પણ બંધની જેમ જાણવું. નિયપણે હાથ, પગ, કાન, નાક વગેરેને છેદ કરવું એ નિરપેક્ષ છવિ છેદ છે. શરીરમાં થયેલ ગુમડું, ઘા-ચાંદી વગે. રેને કાપી નાખવું કે બાળી નાખવું વગેરે સાપેક્ષ છવિ છેદ છે. અતિભાર:- શ્રાવકે પશુ આદિ ઉપર તે ન ઉપાડી શકે તેટલો ભાર ન મૂક જોઈએ. શ્રાવકે પ્રણ ઉપર ભાર ઊંચકાવીને આજીવિકા ચાલે તે ધંધે બંધ કરવું જોઈએ. તેમ ન બની શકે તે મનુષ્ય પાસે તે સ્વયં ઊંચકી શકે WWW.jainelibrary.org Page #59 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ : ૧ શ્રાવધર્મ–પંચાશક ગાથા-૧૦ અને નીચે ઉતારી શકે તેટલો જ ભાર ઊંચકાવવું જોઈએ. પશુ પાસે ઉચિતભારથી કંઈક ઓછો ભાર ઉપડાવ જોઈએ. હળ, ગાડા વગેરેમાં જોડેલા પશુઓને સમયસર છોડી દેવા જોઈએ. ભકાપાનવિચ્છેદ- આહારપાણને વિચ્છેદ કોઈને ન કરવું જોઈએ. અન્યથા અતિશય ભૂખથી મૃત્યુ થાય. ભક્ત પાનવિરછેદના પણ સકારણ નિષ્કારણ વગેરે પ્રકારે બંધની જેમ જાણવા. રોગના વિનાશ માટે ભક્ત પાનને વિરછેદ સાપેક્ષ છે. અપરાધ કરનારને “આજે તને આહાર આદિ નહિ આપું” એમ કહેવું. (પણ સમય થતાં આહારપાણ આપવા.) શાંતિ નિમિત્તે ઉપવાસ કરાવો. વિશેષ શું કહેવું? ટુંકમાં ભાવ એ છે કે- વ્રતમાં અતિચાર ન લાગે તેમ કાળજીથી વર્તવું. પ્રશ્ન- વ્રતમાં પ્રાણુનાશનું પ્રત્યાખ્યાન હોવાથી અતિ ચારમાં જણાવેલ બંધ આદિ કરવાથી દોષ ન લાગે. કારણ કે તેનાથી પ્રત્યાખ્યાન અખંડ રહે છે. હવે જે એમ કહે. વામાં આવે કે પ્રાણનાશના પ્રત્યાખ્યાન સાથે બંધ વગેરેનું પણ પ્રત્યાખ્યાન થઈ જાય છે તે બંધ આદિ કરવાથી વ્રતભંગ જ થાય. કારણ કે પ્રત્યાખ્યાન ખંડિત થાય છે. તથા વ્રતની ચોક્કસ સંખ્યા પણ ન રહે. કારણ કે દરેક વ્રતમાં પાંચ પાંચ અતિચારો વધી જાય. આથી બંધ વગેરે અતિચાર રૂપ નથી. ઉત્તર -- વ્રત લેનાર પ્રાણુનાશનું જ પ્રત્યાખ્યાન કર્યું છે, બંધ આદિનું નહિ, એ વાત સત્ય છે. પણ પરમાર્થથી Page #60 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦ ૧ શ્રાવકધમ—પચાશક : ૩૫ : પ્રાણુનાશનું પ્રત્યાખ્યાન કરવાથી અધ આદિત્તુ' પ્રત્યાખ્યાન થઈ જાય છે. કારણ કે અધઆદિ પ્રાણવિનાશનુ' કારણ છે. ( કાર્યના પ્રત્યાખ્યાનમાં કારણનુ પ્રત્યાખ્યાન આવી જાય છે. ) પ્રશ્ન:- તા પછી અંધ આદિથી વ્રતભ′ગ કેમ ન થાય ? ઉત્તર:- વ્રત અતવૃત્તિથી અને મહિવૃત્તિથી એમ એ પ્રકારે છે. તેમાં જ્યારે મારી નાખવાની બુદ્ધિન હેાવા છતાં ક્રોધ આદિ આવેશથી મરી ન જાય તેની દરકાર રાખ્યા વિના અધ આદિ કરે ત્યારે મૃત્યુ ન થવા છતાં યાહીન બની જવાના કારણે વિરતિ નિરપેક્ષ બની જવાથી અતવુંત્તિથી વ્રતના ભગ છે, પણ મૃત્યુ ન થવાથી અહિવૃત્તિથી વ્રતનુ પાલન છે. આમ આંશિક વ્રતપાલન અને આંશિક વ્રતભ‘ગ થવાથી અતિચારના વ્યવહાર થાય છે. કહ્યુ` છે કેन मारयामीतिकृतव्रतस्य, विनैव मृत्युं क इहातिचार: ? | निगद्यते यः कुपितेा वधादीन, करोत्यसौ स्यान्नियमानपेक्षः ॥ १ ॥ मृत्योरभावान्नियमोऽस्ति तस्य, कोपाद् दयाहीनतया तु भग्नः । देशस्य भङ्गादनुपालनाच्च पूज्या अतीचारमुदाहरन्ति ||२|| પ્રશ્ન “મારે પ્રાણુનાશ ન કરવા એવા નિયમ લેનારને મૃત્યુ વિના જ (માત્ર ખધ, વધ આદિથી) અતિચાર કેવી રીતે લાગે ? (નિનયતે=) ઉત્તર:- જે ગુસ્સે થઈને વધ વગેરે કરે છે તે વ્રતથી નિરપેક્ષ છે. આવી રીતે વધાદિ કરવામાં મૃત્યુ ન થવાથી નિયમ રહે છે, કાપથી દયાહીન બની જવાથી પરમાથ થી Page #61 -------------------------------------------------------------------------- ________________ : ૩૯ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૧૧ નિયમનો ભંગ થાય છે. પૂજ્ય પુરુષો વ્રતના એક દેશના ભંગને અને એકદેશના પાલનને અતિચાર કહે છે.” - વ્રતોની ચોક્કસ સંખ્યા નહિ રહે એમ જે પૂર્વે કહ્યું હતું તે પણ યુક્ત નથી. કારણ કે વિશુદ્ધ રીતે હિંસાદિની વિરતિ થાય, અર્થાત્ નિરતિચારપણે વ્રતનું પાલન થાય, ત્યારે બંધાદિ ન હોય. બંધ આદિના નિદેશના ઉપલક્ષણથી મંત્ર-તંત્ર વગેરે બીજા પણ અતિચારો આ પ્રમાણે સમજી લેવા. (૧૦) બીજ વ્રતનું સ્વરૂપ – थूलमुसावायरस य, विरई सो पंचहा समासेणं । कण्णागोभोमालिय-णासहरणकूडसक्खिज्जे ॥११॥ અસત્યના સંક્ષેપથી કન્યા-અસત્ય, ગાય-અસત્ય, ભૂમિઅસત્ય, ન્યાસ-અપહરણ અને ફૂટસાક્ષી એ પાંચ પ્રકાર છે. આ પાંચ અસત્યને ત્યાગ એ સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત છે. - (૧) કન્યા-અસત્ય - ખંડિતશીલવાની કન્યાને અખંડિત શીલવાળી અને અખંડિત શીલવાળી કન્યાને ખંડિત શીલવાળી કહેવી વગેરે કન્યાસંબંધી અસત્ય બોલવું. કન્યા અસત્યના ઉપલક્ષણથી બે પગવાળા સર્વ પ્રાણી સંબંધી અસત્યનો પણ ત્યાગ થઈ જાય છે. (૨) ગાય-અસત્ય – ઘણું દૂધ આપતી ગાયને અલ્પ દૂધ આપનારી અને ઓછું દૂધ આપતી ગાયને ઘણું દૂધ Page #62 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧ ૧ શ્રાવકધર્મ-પંચાશક ૩૭ : અ પનારી કહેવી વગેરે ગાય અસત્ય છે. ગાય અસત્યના ઉપલક્ષણથી ચારપગવાળા સર્વપ્રાણી સંબંધી અસત્યને પણ ત્યાગ થઈ જાય છે. () ભૂમિ- અસત્ય – પિતાની જમીનને પારકી કહેવી પરની જમીનને પિતાની કહેવી વગેરે ભૂમિ અસત્ય છે. ભૂમિ અસત્યના ઉપલક્ષણથી પગ વિનાનાં સર્વ દ્રવ્યો સંબંધી અસત્યને પણ ત્યાગ થઈ જાય છે. પ્રશ્ન- કન્યાઅસત્યથી બે પગવાળા પ્રાણી સંબંધી, ગાયઅસત્યથી ચાર પગવાળા પ્રાણી સંબંધી, અને ભૂમિઅસત્યથી પગ વિનાના દ્રવ્ય સંબંધી અસત્યને ત્યાગ થાય છે તે બે પગવાળા પ્રાણી, ચારપગવાળા પ્રાણી અને પગ વિનાના કાવ્યસંબંધી અસત્યનો ત્યાગ એમ ન કહેતાં અgક્રમે કન્યા, ગાય, અને ભૂમિસંબંધી અસત્યનો ત્યાગ એમ કેમ કહ્યું ? ઉત્તર- કન્યા અસત્ય વગેરે ત્રણ અસત્ય લેકમાં અતિ નિદિત હોવાથી ઘણા પ્રસિદ્ધ બની ગયા છે. આથી અહીં એ ત્રણનો સાક્ષાત્ નિર્દેશ કર્યો છે. (૪) ન્યાસ-અપહરણુ - ન્યાસ એટલે મૂકવું, બીજાએ વિશ્વાસથી મૂકેલી ધન વગેરે વસ્તુનું અપહરણ કરવું. એટલે કે નથી આપી વગેરે અસત્ય બેલીને તે વસ્તુ પાછી ન આપવી. આમાં પારકી વસ્તુ પાછી ન આપવી-લઈ લેવી એ ચારી છે. તેમાં જે જુઠું બોલવામાં આવે તે અસત્ય છે. આમાં ચોરી અને અસત્ય બંને હાવાથી આને જુદે ઉલ્લેખ કર્યો છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૯ ૩૮ : ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૧૨ (૫) ફટસાક્ષી:- ફૂટ એટલે જુ. કૂટસાક્ષી એટલે બેટીસાક્ષી. કેટ આદિમાં બેટી સાક્ષી પૂરવી એ ફૂટસાક્ષી છે. આ અસત્યમાં બીજાના પાપને પુષ્ટિ મળતી હોવાથી આને જુદે ઉલ્લેખ કર્યો છે. (૧૧) બીજા અણુવ્રતના અતિચારે: इह सहसभक्खाणं, सहसा य सदारमंतमेयं च । मोसोवएसयं कूडलेहकरणं च वज्जेइ ॥ १२ ॥ છે. સ્કૂલમૃષાવાદ વિરમણ વ્રતમાં સહસા-અભ્યાખ્યાન, રહસ્ય- અત્યાખ્યાન, સ્વદારમંત્રભેદ, અસત્ય-ઉપદેશ, ફૂટલેખ એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. (૧) સહસા-અભ્યાખ્યાન - સહસા એટલે વિચાર્યા વિના. અભ્યાખ્યાન એટલે અવિદ્યમાન દેષોનો આરોપ મૂકે. વિચાર્યા વિના બે આરોપ મૂકવે એ સહસાઅભ્યાખ્યાન છે. જેમકે- વિચાર્યા વિના કોઈને તું ચાર છે, તે અમુક ચોરી કરી છે વગેરે કહેવું. (૨) રહસ્ય-અભ્યાખ્યાન - રહસ્ય એટલે એકાંતમાં થયેલ. અભ્યાખ્યાન અટલે કહેવું. એકાંતમાં બનેલું કહેવું તે રહસ્ય-અત્યાખ્યાન. કેઈને એકાંતમાં મસલત કરતા જોઈને કે સાંભળીને બીજાને કહે કે આ લોકે અમુક અમુક રાજય વિરુદ્ધ વગેરે મસલત કરે છે. (૩) સ્વદારમંત્રભેદા- દાર એટલે સ્ત્રી મંત્ર એટલે ગુપ્ત વાત. ભેદ એટલે પ્રકાશન કરવું. પોતાની પત્નીએ મારી વાત બીજા પાસે નહિ જાય એવા વિશ્વાસથી કરેલી ગુપ્ત Page #64 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૩૯ : વાત બીજાને કહેવી એ સ્વદારમંત્રભેદ છે. પત્નીના ઉપલક્ષ થી મિત્ર આદિ માટે પણ તેમ સમજવું. અર્થાત્ કોઈપણ વ્યક્તિએ મારી વાત બીજા પાસે નહિ જાય એવા વિશ્વાસથી કરેલી ગુપ્તવાત બીજાને કહેવી તે સવદારમંત્રભેદ છે. (૪) અસત્ય ઉપદેશ - બીજાને જુઠું બોલવાની સલાહ આપવી. (૫) ફેટલેખ – ખોટું લખવું. પ્રશ્ન:- પહેલા બે અતિચારમાં પેટે આરોપ હોવાથી તે બેમાં અર્થની દષ્ટિએ કોઈ ભેદ નથી. ઉત્તર – બીજા અતિચારમાં એકાંતમાં કરેલી મંત્રણ સંબંધી વિચાર કરીને સંભવિત દેષ કહેવામાં આવે છે. જ્યારે પહેલા અતિચારમાં વિચાર્યા વિના જ બેટે આરોપ મૂકવામાં આવે છે. પ્રશ્ન – અભ્યાખ્યાન ખાટા દોષો બોલવા રૂપ હોવાથી મૃષાવાદ વિરમણ વ્રતથી તેને ત્યાગ થઈ જાય છે. આથી અભ્યાખ્યાનથી વ્રતને ભંગ જ થાય, અતિચાર નહિ. ઉત્તર- અભ્યાખ્યાનથી પરને આઘાત થાય છે. પરને આઘાત પહોંચાડનારું (અભ્યાખ્યાનનું) વચન અનુપયોગ આદિથી કહે તે માનસિક સંક્લેશ ન લેવાથી વ્રતસાપેક્ષ હેવાથી વ્રતને ભંગ ન થાય પણ આઘાતનું કારણ હેવાથી વ્રતભંગ થાય. આમ ભંગાભ ગરૂપ હોવાથી અતિચાર ગણાય. પણ જે તેવું વચન ઈરાદાપૂર્વક તીવ્રસંક્લેશથી કહે તે વ્રતભંગ જ થાય. કારણ કે તે વ્રતનિરપેક્ષ છે. કહ્યું છે કે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રાવકધ—પચાશક ગાથા-૧૨ } सहसभक्खाणाई, जाणतो जड़ करेज्ज तो भंगो । जइ पुणनाभोगाईद्दितो तो होह अइयारो ॥ १ ॥ : ૪૦ : “ સહેસા અભ્યાખ્યાન વગેરે જો જાણીને કરે તે વ્રતભંગ થાય, પણ જો અનુપયેગ આદિથી કરે તે અતિચાર લાગે.” સ્વદારમત્રભેદમાં ખીજાએ જેવી વાત કહી છે તેવી જ વાત કહેવાથી સત્ય હૈાવા છતાં જેની ગુપ્ત વાત કરી હાય તેનું' લજજા આદિથી મૃત્યુ વગેરે થવાના સ ́ભવ હાવાથી પરમાર્થથી તે અસત્ય છે. આથી સ્વદારમત્રભેદ ભગાભગ રૂપ હાવાથી અતિચાર છે. મારે બીજાને જુઠ્ઠું ન મેલાવવું' એમ વ્રત લેવામાં કે હું હું નહિ ખાવું અને ખીજાને જુદું નહિ એલાવુ એમ વ્રત લેવામાં અસત્ય ઉપદેશથી વ્રતના ભગ જ થાય તથા હું હું નહિ મેલું એમ વ્રત લેવામાં અસત્ય ઉપદેશથી ન વ્રતભંગ થાય અને ન તે અતિચાર લાગે. આમ અને રીતે નિયમ લેવામાં અસત્ય ઉપદેશ અતિચાર રૂપ નથી. છતાં મારે જીટુ' ન ખેલાવવુ' એવું વ્રત લેનારને સહસા અને અનુપચેગથી કે અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારથી ખીજાને જીઠું ખેલવાની સલાહ કે સૂચન આપવામાં અસત્ય ઉપદેશ રૂપ અતિચાર લાગે, અથવા વ્રતભ`ગની બીકથી જુઠું' એટલ વાની સલાહ સીધી રીતે ન આપે, પણ અમુકે અમુક પ્રસંગે અમુક કહ્યુ હતુ. વગે૨ે રીતે બીજાની વાત કહેવા દ્વારા આડકતરી રીતે જીટુ' ખેલવાની સલાહ આપે. આમાં વ્રતસાપેક્ષ Page #66 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૩–૧૪ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૪૧ : હેવાથી અભંગ અને બીજાને અસત્યમાં પ્રવર્તાવવાથી વ્રતભંગ થવાથી અતિચાર લાગે છે. મારે કાયાથી અસત્ય બોલવું નહિ એવું વ્રત લેનારને કે મારે કાયાથી અસત્ય બોલવું નહિ અને બીજા પાસે બેલાવવું નહિ એવું વ્રત લેનારને કૂટલેખથી વ્રતનો ભંગ જ થાય. મારે જુઠું બોલાવવું નહિ એવું વ્રત લેનારને કૂટલેથી ન વ્રતભંગ થાય, ન તે અતિચાર લાગે, આમ ફૂટલેખ અતિચાર રૂપ ન હોવા છતાં, સહસા આદિથી કે અતિક્રમ આદિથી ફૂટલેખ કરવામાં અતિચાર લાગે. અથવા કોઈ મંદબુદ્ધિ જીવ મારે જુઠું બોલવાનું પ્રત્યાખ્યાન છે, જ્યારે આ તે લખાણ છે એવું વિચારીને કૂટલેખ કરે તે વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર ગણાય. (૧૨) ત્રીજા અણુવ્રતનું સ્વરૂપઃ थूलादत्तादाणे, विरई तं दुविहमो विणिट्टि । सञ्चित्ताचित्तेसु, लवणहिरण्णाइवत्थुगयं ॥ १३ ॥ લેકવ્યવહારમાં ચોરી ગણાય તેવી સ્થૂલ ચારીને ત્યાગ તે ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત છે. ચેરીના સચિત્ત વસ્તુ સંબંધી અને અચિત્ત વસ્તુ સંબંધી એમ બે પ્રકાર છે. મીઠા આદિની ચોરી સચિત્ત સંબંધી ચોરી છે. સુવર્ણ આદિની ચેરી અચિત્ત વસ્તુ સંબંધી છે. (૧૩) ત્રીજા અણુવ્રતના અતિચારે वज्जइ इह तेणाहड-तकरजोगं विरुद्धरज्जं च । कूडतुलकूडमाणं, तप्पडिरूवं च ववहारं ॥ १४ ॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ ઃ ૪૨ : ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૧૪ શ્રાવક ત્રીજા અણુવ્રતમાં તેનાહત, તસ્કરપ્રોગ, વિરુદ્ધ રાજ્યાતિક્રમ, ફૂટતુલકૂટમાન અને ત—તિરૂપ વ્યવહાર એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. (૧) તેનાહૂત - સ્તન એટલે ચાર. આહત એટલે ચોરી લાવેલું. ચોરોએ ચોરી લાવેલી વસ્તુ તે તેનાહત અતિચાર છે. ચારે ચરી લાવેલી વસ્તુને લેભથી છૂપી રીતે વેચાતી લેનાર એર કહેવાય છે. કહ્યું છે કે– चौरश्चौरापको मंत्री, भेदज्ञः काणकक्रयी । મા સ્થાન, ગૌ સવિઘા મૃતઃ શા “ચોરી કરનાર, બીજા પાસે ચોરી કરાવનાર, ચેરીની સલાહ-સૂચન આપવા આદિથી ચેરીની મંત્રણ કરનાર, ચારી લાવેલી વસ્તુ વેચાતી લેનાર ને ભેજન આપનાર, ચારને સ્થાન આપનાર એમ સાત પ્રકારના ચાર છે.” આથી ચોરે ચોરી લાવેલી વસ્તુ વેચાતી લેવાથી પરમાથેથી ચોરી કરી હોવાથી વ્રતભંગ થાય, પણ હું તે વેપાર જ કરું છું, ચોરી કરતો નથી, આવી બુદ્ધિથી વ્રતસાપેક્ષ હેવાથી વ્રતને ભંગ નથી, આમ ચોરી લાવેલી વસ્તુ વેચાતી લેવામાં દેશથી ભંગ અને દેશથી અભંગ રૂપ તેના હત અતિચાર લાગે. (૨) તકરમાગ:- તસ્કર એટલે ચાર, પ્રચંગ એટલે પ્રેરણ. ચેરને ચેરી કરવાની પ્રેરણા કરવી તે તસ્કરપ્રયોગ. હું ચારી નહિં કરુ, અને બીજા પાસે નહિ કરાવું એવું વ્રત Page #68 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૪૩ : લેનારને નેતપ્રયોગથી વ્રતભંગ જ થાય. છતાં (કાઈ મંદબુદ્ધિ જીવ) તમે હમણાં નવરા કેમ બેઠા છે ? જે તમારી પાસે ભેજન વગેરે ન હોય તે હું આપું, તમારી ચેરી લાવેલી વસ્તુ કે વેચનાર ન હોય તો હું વેચીશ, વગેરે વચનેથી ચેરીની પ્રેરણા કરે, પણ હું પોતે ક્યાં ચોરી કરાવું છું? એમ માને, આથી વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર લાગે. (૩) વિરુદ્ધરાજ્યાતિકમ - વિરૂદ્ધ રાજ્ય એટલે જે રાજ્યમાં જવાને નિષધ હોય તે રાજ્ય કે તે રાજ્યનું સૈન્ય. અતિક્રમ એટલે જવું. જવાની રજા ન હોય તે રાજ્યમાં કે તેના સૈન્યમાં જવું તે વિરુદ્ધરાજ્યાતિક્રમ. યદ્યપિ જે રાજ્યમાં જવાનો નિષેધ હોય તે રાજ્યમાં કે તેના સૈન્યમાં જવું એ સ્વામીઝ અદત્ત હોવાથી અને તેમ કરવાથી ચારીને દંડ થતું હોવાથી ચોરી જ છે, એથી તેનાથી વ્રતનો ભંગ ૪ અદત્ત એટલે નહિ આપેલું. અદત્તના સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થકર અદત્ત અને ગુરુ અદત્ત એમ ચાર પ્રકાર છે. વસ્તુના સ્વામીએ -માલિકે જે વસ્તુ લેવાની રજા ન આપી હોય તે વસ્તુ સ્વામી અદત્ત કહેવાય. જેમાં જીવ છે તેવી ફલ વગેરે સચિત્ત વસ્તુને માલિક તેમાં રહેલ જીવ છે. તેમાં રહેલ જીવે તે વસ્તુને ઉપયોગ કરવાની રજા નહિ આપી હોવાથી સર્વ પ્રકારની સચિત્ત વસ્તુ જીવ અદત્ત કહેવાય. જિનેશ્વરદેવે જે વસ્તુ લેવાની અનુજ્ઞા ન આપી હોય તે વસ્તુ તીર્થકર અદત્ત કહેવાય. જિનેશ્વરદેવે અનુજ્ઞા આપી હોય છતાં જે વસ્તુનો ઉપયોગ કરવા ગુરુની અનુજ્ઞા ન લીધી હોય, ગુરુએ રજા ન આપી હોય, તે વસ્તુ ગુરુ અદત્ત કહેવાય. આ ચાર અદામાંથી ગૃહસ્થ સ્વામી અદત્ત સંબંધી ચોરીને ત્યાગ કરી શકે છે, તે પણ શૂલપણે, સૂક્ષ્મતાથી નહિ. WWW.jainelibrary.org Page #69 -------------------------------------------------------------------------- ________________ : ૪૪ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૧૪ જ થાય, છતાં તેમ કરનાર એમ માને કે મેં વેપાર જ કર્યો છે ચેરી નહિ, આથી વ્રતસાપેક્ષ હોવાથી અને લોકમાં આ ચાર છે એવો વ્યવહાર નહિ થતો હોવાથી વિરુદ્ધરાજ્યાતિક્રમ અતિચાર છે. (૪) ફટતુલફટમાન - ફૂટ એટલે હું તેલ એટલે ખવાનાં (શેર વગેરે) તેલાં. માન એટલે તેલ વગેરે માપવાનાં માપાં. વસ્તુ લેવા-દેવામાં ખોટાં તેલ-માપમાં રાખવા તે ફૂટતુલકૂટમાન છે. ભારે (વધારે વજનવાળા) અને હલકાં (ઓછા વજનવાળા) તલાં તથા મોટાં અને નાનાં માપાં રાખી મૂકે. જ્યારે વસ્તુ લેવાની હેય ત્યારે ભારે-મોટા તેલાં-માપથી લે અને જ્યારે વસ્તુ આપવાની હોય ત્યારે હલકાં નાનાં તેલ-માપાંથી આપે. આ રીતે ત્રીજા વ્રતમાં અતિચાર લાગે. (૫) તાતિરૂપવ્યવહાર– તત્ એટલે અસલી વસ્તુ પ્રતિરૂપ એટલે સમાન. વ્યવહાર એટલે વેચવું વગેરે. અસલી વસ્તુના જેવી નકલી વસ્તુને અસલી વસ્તુ તરીકે વેચવી. અથવા અસલી વસ્તુમાં નકલી વસ્તુ ભેળવીને અસલી તરીકે વેચવી તે તપ્રતિરૂપ વ્યવહાર છે. ફૂટતુલકૂટમાન અને તતિરૂપ વ્યવહારમાં બીજાને છેતરીને પરધન લેવામાં આવતું હોવાથી વ્રતને ભંગ ગણાય. છતાં ખાતર પાડવું વગેરે ચોરી છે, આ તે વણિકકળા છે, આવી બુદ્ધિથી વ્રતસાપેક્ષ હેવાથી અતિચાર ગણાય. અથવા તેનાહત વગેરે પાંચે સ્પષ્ટ પણે ચારરૂપ જ છે. પણ સહસા આદિથી કે અતિક્રમ આદિથી થાય તે અતિચાર ગણુય. Page #70 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૫ ૧ શ્રાવકધર્મ-પંચાશક - ૪૫ : આ અતિચારો (વેપારીને જ હોય એવું નથી,) રાજાને તથા રાજસેવકોને પણ હોઈ શકે છે. તેમને પ્રથમના બે અતિચારો હોઈ શકે છે એ સ્પષ્ટ જ છે. જ્યારે સામંત વગેરે પિતાના સ્વામી રાજાને આધારે આજીવિકા ચલાવતા હોય અને તેનાથી વિરુદ્ધ રાજાને સહાય કરતા હોય ત્યારે વિરુદ્ધરાજ્યાતિકમ લાગે. તથા જ્યારે રાજ્યભંડારની વસ્તુઓને વિનિમય લેવડ-દેવડ કરાવે ત્યારે રાજાને પણ કૂટતુલકુટમાન અને તપ્રતિરૂપવ્યવહાર એ બે અતિચાર સંભવે. (૧૪) ચોથા વ્રતનું સ્વરૂપ परदारस्स य विरई, उरालवेउविभेयओ दुविहं । एयमिह मुणेयध्वं, सदारसंतोस मो एत्थ ॥१५॥ પરસ્ત્રીને ત્યાગ અથવા સ્વસ્ત્રી સંતોષ ચોથું અણુવ્રત જાણવું. પરસ્ત્રીના ઔદારિક અને વૈક્રિય એમ બે ભેદ છે. દારિકશરીરવાળી સ્ત્રી ઔદારિક કહેવાય. વિક્રિયશરીરવાળી સ્ત્રી વિક્રિય કહેવાય. સનાયુ, માંસ, હાડકાં વગેરેથી બનેલું શરીર ઔદારિક છે. વૈક્રિયલબ્ધિથી વિમુર્વણા કરીને બનાવેલું શરીર વક્રિય છે. મનુષ્ય સ્ત્રી અને પશુજાતિની સ્ત્રી ઔદારિક પરસ્ત્રી છે. દેવીઓ અને વિદ્યાધરી વક્રિય પરસ્ત્રી છે.+ (૧૫) - + પરસ્ત્રીના ત્યાગમાં વેશ્યા આદિને ત્યાગ થતો નથી. કારણ કે તે અમુકની પત્ની છે એ વ્યવહાર થતો નથી. સ્વસ્ત્રીસંતેષમાં પિતાની સ્ત્રી સિવાય વેશ્યા કુમારિકા આદિ બધી સ્ત્રીઓને ત્યાગ થઈ જાય છે. સ્ત્રીઓને સ્વપતિસંતોષરૂપ એક જ પ્રકારનું ચોથું અણુવ્રત હોય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ = ૪૬ ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૧૬ – ચોથા અણુવ્રતના અતિચારો - वज्जइ इत्तरिअपरिग्गहियागमणं अणंगकीडं च । परवीवाहकरणं, कामे तिब्वाभिलासं च ॥ १६ ॥ શ્રાવક ચોથા અણુવ્રતમાં ઈવર પરિગ્રહીતાગમન, અપરિ. ગૃહીતાગમન, અનંગકીડા, પવિવાહરણ, તીવ્રકામાભિલાષ એ પાંચ અતિચારોને ત્યાગ કરે છે. (૧) ઇત્વપરિગ્રહીતા ગમન - ઈવર પરિગૃહીતા એટલે મૂત્ય આપીને થોડા ટાઈમ માટે સ્વીકારેલી વેશ્યા. ગમન એટલે વિષયસેવન. વેશ્યા સાથે વિષયસેવન કરવું તે ઇત્વપરિગ્રહીતાગમન. (૨) અપરિગ્રહીતાગમન- જેણે બીજા પાસે મૂલ્ય નથી લીધું તેવી વેશ્યા તથા નાથ વિનાની વિધવા, ત્યક્તા, કુમારિકા વગેરે અપરિગ્રહીતા છે. વેશ્યા આદિ સાથે વિષયસેવનથી અપરિગ્રહીતાગમનરૂપ અતિચાર લાગે છે. . (૩) અનંગકીડા - અહીં મૈથુનની અપેક્ષાએ સ્ત્રીનિ અને પુરુષચિહ્ન અંગ છે. તે સિવાયના સ્તન, બગલ, છાતી, મુખ વગેરે અવય અનંગ છે. સ્તન આદિ અવયમાં તેવી ક્રીડા=વિષયચેષ્ટા કરવી તે અનંગક્રીડા. અથવા અનંગ એટલે કામ=વિષયવાસના. કામની ક્રીડા તે અનંગકીડા. સ્વલિંગ (પુરુષચિન્હ)થી મૈથુનસેવન કરવા છતાં અસંતોષથી ચામડી કષ્ટ, ફલ, માટી વગેરેથી બનાવેલા પુરુષલિંગ જેવા કૃત્રિમ સાધ નથી સ્ત્રીની નિને (વારંવાર) સ્પર્શ કરે તે અનંગ કીડા છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬ ૧ શ્રાવકધર્મ-પંચાશક ૪૭ : (૪) પરવિવાહકરણ - પિતાના સંતાન સિવાય બીજાઓને કન્યાકુલની ઇચ્છાથી કે નેહ આદિથી વિવાહ કરે તે પરવિવાહકરણ અતિચાર છે. શ્રાવકે પોતાના સંતાનમાં પણ આટલાથી વધારે સંતાનનો વિવાહ નહિ કરું એમ સંખ્યાને અભિગ્રહ કરવો જોઈએ તો બીજાઓના સંતાનો વિવાહ શ્રાવકથી કેમ થાય! અર્થાત્ ન થાય) (૫) તીવ્રકામાભિલાષાઃ-કામ એટલે વેદના ઉદયથી થતું મિથુન. મિથુનમાં તીવ્ર અભિલાષ રાખ, અર્થાત્ અત્યંત મિથુનના અધ્યવસાયવાળા બનીને સદા મૈથુનસુખ અનુભવી શકાય તે માટે વાજીકરણ ઔષધ આદિથી કામને પ્રદીપ્ત બનાવ એ તીવ્ર કામાભિલાષ છે. અથવા તીવ્ર કામાભિલાષ શબ્દના સ્થાને તીવ્ર કામભેગાભિલાષ શબ્દ સમજો. તેમાં શબ્દ અને રૂપ કામ છે, ગંધ, રસ અને સ્પર્શ ભોગ છે. કામ અને ભેગમાં (=પાંચ વિષયમાં) તીવ્ર અભિલાષ રાખ, અર્થાત્ અત્યંત કામ–ભેગના અધ્યવસાયવાળા બની જવું એ તીવ્ર કામભેગાભિલાષ છે. આ પાંચ અતિચારોમાં પહેલા બે અતિચારો સ્વસ્ત્રીસંતોષીને જ હોય, પરસ્ત્રી પરિહારીને નહિ, છેલ્લા ત્રણ અતિચારો બંનેને હેય એ શ્રી હરિભદ્રસૂરિ મહારાજને મત છે, અને એ જ આગમાનુસારી છે. કહ્યું છે કેसदारसंतोसस्स इमे पंच अइयारा जाणियव्वा न समायरिઅકા-“સ્વસ્ત્રીસંતેષી જીવે આ પાંચ અતિચારો જાણવા જોઈએ, પણ આચરવા ન જોઈએ.” Page #73 -------------------------------------------------------------------------- ________________ : ૪૮ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૧૬ અતિચારાની ઘટના –વેશ્યાને મૂલ્ય આપીને શેડો સમય પોતાની કરેલી હોવાથી “આ મારી સ્ત્રી છે” એવી બુદ્ધિના કારણે વ્રત સાપેક્ષ હોવાથી વ્રત ભંગ ન થાય, પણ થોડા સમય માટે સ્વીકાર કર્યો હોવાથી પરમાર્થથી તે પિતાની સ્ત્રી ન હોવાથી વ્રતભંગ છે. આમ દેશથી ભગ અને દેશથી અભંગ રૂપ હોવાથી ત્વર પરિગ્રહીતાગમન અતિચાર છે. અનાગ આદિથી કે અતિક્રમ આદિથી અપરિગ્રહીતા સાથે વિષયસેવનથી અપરિગ્રહીતાગમન અતિચાર લાગે છે. આ બે અતિચારો પરસ્ત્રીને ત્યાગ કરનારની અપેક્ષાએ નથી, કિંતુ સ્ત્રીમાં સંતોષ રાખનારની અપેક્ષાએ છે. કારણું કે ઈવર પરિગ્રહીતા વેશ્યા હોવાથી અને અપરિગ્રહીતાને કઈ પતિ ન હોવાથી પરસ્ત્રી ન કહેવાય. અર્થાત્ ઈત્વર ગૃહીતા અને અપરિગ્રહીતા પરસ્ત્રી ન હોવાથી પરસ્ત્રીને ત્યાગ કરનારને તે બે સાથે વિષયસેવન કરવાથી અતિચાર ન લાગે, પણ સ્વસ્ત્રીમાં સંતોષ રાખનારને ઉપર જણાવ્યું તેમ અતિચાર લાગે. બીજાઓ કહે છે કે સ્ત્રીસંતેષીની અપેક્ષાએ ઈસ્વર પરિગ્રહીતાગમન અને પરસ્ત્રી ત્યાગીની અપેક્ષાએ અપરિગ્રહીતાગમન અતિચાર છે. તેમાં પ્રથમ અતિ ચારની ઘટના પૂર્વે કહ્યું તેમ સમજવી. બીજાની ઘટના આ પ્રમાણે –બીજાનું મૂલ્ય લીધું હોય ત્યારે વેશ્યા સાથે વિષયસેવન કરે તે પરસ્ત્રીગમનથી જે દોષ લાગે છે તે દેશે લાગવાને સંભવ હોવાથી તથા અપેક્ષાએ (તેટલા ટાઈમ માટે તે વેશ્યા બીજાની હોવાથી) પરસ્ત્રી હોવાથી વતનો Page #74 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૬ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૪૯ ભંગ થાય, પણ વેશ્યા હોવાથી કેાઈની સ્ત્રી તરીકે પ્રસિદ્ધ ન હોવાથી વ્રતને ભંગ ન થાય. આમ ભંગાભંગરૂપ હેવાથી અતિચાર ગણાય. અહીં બીજાઓ વળી બીજી રીતે કહે છે. તે આ પ્રમાણેपरदारवजिणो पंच होति तिन्नि उ सदारसंतुट्टे । इत्थीइ तिनि पंच व, भंगविगप्पेहि नायव्वं ॥ સંધ પ્ર શ્રાવકવતા ૪૧ પરસ્ત્રીને ત્યાગ કરનારને પાંચ, અને વસ્ત્રીમાં સંતોષ રાખનારને ત્રણ, સ્ત્રીને અપેક્ષાએ ત્રણે, અને અપેક્ષાએ પાંચ અતિચારે હોય છે. ” આની ઘટના આ પ્રમાણે છે – બીજાએ ડા સમય માટે સ્વીકારેલી વેશ્યા સાથે વિષયસેવન કરવાથી પરસ્ત્રીને ત્યાગ કરનારને અતિચાર લાગે. કારણ કે અપેક્ષાએ તે પરની (જેણે થોડા સમય સુધી સ્વીકાર કર્યો છે તેની) સ્ત્રી છે, અને અપેક્ષાએ (કલેક વ્યવહારની દષ્ટિએ) પરસ્ત્રી નથી. અપરિગ્રહીત કુમારિકા આદિ સાથે વિષયસેવનથી પણ પરસ્ત્રી ત્યાગીને અતિચાર લાગે. કારણ કે લોકમાં તેની પરસ્ત્રી તરીકે પ્રસિદ્ધિ છે, પણ મિથુનસેવનની અપેક્ષાએ તેનો પતિ ન હોવાથી પરસ્ત્રી નથી. બાકીના ત્રણ અતિચારો પરસ્ત્રીત્યાગી અને સ્વસ્ત્રીસંતેષી એ બંનેને લાગે. તે આ પ્રમાણે – 5 આ મત પ્રમાણે સ્વસ્ત્રી સંતોષીને ઈવર પરિગૃહીતાગમન અને અપરિગૃહીતાગમનથી વ્રત ભંગ જ થાય એ દૃષ્ટિએ ત્રણ અતિચાર છે. S Page #75 -------------------------------------------------------------------------- ________________ : ૫ : ૧ શ્રાવકધર્મ —પચાશક ગાથા-૧૬ સ્વસ્રીસ'તાષીએ વસ્ત્રીમાં પણ અને પીયાગીએ વેશ્યાદિ અને સ્વસ્રી એ ખ'નેમાં અન‘ગક્રીડા નહિ કરવી જોઇએ. જો કે અન’ગક્રીડાનુ' સાક્ષાત્ પ્રત્યાખ્યાન કર્યુ· નથી, છતાં શ્રાવકે તેના ત્યાગ કરવા જોઇએ. કારણ કે શ્રાવક અતિશય પાપભીરુ હાવાથી સ‘પૂર્ણ બ્રહ્મચર્યની ભાવના ઢાવા છતાં વેઢાદયને (=કામપીડાને) સહન ન કરી શકવાથી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકતા નથી. આથી જ્યારે વેદેયને સહન ન કરી શકાય ત્યારે માત્ર વેદાયને (=કામપીડાને) શમાવવા માટે વસ્ત્રીસ તે!ષ કે પરસ્ત્રીત્યાગરૂપ વ્રત ગ્રહણ કરે છે. મૈથુનના અંગા (સ્ત્રીચેાનિ–પુરુષચિન્હ)થી વિષયસેવન કરવાથી વેદાય શમી જતા હાવાથી પરમાથ થી પરસ્ત્રીના ત્યાગની કે સ્વસ્ત્રીના સંતાષ સ્વીકારની સાથે અનગઢીડાનુ પ્રત્યાખ્યાન થઈ જાય છે, એ જ પ્રમાણે પરવિવાહ અને તીવ્રકામાભિલાષનુ પણ પરમાથથી પ્રત્યાખ્યાન થઈ જાય છે. આમ અન શક્રીડા આદિ ત્રણના અપેક્ષાએ નિયમ હૈાવાથી એ ત્રણ આચરવાથી નિયમભગ થાય, અને અપેક્ષાએ નિયમ ન હેાવાથી એ ત્રણ આચરવાથી નિયમલ'ગ ન થાય. આથી એ ત્રણ અતિચાર છે. ખીજાએ અનગઢીડાની ઘટના આ પ્રમાણે કરે છે : મારે મૈથુન સેવનના નિયમ છે, અનંગક્રીડાના નહિ; આવી બુદ્ધિથી વેશ્યા આદિમાં કે સ્વીમાં આલિંગનાદિ અન’ગક્રીડા કરનાર વ્રતસાપેક્ષ હાવાથી વ્રતના અભ`ગ છે, અને પરમાર્થથી વ્રત ભંગ છે, પરવિવાહની ઘટના આ પ્રમાણે છે :- સ્વીસ’તાષી વસ્ત્રી સિવાય બીજી કોઈ સ્ત્રી સાથે, પરસ્ત્રીત્યાગી વસ્ત્રી અને - Page #76 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૫૧ વેશ્યા સિવાય બીજી કોઈ સ્ત્રી સાથે, મન-વચન-કાયાથી મિથુન ન કરવું અને ન કરાવવું એવું વ્રત લે ત્યારે પરવિવાહ કરવાથી પરમાર્થથી પરને મૈથુન કરાવ્યું ગણાય. પણ વ્રત લેનાર એમ માને કે હું વિવાહ જ કરાવું છું, મૈથુન નહિ. આથી વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર થાય છે. પ્રશ્ન - પરવિવાહ કરણ અતિચાર લાગવામાં કન્યાફલની ઈચ્છા કારણ જણાવેલ છે. પણ તે ઘટતું નથી. જે વ્રત લેનાર સમ્યગ્દષ્ટિ હોય તે તેને કન્યાકુલની ઈચ્છા ન હેય. (કારણ કે કન્યાકુલની ઈચ્છા મિથ્યાત્વ છે.) હવે જે તે મિથ્યાષ્ટિ હોય તો તેને અણુવ્રતો જ ન હોઈ શકે. (કારણ કે સમ્યક્ત્વ વિના વાસ્તવિક વિરતિ ન હોય.) આથી કન્યાકુલની ઈચ્છા પરવિવાહ કરણનું કારણ શી રીતે બને ? ઉત્તર- જેની બુદ્ધિ વિકસિત બની નથી તેવા સમ્યદૃષ્ટિમાં કન્યાકુલની ઈચ્છા પણ હોઈ શકે છે. તથા ગીતાર્થો ભકિક મિથ્યાદષ્ટિને પણ સત્યમાર્ગમાં પ્રવેશ કરાવવા માત્ર અભિગ્રહરૂપ વ્રત આપે છે. જેમ કે આર્ય સુહસિત મહારાજે ભિખારીને સર્વવિરતિ આપી હતી. પરવિવાહ કરવાનો ત્યાગ પિતાનાં સંતાનો સિવાય બીજાઓના વિવાહ અંગે યોગ્ય છે, પોતાનાં સંતાન અંગે નહિ, કારણ કે પિતાના સંતાનને વિવાહ ન કરે તો પિતાની કન્યા વ્યભિચારિણી બને. તેમ થાય તો (ધર્મી માતા-પિતાના ધર્મની નિંદા દ્વારા ) શાસનની હીલના થાય. લગ્ન થઈ ગયા હોય તે પતિનું નિયંત્રણ હોવાથી તેમ ન બને. Page #77 -------------------------------------------------------------------------- ________________ પર : ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૧૬ - - - - પિતાનાં સંતાનના વિવાહ માટે પણ અમુક સંખ્યાથી વધારે સંતાનને વિવાહ નહિ કરું એ સંખ્યાને અભિગ્રહ કરવો જોઈએ એમ જે પહેલાં કહ્યું છે તે પણ અન્ય કોઈ પોતાનાં સંતાનના વિવાહની ચિંતા કરનાર હોય તે યોગ્ય છે, અથવા જેટલી સંખ્યા નક્કી કરી હોય તેટલી સંખ્યા થઈ ગયા પછી બીજા નવાં સંતાનોને જન્મ ન આપે તે ચગ્ય છે. કેટલાક કહે છે કે- (ત્રત સ્વીકાર સમયે એક કે બે વગેરે જે સ્ત્રી હોય તે) સ્ત્રી સાથે મિથુનસેવનથી સંતોષ ન થવાથી કામવાસનાની પૂર્તિ માટે બીજી સ્ત્રી સાથે લગ્ન કરવું તે પરવિવાહ કરણ છે. આ અતિચાર સ્વસ્ત્રીમાં સંતેષ રાખનારને હોય છે. - સ્ત્રીઓ માટે સ્વપુરુષસંતેષ કે પરપુરુષત્યાગ એ બંનેને એક જ અર્થ છે. કારણ કે સ્ત્રીઓને સ્વાતિ સિવાય અન્ય સર્વ પુરુષે પરપુરુષ છે. આથી અનંગ કીડા વગેરે ત્રણ અતિચારો જેમ વસ્ત્રીસંતોષી પુરુષને હોય છે તેમ સ્ત્રીને પણ સ્વપુરુષમાં હોય છે. સ્ત્રીઓમાં પહેલા અતિચારની ઘટના:- શક્યો હોય અને પતિએ વારા બાંધ્યા હોય તો શક્યના વારાના દિવસે શેષનો વારો ટાળીને પતિ સાથે વિષયસેવન કરે ત્યારે ઈવર પરિગ્રહીતાગમનરૂપ પ્રથમ અતિચાર લાગે. શેષને વારે હેવાથી અપેક્ષાએ પરંપતિ છે, એથી વ્રતભંગ છે, પણ પરમાર્થથી પિતાને પતિ હોવાથી વ્રતનો અભંગ છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭ ૧ શ્રાવકધમ પચાશક – સીએમાં બીજા અતિચારની ઘટના :- (૧) પરપુરુષ સાથે વિષયસેવનની ઈચ્છા થાય ત્યારે સાક્ષાત્ સચાગ ન થાય ત્યાં સુધી અતિક્રમ આદિથી, (૨) અથવા ઓળખી નહિ શકવાથી સ્થપતિ સમજીને પરપુરુષ સાથે કામચેષ્ટા કરવાથી, (૩) અથવા પતિ બ્રહ્મચારી હોય તેા તેની સાથે વિષયસેવનની ઈચ્છા વગેરે થાય તા અતિક્રમ આદિથી, અપરિગ્રહીતાગમનરૂપ બીજો અતિચાર લાગે. (૧૬) પાંચમાં અણુવ્રતનું સ્વરૂપઃ— goo इच्छापरिमाणं खलु, असयारंभविणिवित्तिसंजणगं । खेतावत्थुविषयं चित्तादविरोहओ चितं ॥१७॥ 1 : ૫૩ : ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવણું, મુખ્ય, દ્વિપદ અને ચતુષ્પદ એ નવ પ્રકારના પરિગ્રહનુ' આટલી સંખ્યાથી વધારેના ત્યાગ એમ પરિમાણુ કરવુ' એ પાંચમુ' ઈચ્છાપરિમાણુ ( સ્થૂલ પરિગ્રહ પરિમાણુ ) અણુવ્રત છે. આ વ્રતથી અશુભ આરંભની નિવૃત્તિ થાય છે. આ વ્રત ચિત્ત, વિત્ત, દેશ, વંશ આદિને અનુરૂપ લેવાતું હોવાથી અનેક પ્રકારનુ છે, : અશુભ આર્ભેની નિવૃત્તિ – પરિગ્રહનું પરિમાણુ કરવાથી જરૂરી ઘેાડુ' ધન અલ્પ પાપવાળા વ્યાપારથી મળી જાય. આથી અશુભ આરÀ= અહુ પાપવાળા વ્યાપા ખંધ થઈ જાય. જીવા ઘણું. ધન મેળવવા માટે જ પ્રાયઃ જીવહિ‘સાદિ થાય તેવા પાપ વ્યાપારી કરે છે. આથી ધનનું' પરિમાણુ થવાથી બહુ પાપવાળા વ્યાપારી બંધ થઈ જાય છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ : ૫૪ : ૧ શ્રાવકધામ-પંચાશક ગાથા-૧૮ વ્રતના અનેક પ્રકારે - આ વ્રત લેનાર દરેકનું મન= મનની ભાવના સમાન ન હોય. કોઈની પાસે ધન ઘણું હોય પણ મૂછ ઓછી હોય. જ્યારે કોઈની પાસે ધન ઓછું હેય પણ મૂછ ઘણી હેય. આથી દરેક પિતાની ભાવના પ્રમાણે પરિગ્રહનું પરિમાણ કરે. તેથી આ વ્રત બધાનું સમાન હોતું નથી. ધન પણ બધા પાસે સમાન ન હોય. કોઈ ગરીબ હોય તે કઈ ધનવાન હેય. આથી પણ બધાનું પરિગ્રહનું પરિમાણ સમાન ન હોય. કેઈ દેશમાં લોકો ધાન્ય-પશુ વગેરેને અધિક સંગ્રહ કરે, તો કઈ દેશમાં ઓછા સંગ્રહ કરે. કોઈ રાજકુલમાં જનમે હોય તે કોઈ બ્રાહ્મણ કુળમાં જન્મેલે હેય. આમ પરિગ્રહ પરિમાણ લેનારાઓનાં ચિત્ત આદિ ભિન્ન ભિન્ન હોવાથી આ વ્રત અનેક પ્રકારનું છે. (૧૭) પાંચમા વ્રતના અતિચારે – खेत्ताइहिरण्णाईधणाइदुपयाइकुप्पमाणकमे । जोयणपयाणबंधणकारणभावेहि णो कुणइ ॥१८॥ પાંચમું આણુવ્રત લેનાર શ્રાવક એજન, પ્રદાન, બંધન, કારણ અને ભાવથી અનુક્રમે ક્ષેત્ર-વાતુ, હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય, દ્વિપદ-ચતુષ્પદ અને મુખ્ય એ પાંચના પરિમાણને અતિકમ (=ઉલંઘન) કરતા નથી, અર્થાત્ ધારેલા પરિણામથી વધારે રાખતા નથી. જન એટલે જેડવું. પ્રદાન એટલે આપવું. બંધન એટલે બાંધવું. કારણ એટલે પેટમાં રહેલ ગભ. ભાવ એટલે Page #80 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૫૫ : મૂળ વતુમાં ફેરફાર કરો. આ પાંચ શબ્દોનો ભાવાર્થ અતિચારની ઘટનાથી ખ્યાલમાં આવી જશે. (૧) ક્ષેત્ર-વાર, પરિમાણુતિક્રમ - જેમાં અનાજ વગેરે ઉત્પન્ન થાય તેવી ભૂમિ ક્ષેત્ર છે. ક્ષેત્રના સેતુ, કેતુ અને સેતુ-કેતુ એમ ત્રણ ભેદ છે. જેમાં વાવ આદિના પાણીથી ખેતી થાય તે સેતુભૂમિ છે. જેમાં આકાશના (વર્ષાદના ) પાણીથી ખેતી થાય તે કેતુભૂમિ છે. જેમાં વાવ આદિ અને આકાશ એ બંનેના પાણીથી ખેતી થાય તે સેતુ-કેત ભૂમિ છે. વાસ્તુ એટલે ઘર, ગામ, નગર વગેરે (વસવા લાયક ) પ્રદેશ. ઘરના ખાત, ઉરિસ્કૃત અને ખાતેછૂિત એમ ત્રણ ભેદ છે. જે જમીનની અંદર હોય તે ભય વગેરે ખાતા છે. જે જમીનની ઉપર હોય તે ઘર-દુકાન-મહેલ વગેરે ઉદ્ભૂિત છે. ભેંયરા આદિ સહિત ઘર વગેરે ખાતેચ્છિત છે. એક ક્ષેત્ર કે વાસ્તુને બીજા ક્ષેત્ર કે વાસ્તુ સાથે જોડીને તેના પરિમાણનું ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે છે. તે આ પ્રમાણેઃ- કોઈએ મારે એકથી વધારે ઘર ન રાખવું એ નિયમ કર્યા પછી બીજા ઘરની જરૂર પડતાં કે ઈચ્છા થતાં વ્રતભંગના ભયથી જૂના ઘરની બાજુમાં જ નવું ઘર લે. પછી તે બંનેને એક કરવા ભીત વગેરે પાડી નાંખે. આથી બે ઘર મળીને એક ઘર થઈ જાય. આ રીતે નવા ઘરને જૂના ઘર સાથે જોડવાથી અતિચાર લાગે. આમ કરવામાં વ્રતભંગને ભય હોવાના કારણે વ્રતસાપેક્ષ હેવાથી વ્રતનો Page #81 -------------------------------------------------------------------------- ________________ ઃ ૫૬ : ૧ શ્રાવકધર્મ —પચાશક ભ'ગ નથી, પણ પરમાથ થી બે સખ્યા થવાથી પરિમાણુનુ ઉલ્લંધન થવાથી વ્રતના ભગ છે. ગાથા-૧૮ (૨) હિરણ્ય-સુવર્ણાતિક્રમ:- હિરણ્ય એટલે ચાંદી, પરિમાણથી અધિક ચાંદી અને સુવણુ બીજાને આપીને પરિમાણુનુ ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે છે. તે આ પ્રમાણેઃક્રાઇએ ચાર મહિના સુધી અમુક પરિમાણુથી વધારે ચાંદીસેાનુ' નહિ રાખું એવા નિયમ કર્યાં, નિયમ દરમ્યાન ખુશ થયેલા રાજા આદિ પાસેથી તેને કરેલા પરિમાણુથી અધિક ચાંદી-સાનુ' મળ્યુ, નતભંગના ભયથી તેણે ચાર મહિના (વગેરે) પછી લઈ લઈશ એમ કહીને તે ચાંદી-સેતુ' બીજાને આપી દીધુ. આમ કરવામાં વ્રતભ`ગના ભય હાવાથી વ્રત સાપેક્ષ હાવાથી વ્રતના ભંગ નથી, પણ પરમાથ થી બીજાને આપ્યું હાવાં છતાં તેનુ' જ હાવાથી પરિમાણ વધી જવાથી વ્રતના ભગ છે. (૩) ધન-ધાન્ય પરિમાણુાતિક્રમઃ- ધનના ગણિમ, મિ, મેય, અને પરિચ્છેદ્ય એમ ચાર પ્રકાર છે. ગણીને લેવડ-દેવડ થાય તે સેાપારી વગેરે ગણુમ છે. જોખીને લેવડ-દેવડ થાય તે ગેાળ વગેરે ધિરમ છે. માપીને લેવડદેવડ થાય તે ઘી વગેરે મય છે. પરીક્ષા કરીને લેવડ-દેવડ થાય તે રત્ન, વસ્ત્ર વગેરે પરિચ્છેદ્ય છે. ચેાખા વગેરે ધાન્ય છે. આંધીને રાખી મૂકવા આર્દિરૂપ બંધનથી ધન-ધાન્યના પરિમાણુનું ઉલ્લઘન કરવાથી અતિચાર લાગે છે તે આ પ્રમાણેઃ- કોઈએ ધન આદિત્તું પરિમાણુ કર્યુ. પછી કેાઈ Page #82 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮ ૧ શ્રાવકધમ પચાશક પરિમાણથી અધિક ધન વગેરે આપવા આવ્યેા. મારા નિયમ પૂરા થશે એટલે અથવા ઘરમાં રહેલું ધન વેચાઈ જશે એટલે લઈશ એમવિચારીને આપનારને ત્યાંજ દારી આઢિથી ખાંધીને રાખી મુક્યું, અથવા અમુક સમય પછી હું આ લઇ જઈશ એવી ખાતરી આપીને આપનારને ત્યાં જ રાખી મુથુ અહીં ત્રતભંગના ભયથી આમ કરે છે. આથી વ્રતસાપેક્ષ હાવાથી વ્રતનેા ભગ નથી, પણ પરમાથી રિમાણથી અધિક થવાથી વ્રતભ'ગ છે. (૪) દ્વિપદ-ચતુપદ પરિમાણુાતિક્રમઃ- દ્વિપદ એટલે એ પગવાળા પ્રાણી, ચતુષ્પદ એટલે ચાર પગવાળા પ્રાણી. પુત્ર વગેરે દ્વિપદના અને ગાય વગેરે ચતુષ્પદના પિ માનુ` કારણથી =ગર્ભાધાનથી ઉલ્લઘન કરવાથી અતિચાર લાગે છે. તે આ પ્રમાણે :- ફાઈ ૧૨ માસ વગેરે સમય સુધી દ્વિપદ-ચતુષ્પદનુ' પરિમાણુ કરે. હવે ૧૨ માસ વગેરે કાળમાં કાઇને! જન્મ થાય તે પરિમાણુથી સંખ્યા વધી જાય. આથી અમુક સમય ગયા માદ ગાય વગેરેને ગભ ધારણ કરાવે. જેથી ૧૨ માસ વગેરે સમય પછી જન્મ થાય. અહીં ગર્ભમાં હોવાથી પરિમાણુની સંખ્યા વધી જવાથી વ્રતભંગ છે, પશુ અહાર જન્મ ન થયેા હાવાથી વ્રતભ`ગ નથી. આથી આ રીતે ગર્ભ ધારણ કરાવવાથી અતિચાર લાગે. : ૧૭ ૬ * અહી* પ્રથમ વિકલ્પમાં જાતે જ બાંધીને આપનારને ત્યાં રહેવા દે છે. બીજા વિકલ્પમાં પાતે બાંધવુ વગેરે કશું કરતા નથી, માત્ર હું પછી લઈશ એવી ખાતરી આપે છે. આપનાર પેાતાને ત્યાં બાંધીને રાખી મૂકે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ : ૫૮ : ૧ શ્રાવકધમ–પંચાશક ગાથા-૧૮ (૫) કુય પ્રમાણુતિક્રમ:- કુખ્ય એટલે ઘરમાં ઉપવેગી ગાદલાં, ગોદડાં, થાળી, વાટકા, કથરોટ વગેરે સામગ્રી. તેના પરિમાણનું ભાવથી પર્યાયાંતર કરીને ઉલંઘન કરવાથી અતિચાર લાગે છે. તે આ પ્રમાણે - કેઈએ દશ કથરોટ (પરાત)થી વધારે કથરોટ ન રાખવાનો નિયમ લીધે. કારણસર કથરેટે ડબલ થઈ ગઈ. આથી વ્રતભંગના ભયથી બધી કથરોટે ભંગાવીને બે બે કથરટેની એક એક મેટી કથરોટ કરાવી નાખી. આમ કરવામાં સ્થૂલદષ્ટિએ સંખ્યા વધતી નથી, પણ પરમાર્થથી સંખ્યા વધે છે. કારણ કે એ સંખ્યા સ્વાભાવિક નથી, કિંતુ ફેરફાર કરીને કરેલી છે. આમ ભંગાભગ રૂપ હોવાથી અતિચાર લાગે. કેટલાક કહે છે કે ભાવ એટલે તે વસ્તુનું અથાણું તે વસ્તુને લેવાની ઈચ્છા. નિયમ કર્યા પછી નિયમથી વધારે કથરોટ કોઈ આપે, અગર પિતાને જરૂર પડે, તે બીજાને કહી દે કે, અમુક સમય પછી હું એ લઈશ, આથી તે વસ્તુ તમારે બીજાને આપવી નહિ. આમ કરવામાં બહાદષ્ટિએ સંખ્યામાં વધારે થયે નથી, પણ પરમાર્થથી નિયમથી વધારે લેવાના ભાવ=પરિણામ થયા હોવાથી સંખ્યાને વધારો થયો છે. આથી અતિચાર લાગે. પ્રશ્ન- પરિગ્રહના નવ પ્રકાર હોવાથી અતિચાર નવ થાય, જ્યારે અહીં પાંચ જ કહ્યા છે તેનું શું કારણ? ઉત્તર- સમાન હવાથી ચાર ભેદના પાંચ ભેદે માં સમાવેશ થઈ ગયો છે. તથા શિષ્યહિત માટે પ્રાયઃ બધા Page #84 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯-૨૦ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૧૯ : સ્થળે મધ્યમ પદ્ધતિથી જ વિવક્ષા કરી હોવાથી બધા વતેમાં અતિચારોની પાંચ સંખ્યા જ ગણી છે. આથી અતિચારોની ચાર કે છ સંખ્યા નહિ ગણવી જોઈએ. (૧૮) પહેલા ગુણવ્રતનું સ્વરૂપઃ उड्ढाहो तिरियदिसिं, चाउम्मासाइकालमाणेण । गमणपरिमाणकरणं, गुणव्वयं होइ विनेयं ॥१९।। ચાર મહિના વગેરે કાળ સુધી ઉપર, નીચે અને વિષ્ણુ આટલી હદથી વધારે ન જવું એ રીતે ગતિનું પરિમાણુ કરવું તે (દિશાપરિમાણરૂપ) ગુણવ્રત છે. આણુવ્રતને ગુણ કરે-લાભ કરે તે ગુણવ્રત. જવાની મર્યાદા કરવાથી બાકીના સથળે હિંસા આદિ પાપ અટકી જાય છે. (૧૯) છઠ્ઠા અણુવ્રતના અતિચાર वज्जइ उड्ढाइक्कममाणयणप्पेसणोमयविसुद्धं । तह चेव खेत्तबुढि , कहिचि सइअंतरद्धं च ॥२०॥ શ્રાવક છઠ્ઠા વ્રતમાં ત્યાગ કરેલા ક્ષેત્રમાં બીજા દ્વારા કોઈ વસ્તુ મોકલવાને અને મંગાવવાને ત્યાગ કરીને ઊર્વ દિશાપ્રમાણાતિક્રમ, અધેદિશા પ્રમાણતિક્રમ અને તિર્યદિશા પ્રમાણાતિક્રમ એ ત્રણ અતિચારેને તથા ક્ષેત્રવૃદ્ધિ અને સ્મૃતિઅંતર્ધાન એ બે અતિચારોને ત્યાગ કરે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ : ૬૦ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૨૦ (૧-૨-૩) પહેલા ત્રણ અતિચારની ઘટના –જે ભૂમિને ત્યાગ કર્યો છે તે ભૂમિમાં બીજા દ્વારા કઈ વસ્તુ મેકલે કે તે ભૂમિમાંથી બીજા દ્વારા કોઈ વસ્તુ મંગાવે તે અતિચાર લાગે. સહસા કે અનુપયોગ આદિથી આમ કરે તે અતિચાર લાગે, જાણી જોઈને કરે તે વ્રતભંગ જ થાય. જેણે હું નહિ કરું અને બીજા પાસે નહિ કરાવું એ રીતે નિયમ લીધો હોય તેને બીજા પાસેથી મંગાવવાથી કે મેકલવાથી આ ત્રણ અતિચારે લાગે. પણ જેણે હું નહિ કરું તેવું વ્રત લીધું હોય તેને બીજા પાસેથી મંગાવવાથી કે મોકલવાથી આ ત્રણ અતિચારો ન લાગે. કારણ કે તેને નિયમ જ નથી. જેણે હું નહિ કરું એવો નિયમ લીધે હોય તેને સહસા કે અનુપયોગ આદિથી જાતે મર્યાદાથી બહાર જાય કે બહાર જવાની ઇચ્છા વગેરે દ્વારા અતિક્રમ આદિ લગાડે તે અતિચાર લાગે. (૪) ક્ષેત્રવૃદ્ધિ – જવા-આવવા માટે ત્યાગ કરેલા ક્ષેત્રમાં વધારો કરે તે ક્ષેત્રવૃદ્ધિ અતિચાર. તે આ પ્રમાણે પૂર્વ દિશામાં સે માઈલથી આગળ નહિ જવું, પશ્ચિમ દિશામાં પણ સો માઈલથી આગળ નહિ જવું, એ નિયમ લીધા પછી પૂર્વ દિશામાં સે માઈલથી આગળ જવાની જરૂરિયાત ઊભી થતાં પશ્ચિમ દિશાના ૯૦ માઈલ કરી તેના ૧૦ માઈલ પૂર્વ દિશામાં ઉમેરીને ૧૧૦ માઈલ કરે. આમ કરવામાં બસે યજન પરિમાણુ કાયમ રહેવાથી અને વ્રતસાપેક્ષ હોવાથી વ્રતભંગ ન થાય, પણ પરમાર્થથી પૂર્વ દિશામાં દશ માઈલ વધી જવાથી વ્રતભંગ ગણાય. Page #86 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૦ ૧ શ્રાવકધર્મ-પંચાશક - - - - - (૫) ઋતિ-અંતર્ધાન – કરેલું દિશાનું પરિમાણ ભૂલી જવું તે સ્મૃતિ-અંતર્ધાન. કઈ પૂર્વ દિશામાં સે યોજના પરિમાણ કરે. પછી જવાના સમયે ભૂલી જાય કે મેં સે જનનું પરિમાણ કર્યું છે કે પચાસ યોજનાનું? આવી સ્થિતિમાં તે પચાસ એજન ઉપર જાય તો વ્રતસાપેક્ષ હાવાથી અતિચાર લાગે. સો જન ઉપર જાય તે વ્રતભંગ થાય. અહીં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છેઃ- ઉપરની દિશામાં જે પ્રમાણ કર્યું હોય તેનાથી વધારે દૂર પર્વતના શિખર ઉપર કે વૃક્ષ ઉપર વાંદરે કે પક્ષી વસ્ત્ર કે આભૂષણ લઈને જાય તે ત્યાં ન જઈ શકાય. જે તે વસ્તુ (વસ્ત્ર કે આભૂષણ) પડી જાય કે બીજે કઈ લઈ આવે તે લઈ શકાય. અષ્ટાપદ, ગિરનાર વગેરે પર્વતમાં આવું બને. એ જ પ્રમાણે નીચે કૂવા વગેરેમાં પણ સમજવું. તથા તિછી દિશામાં જે પ્રમાણ લીધું હોય તેનું મન-વચન-કાયાથી ઉલ્લંઘન નહિ કરવું, તથા એક દિશામાંથી બીજી દિશામાં ઉમેરીને ક્ષેત્રવૃદ્ધિ નહિ કરવી જોઈએ. તે આ પ્રમાણે - કરિયાણું લઈને પૂર્વ દિશા તરફ પરિમાણ લીધું હોય ત્યાં સુધી જાય. પણ ત્યાં સુધીમાં કરિયાણું વેચાયું નહિ, આગળ જાય તે કરિયાણું વેચાય. આથી પશ્ચિમ દિશામાં જેટલા ગાઉ છૂટા હોય તે પૂર્વ દિશામાં ઉમેરી દે. આમ કરવાથી અતિચાર લાગે. જે અજાણતાં પરિમાણનું ઉલંઘન થઈ જાય તે ખ્યાલ આવે એટલે તુરત ત્યાંથી પાછા ફરવું જોઈએ, અથવા આગળ ન વધવું જોઈએ, અને બીજાને પણ નહિ મકલ જોઈએ. મોકલ્યા વિના Page #87 -------------------------------------------------------------------------- ________________ : ૬૨ : ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૨૧ બીજે કોઈ ગયો હોય તો તે જે વસ્તુ લાવ્યા હોય તે વસ્તુ નહિ લેવી જોઈએ. અથવા ભૂલી જવાથી સ્વયં જાય તે ત્યાંથી કઈ વસ્તુ નહિ લેવી જોઈએ. (ખ્યાલ આવ્યા પછી પણ આગળ જાય, બીજાને મેકલે, કે નિયમ બહારની વસ્તુ લે તો નિયમ ભંગ થાય.) આ પ્રમાણે છઠ્ઠા વ્રતના અતિચારનું વર્ણન પૂરું થયું. (૨૦) બીજા ગુણવ્રતનું સ્વરૂપ – बज्जणमणतगुबरिअच्छंगाणं च भोगओ माणं । कम्मयओ खरकम्माइयाण अवरं इमं भणियं ॥२१॥ બીજું ગુણવ્રત ઉપગ-પરિભોગ પરિમાણ છે. તેના ભજન સંબંધી અને કર્મસંબંધી એમ બે ભેદ છે. ઉપભેગ-પરિભેગની વસ્તુઓનું પરિમાણ તે ભજન સંબંધી ઉપભેગ–પરિગ પરિમાણ વ્રત છે. ઉપભેગ–પરિગની વસ્તુઓને મેળવવાના ઉપાયનું-ધંધાનું પરિમાણ તે કર્મ સંબંધી ઉપભેગ–પરિગ પરિમાણ વ્રત છે. અનંતકાય, ઉર્દુબરજ પંચક, મધ, માંસ, મધ, માખણ વગેરે વિશિષ્ટ ભેગસામગ્રીને ત્યાગ કરે કે તેનું પરિમાણ કરવું તે ભજન સંબંધી ઉપભેગ-પરિગ પરિમાણ વ્રત છે. કૂર માણસે કરી શકે તેવા કોટવાલપણું વગેરે આજીવિકાના ઉપાયોનો તથા પંદર કર્માદાન વગેરેનો ત્યાગ તે કર્મ સંબંધી ઉપભેગ-પરિગ પરિમાણ વ્રત છે. * ઉદુબર, વડ, પ્લેક્ષ, ઉબર અને પીપળે એ પાંચ જાતિનાં વૃક્ષનાં ફળો ઉર્દુબરપંચક છે. તેનાં ફળ કૃમિથી ભરેલાં હોય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૬૩ : - -- - - - એક જ વાર ભોગવી શકાય, અથવા શરીરની અંદર ભેળવી શકાય તે ઉપભોગ. જેમ કે રોટલી વગેરે. વારંવાર ભોગવી શકાય, અથવા શરીરની બહાર ભેળવી શકાય તે પરિભેગ. જેમ કે વસ્ત્ર વગેરે. અહીં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે – (ભજન સંબંધી વૃદ્ધ સંપ્રદાયા-) શ્રાવકે મુખ્યતયા એષણી (=પતના માટે આરંભ કરીને ન બનાવેલ) અને અચિત્ત આહાર કરે જોઈએ. અનેષણીય (=પિતાના માટે આરંભ કરીને બનાવેલ) આહાર લેવું પડે તે પણ સચિત્તનો ત્યાગ કરવો જોઈએ, સચિત્તને પણ સર્વથા ત્યાગ ન થઈ શકે તો અનંતકાય, બહુબીજ, મધ વગેરે ચાર મહાવિગઈ, રાત્રિભોજન, દ્વિદળ સાથે કાચી છાશ આદિનું ભજન વગેરેનો ત્યાગ કરવો જોઈએ. તેમાં અશનમાં આદુ, મૂળા, માંસ વગેરેને, પાણીમાં માંસરસ, દારુ વગેરેનો, ખાદિમમાં ઉર્દુબરપંચક વગેરેને, સ્વાદિમમાં મધ વગેરેને ત્યાગ કર જોઈએ. એ પ્રમાણે વસ્ત્ર વગેરે ઉપભોગ-પરિભેગમાં પણ સમજવું. શ્રાવકે જાડાં, સફેદ, અ૫મૂલ્ય અને પરિમિત વસ્ત્ર પહેરવાં જોઈએ. શાસનપ્રભાવના માટે સુંદર વસ્ત્રો પહેરવાં જોઈએ. (શક્તિ હોય તો) દેવદૂષ્ય વસ્ત્રો પણ પહેરવાં જોઈએ. પણ તેનું આટલાથી વધારે ન વાપરવાં એમ પરિમાણ કરવું જોઈએ. (કર્મસંબંધી વૃદ્ધસંપ્રદાયઃ-) શ્રાવકે જે ધંધા વિના આજીવિકા ન ચાલી શકે તે અતિશય પાપવાળા ધંધાને ત્યાગ કરે જઈએ. અહીં ઉપભોગ-પરિગ શબ્દની Page #89 -------------------------------------------------------------------------- ________________ : ૬૪ : ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૨૨ વ્યાખ્યા આ પ્રમાણે છે :- જે એકવાર કરાય તે શસ્ત્ર વેપાર વગેરે અપેક્ષાએ ઉપભોગ કહેવાય છે. જે વારંવાર કરાય તે અપેક્ષાએ પરિગ છે. કેટલાક કર્મમાં ઉપગ-પરિભેગ શબ્દનો અર્થ ઘટાવતા નથી. પ્રશ્ન - ઉપભેગ-પરિભેગ પરિમાણ વ્રતમાં ઉપભેગપરિભોગની વસ્તુઓનું પરિમાણ આવે, જ્યારે અહીં કર્મનું પરિમાણ પણ જણાવ્યું છે, આવું શું કારણ? ઉત્તર- કર્મ ઉપભેગ-પરિભેગની વસ્તુઓનું કારણ છે. વેપાર આદિ કર્મ વિના ઉપગ-પરિભેગની વસ્તુઓ પ્રાપ્ત ન થાય. પાપભીરુએ ઉપગ-પરિભોગની વસ્તુઓના પરિમાણની જેમ તેના કારણે કર્મનું પણ પરિમાણુ કરવું જોઈએ. આથી ઉપભેગ-પરિભેગ પરિમાણ વ્રતમાં કર્મના પરિમાણનો પણ સમાવેશ છે. (૨૧) બીજા ગુણવતન અતિચારો – सचित्तं पडिबद्धं, अपउलदुपओलतुच्छभक्खणयं । वज्जई कम्मयओ वि य, इत्थं अंगालकम्माइं ॥२२॥ શ્રાવક બીજા ગુણવતમાં ભજન સંબંધી પાંચ અને કર્મ સંબંધી પંદર અતિચારોનો ત્યાગ કરે છે. સચિત્ત, સચિત્ત સંબદ્ધ, અપક્વ, દુપક્વ અને તુચ્છ એ પાંચ પ્રકારનો આહાર કરવો તે ભેજનસંબંધી પાંચ અતિચાર છે. અંગાર કર્મ આદિ પંદર પ્રકારને વ્યવસાય કરવો તે કમ સંબંધી પંદર અતિચાર છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૨ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૬૫ : - - - બાવકે મુખ્યતયા ભેજનમાં અચિત્ત આહાર લેવો જોઈએ અને કર્મમાં (=વ્યવસાયમાં) અ૫ પાપવાળો વ્યવસાય કરે જોઈએ. આ દષ્ટિએ ભજનમાં પાંચ અને કર્મમાં પંદર અતિચારો છે. (૧) સચિત્ત આહાર- સચિત્ત એટલે જીવસહિત. કંs, ફળ વગેરે સચિત્ત વસ્તુ વાપરવાથી અતિચાર લાગે. પ્રશ્ન - સચિત્ત ત્યાગી સચિત્ત આહાર કરે તો નિયમભંગ જ થાય. તે અહીં તેને અતિચાર કેમ કહ્યો? ઉત્તરઃ- સહસા, અનુપયોગ કે અતિકામ આદિથી ચિત્ત આહાર કરે તે વ્રતસાપેક્ષ હેવાથી અતિચાર ગણાય. જે જાણી જોઈને સચિત્ત આહાર કરે તે વ્રતભંગ જ થાય. આ સમાધાન હવે કહેવામાં આવશે. તે સચિત્ત સંબદ્ધ આદિ ચાર અતિચારો વિષે પણ સમજવું. (૨) સચિત્તસંબદ્ધ આહાર- સચિત્ત વસ્તુ સાથે જોડાયેલી અચિત્ત વસ્તુ સચિત્ત સંબદ્ધ કહેવાય. જેમ કે-અચિત્ત વૃક્ષમાં રહેલ અચિત્ત ગુંદર, પાકાં ફળો વગેરે. (પાકાં ફળોમાં બીજ સચિત્ત છે અને ગર્ભ વગેરે અચિત્ત છે.) આવી વસ્ત અનાભોગ આદિથી વાપરે તો અતિચાર લાગે. અથવા ખજારનો ઠળિયે સચિત્ત હોવાથી ફેંકી દઈશ અને એનો ગર્ભ અચિત્ત હોવાથી ખાઈ જઈશ એમ વિચારી પાણી ખજૂર મોઢામાં નાખે તે સચિત્તસંબદ્ધ અતિચાર લાગે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૬ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૨૨ - (૩) અ૫કવ આહાર – અનિથી નહિ પકાવેલું અપકવ કહેવાય અનાગથી અપક્વ આહાર કરવાથી અતિચાર લાગે. પ્રશ્ન- નહિ પકાવેલો આહાર સચિત્ત હોય તે પ્રથમ અતિચારમાં તેને સમાવેશ થઈ જાય છે. હવે જે તે અચિત્ત હોય તે કઈ જાતનો દોષ લાગતો નથી. આથી અપક્વ અતિચાર કહેવાની જરૂર નથી. ઉત્તર – વાત સાચી છે. પણ પ્રથમના બે અતિચાર સચિત્ત કંદ, ફલ વગેરે સંબંધી છે. બાકીના ત્રણ અતિચારો ચોખા આદિ અનાજ (ધાન્ય) સંબંધી છે. આમ અતિચારોને વિષય ભિન્ન હોવાથી અતિચાર ભિન્ન છે અથવા કણિક, દાળ વગેરે સચિત્ત અવયવોથી મિશ્ર હોવાને સંભવ હોવા છતાં આ તે પીસાઈ ગયેલું કે ખંડાઈ ગયેલું હોવાથી અચિત્ત છે એમ માનીને કાચી કણિક વગેરે વાપરે તે અતિચાર લાગે. (૪) દુષ્પક્વ આહાર- બરાબર નહિ પકાવેલ આહાર દુપકૂવ કહેવાય, બરોબર નહિ શેકેલા ઘઉં, મગ વગેરના દાણા સચિત્ત અવયથી મિશ્ર હોવાનો સંભવ હોવા છતાં આ તો શેકાઈ ગયેલું હવાથી અચિત્ત છે, એમ માનીને પક્વ આહાર કરે તો અતિચાર લાગે. (૫) તુચ્છ આહાર - જેનાથી વિશેષતૃપ્તિ ન થાય -પેટ ન ભરાય તેવો આહાર તુચ્છ છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રાવકધર્મ -૫'ચાશક પ્રશ્ન:- તુચ્છ આહાર અપક્વ, દુખ (=ખરાખર પકાવેલ) હાય, તેમાં જો અપ ઢાય તા તેના ત્રીજા અને ચાથા અતિચારમાં સમાવેશ થઈ જાય છે. સુપ હોય તેા દેષ જ નથી. આથી આ અતિચાર વધારે છે. ગાથા-૨૨ : ૬૭ : કે સુપ′′ અને દુષ્પ ઉત્તરઃ- વાત સત્ય છે. પણ જેમ પહેલા એ અને પછીના એ અતિચારા સચિત્તની અપેક્ષાએ સમાન હોવા છતાં ( ચિત્ત આહાર અને અપત્ર આહાર સમાન છે તથા સચિત્તસખદ્ધ આહાર અને દુષ્પ આહાર સમાન છે. ) પહેલા એ અતિચારા કંદ, ફૂલ વગેરે સખી હાવાથી અને પછીના એ અતિચારો અનાજ ચંખશ્રી હાવાથી વિષયભેદના કારણે પહેલા એ અને પછીના બે અતિચારામાં વિશેષતા છે, તેમ અહી' (અપક્વ, દુષ્પ અને તુચ્છ એ ત્રણમાં) સચિત્તની અપેક્ષાએ અને વિષયની ( –અનાજની) અપેક્ષાએ સમાનતા હોવા છતાં, તુચ્છતા અને અતુચ્છતાની અપેક્ષાએ ભેદ છે. અર્થાત્ અપક્વ આહાર અને દુષ્પ આહાર એ બે અતિચાર અતુચ્છ ( તૃપ્તિ થાય તેવા) આહારના છે. જ્યારે તુચ્છ આહાર રૂપ અતિચાર તુચ્છ આહાર સંબધી છે, કામળ મગની શિ ંગે વગેરે વિશેષ તૃપ્તિ નહિ થતી હાવાથી ( =પેટ નહિ ભરાતું હેાવાથી ) તુચ્છ છે. તુચ્છ સચિત્ત વસ્તુ અનાભેાગ આદિથી વાપરવામાં આવે તે અતિચાર લાગે, અથવા શ્રાવક અતિશય પાપભીરુ હાવાથી ચિત્ત આહારને ત્યાગી હાય. આથી શ્રાવક અતુચ્છ (તૃપ્તિ કરે તેવા) આહારને Page #93 -------------------------------------------------------------------------- ________________ : ૬૮ : ૧ શ્રાવકધમ—પચાશક ગાથા-૨૨ અચિત્ત કરીને વાપરે તા તે ચેાગ્ય ગણાય. કારણ કે તેણે સચિત્ત વસ્તુના ત્યાગ કર્યો છે, અચિત્ત વસ્તુના નહિ, પણ તુચ્છ (=તૃપ્તિ ન કરે તેવા) આહાર લેાલુપતાના કારણે અચિત્ત કરીને વાપરતા તે ચેાગ્ય ન ગણાય, આથી અતિચાર લાગે, યપિ અચિત્ત તુચ્છ વસ્તુ ખાવામાં બહારથી (−દ્રબ્યથી) નિયમના લગ થયા નથી, પણ ભાવથી વિરતિની વિરાધના થઈ છે. (કારણુ કે તેમાં લાલુપતા રહેલી છે, અને તેવી વસ્તુથી પેટ નહિ ભરાતું હાવાથી નિરક વધારે જીવહિંસાદિ પાપ લાગે છે) એ પ્રમાણે રાત્રિèાજન, માંસ આદિના નિયમને પણ અનાભાગ આદિથી ભગ થાય તે અતિચાર લાગે. ક્રમ સંબંધી પદર અતિચાર। આ પ્રમાણે છે (૧-૫) અંગારકમ, વનક્રમ, શકટકમ, ભાટકકમ, સ્ફાટકકર્મ, (૬-૧૦) તવાણિજ્ય, લાક્ષાવાણિજય, રસવાણિજ્ય, વિષવાણિજય, કેશવાણિજ્ય, (૧૧–૧૫) યંત્રપીલણુ, નિર્લોઇન, દેવદાન, જલચાણુ, અસતીપેાષણુ. આ અતિચારાના ભાવાથ' વૃદ્ધસ’પ્રદાયથી આ પ્રમાણે છે: (૧-૫) અ`ગારક :– લાકડાં બાળીને કોલસા બનાવવા અને વેચવા તે અંગારકમ. તથા અગ્નિની અને અગ્નિ દ્વાશ ખીજા જીવેાથી પશુ જેમાં વિરાધના થાય તે ભઠ્ઠી વગેરે પણ અગારક છે. તેમાં છ નિકાયના જીવાની હિસા થતી હાવાથી તે શ્રાવકને ન પે, Page #94 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૨ ૧ શ્રાવકધર્મ-પંચાશક * ૨૯ : વનકમ:- વનને વેચાતું લઈને તેમાં રહેલાં વૃક્ષ, પાંદડા, ફળ વગેરે કાપીને વેચવા દ્વારા આજીવિકા ચલાવવી તે વનકર્મ. હિંસાનું કારણ હોવાથી આ વ્યવસાય પણ શ્રાવકને ન કપે. શકટકમ - ગાડું વગેરે ચલાવીને જીવન-નિર્વાહ કરે તે શકટકર્મ. આમાં બળદ આદિને બાંધવા પડે, મારવા પડે. વગેરે અનેક દોષ લાગે. ગાડું વગેરે તથા તેના પૈડાં વગેરે અવય સવયં તૈયાર કરવા કે વેચવા એ પણ શકટકમ છે. ભાટકકમ - ગાડા વગેરેમાં બીજાને માલ ભાડાથી લઈ જવો, અથવા ગાડું વગેરે વાહનો બીજાને ભાડે આપવા તે ભાટકકર્મ. ઓટકકમ - વાવ, તળાવ વગેરે બનાવવા પૃથ્વીને દવી-ફોડવી, અથવા હળથી ભૂમિ ખેડવી તે રફિટકકર્મ. જેમાં પૃથ્વીકાયની અને તેના દ્વારા વનસ્પતિકાય વગેરે છની હિંસા થાય તેવાં પથ્થરો ફોડવા વગેરે કાર્યો પણ ફોટકકમ છે. (૬–૧૦) દંતવાણિજ્ય - પ્રાણના દાંત વગેરે અંગેનો વેપાર કરે તે દંતવાણિજય. જે લોકો (-ભીલ વગેરે) પ્રાણીએના દાંત વગેરે અંગે એકઠાં કરતા હોય તેમની પાસેથી દાંત વગેરે ખરીદવાથી અતિચાર લાગે. દાંત વગેરે અંગને એકઠાં કરનારા ભીલ વગેરેને પહેલેથી જ પૈસા આપીને અમુક સમયે હું માલ લેવા આવીશ એમ કહેવાથી વેપારી Page #95 -------------------------------------------------------------------------- ________________ : ૭૦ : ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૨૨ સમયસર માલ લેવા આવશે એમ વિચારી તે લોકે હાથી વગેરે પ્રાણીઓને મારીને દાંત વગેરે તૈયાર રાખે તથા તૈયાર રાખેલા માલને લેવાથી તેઓ જીને વધ કરીને નવે માલ મેળવવા મહેનત કરે. આથી દાંત વગેરેના મૂળ ઉપાઇકો-સંગ્રાહકો પાસેથી માલ લેવાથી આ અતિચાર લાગે. પણ વેપારી પાસેથી લેવાથી અતિચાર ન લાગે. લાક્ષાવાણિજ્ય - લાક્ષા એટલે લાખ. લાખના રસમાં કીડા ઉત્પન્ન થતા હોવાથી શ્રાવકે તેને વેપાર નહિ કરો જોઈએ. લાખના ઉપલક્ષણથી જેમાં બહુ હિંસા થાય તેવી મન:શીલ, ગળી, ધાતકી, ટંકણખાર વગેરેને વ્યાપાર પણ ન કરવો જોઈએ. ટંકણખાર અને મન:શીલ ત્રસજીના ઘાતક છે. ગળી બનાવવામાં અનેક જીવોની હિંસા થાય છે. ધાતકીનાં પાંદડાં, ફૂલ વગેરેમાંથી દારૂ બને છે, તેના રસમાં કડા ઉત્પન્ન થાય છે. આથી આ વસ્તુઓનો વેપાર પાપનું ઘર છે. રસવાણિજય - માખણ, ચરબી, મધ, દારૂ વગેરે સેને વેપાર રસવાણિજ્ય છે. માખણ છાશથી છૂટું પડતાં તેમાં અંતમુહૂર્તમાં જ અસંખ્ય સંભૂમિ છે ઉત્પન્ન થાય છે. મધ અને ચરબી જીવહિંસાથી ઉત્પન્ન થાય છે. દારૂ નશો કરે છે. આથી દારૂ પીધેલા લોકો બીજાને મારી નાખે છે કે બીજાઓ સાથે મારામારી, ફલેશ-કંકાસ આદિ કરે છે. આથી દારૂથી અનેક અનર્થો થાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૨ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૭૧ : કેશવાણિજ્ય - અહીં કેશ શબ્દથી કેશવાળા જ સમજવા. કેશવાળા દાસ, દાસી, ગુલામ, ગાય, બળદ, હાથી, ઘેડા વગેરે જેનો વેપાર તે કેશવાણિજ્ય છે. આનાથી તે તે જીવોને પરાધીનતા, માર, બંધન, સુધા, તૃષા, પરિ શ્રમ વગેરે અનેક દુખે થતાં હોવાથી કેશવાણિજ્ય ત્યાજ્ય છે. વિષવાણિજ્ય – કોઈપણું જાતના ઝેરને વેપાર વિષવાણિજ્ય છે. ઝેર અનેક જીવોના પ્રાણનાશનું કારણ છે. ઝેરના ઉપલક્ષણથી હિંસક શસ્ત્રોને વેપાર પણ વિષવાણિજ્ય છે. (૧૧-૧૫) યંત્રપાલનઃ- તલ, શેરડી આદિ પીલવાનાં યંત્રોથી તલ, શેલડી આદિ પીલવું. તલ આદિ પીલવાથી તલ અદિના જીવન અને તેમાં પડેલા ત્રસ જીવને ઘાત થાય છે. નિલ ઇનકમ –ગાય વગેરે પ્રાણીઓના શરીરનાં અંગો છેઠવાને ધંધે તે નિલાંછનકર્મ. જેમકે- કાન વીંધવાં, શરીર ચિહ્નો કરવાં, ખસી કરવી, ડામ દેવે વગેરે. આમ કરવાથી તે તે જીવને દુઃખ થાય છે એ પણ જોવામાં આવે છે. દાદાનઃ- વનને બાળવું તે દવદાન. જુનું ઘાસ ખાળી નાખવાથી ત્યાં નવું ઘાસ ઉગે એ બુદ્ધિથી કે ધમં બુદ્ધિથી (કે બીજા કોઈ કારણથી) દવદાન કરવું તે પાપ છે. તેમ કરવાથી અગ્નિના છની વિરાધના થાય અને બીજા ઘણા છે અગ્નિમાં બળીને મરી જાય છે. * કેટલાક અજ્ઞાન જેવો દવદાનથી પુણ્ય થાય એવું માનનારા હોય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ : ૭૨ : ૧ શ્રાવકધમ —૫ ચાશક જલશેાષણુ:- ધાન્ય વાવવા માટે ( કે ખીજા કાઈ કારણુથી) તળાવ વગેāતુ' પાણી સૂકવી દેવુ' તે જલશેાષણ. આમ કરવાથી પાણીના જીવાના અને પાણીમાં રહેલા જીવાના નાશ થાય. ગાથા-૨૨ અસતીપેાષણઃ– પૈસા કમાવવા માટે દુરાચારિણી દાસી, વેશ્યા વગેરેનુ' તથા હિસક્રમના, પેાપટ, બિલાડી, શ્વાન, કુકડા, માર વગેરે પ્રાણીઓનુ` પાષણ કરવુ તે અસતીપાષણ છે. આમ કરવાથી દુરાચાર અને હિંસાદિ પાપાનુ પાણ થાય છે. ક્રમ સ'ખ'ધી અતિચારા પ`દર જ છે એવુ‘નથી. અહીં' ખતાવેલા પંદર અતિચારા દિશાસૂચનમાત્ર છે. આથી બીજા પશુ આવાં બહુ પાપવાળાં કાર્યાં અતિચાર તરીકે સમજી લેવા. પ્રશ્ન:- દરેક વ્રતમાં પાંચ પાંચ અતિચાર કહ્યા છે. જયારે આ વ્રતમાં વીસ અતિચાર કહ્યા છે. આનું શું કારણુ ? ઉત્તર:– દરેક વ્રતમાં જાવેલ અતિચારાની પાંચ સખ્યાથી ખીજા પણ વ્રતના પરિણામને મલિન બનાવનારા રાષા અતિચાર રૂપ છે એમ સમજી લેવુ' એ સૂચન કરવા અહી' વીશ અતિચારા જણાવ્યા છે. આથી દરેક વ્રતમાં સ્મૃતિ અંતર્ધાન (લીધેલુ વ્રત ભૂલી જવુ') વગેરે અતિચાર પણ યથાસભવ જાણી લેવા. * પંદર કર્માદાનનું વર્ણન પચાશક ટીકામાં બહુ જ સંક્ષેપમાં હાવાથી અહી યાગશાસ્ત્રના આધારે કઇક વિસ્તૃત લખ્યુ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૨૩ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૭૩ : પ્રશ્ન:- અંગાર કર્મ વગેરે અતિચારો કયા વ્રતમાં છે? જે ખરકમ બતમાં હોય તે વ્રત અને અતિચારમાં કશે ભેદ પડતું નથી. કારણ કે આ અતિચારે ખરકમ રૂપ છે. ઉત્તર- અંગાર કર્મ વગેરે ખરકમ રૂપ જ છે. આથી કર્મ સંબંધી વ્રત લેનારે અંગારકર્મ આદિનો ત્યાગ કરે જોઈએ. અનુપયોગ, અજ્ઞાનતા આદિથી થઈ જાય તે અતિચાર લાગે. પણ જે જાણીને કરે તે વ્રત ભંગ જ થાય. (૨૨) ત્રીજા ગુણવ્રતનું સ્વરૂપઃ तहणत्थदंडविरई, अण्णं स चउब्धिहो अवज्झाणे। पमयायरिये हिंसप्पयाणपावोवएसे य ॥ २३ ॥ ત્રીજું ગુણવ્રત અનર્થદંડ વિરતિ છે. અનર્થદંડના અપયાન, પ્રમાદાચરણ, હિંસાપ્રદાન અને પાપોપદેશ એમ ચાર ભેદ છે. - જેનાથી આત્મા દંડાય તે દંડ. જીવહિંસાદિ પાપથી આત્મા દંડાય છે માટે જીવહિંસાદિ પાપ દંડ છે. દંડના અર્થદંડ અને અનર્થદંડ એમ બે પ્રકાર છે. અર્થ એટલે કારણું. અનર્થ એટલે કારણ વિના. કુટુંબપષણ તથા સવજીવનનિર્વાહ આદિ કારણથી જે પાપ કરવાં પડે તે અર્થદંડ. કારણ વિના જે પાપ થાય તે અનર્થદંડ. અહીં બતાવેલાં અશુભયાન વગેરે ચાર પાપોની જીવનનિવામાં જરૂર પડતી નથી એ પાપ વિના જીવનનિર્વાહ થઈ શકે છે. આથી અશુભધ્યાન વગેરે અનર્થદંડ છે. અપમાન આદિને અર્થ આ પ્રમાણે છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ : ૭૪ : ૧ શ્રાવકધર્મ -પચાશક અપધ્યાનઃ- નિરર્થક અશુભ વિચાર કરવા તે અપમાન. જેમ ગાથા-૨૪ कइया वच्चति सत्थो ?, कि भंड कत्थ ? केत्तिया સૂમી ? । को कथविककालो १ निश्वितये किं कहिं केण ? ॥ १ ॥ “ સાથ કયારે જાય છે ? ત્યાં કયું કરિયાણું છે ? અમુક જમીન કેટલી છે ? ખરીદ-વેચાણના કાળ કયા છે? આમ નિક કાણે કાં શું કર્યુ ? એવી વિચારણા અપધ્યાન છે.’ પ્રમાદાચરણ:- પ્રમાદના મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિથા એમ પાંચ ભેદ છે. પ્રમાદને આધીન ખની જે કાચ કરવામાં આવે તે પ્રમાદાચરણ કહેવાય. આળસથી ખાખર કામ ન કરવું એ પણુ પ્રમાદાચરણુ છે. જેમકે— તેલ અને ઘીનાં વાસણેા ઉઘાડાં રાખવાં. આવા પ્રમાદથી નિઃથક જીવવિ’સા વગેરે પાપ બધાય છે. હિસાપ્રદાનઃ- જેનાથી હિંસા થાય તેવી હથિયાર, અગ્નિ, હલ, વિષ વગેરે વસ્તુ બીજાને આપવી. પાપાપદેશઃ- ખેતીના સમય થઇ ગયેા છે માટે તમે ખેતી શરૂ કરેા વગેરે રીતે ખીજાને પાપકાયના ઉપદેશ આપીને પાપમાં પ્રવર્તાવવા. (૨૩) ત્રીજા ગુણુવ્રતના અતિચારા;– कंदष्पं कुक्कुइयं, मोहरियं संजुयाद्दिगरणं च । उपभोगपरी भोगाइरेगयं चेन्थ वज्जेइ ॥ २४ ॥ યજ્ઞેફ ! શ્રાવક ત્રીજા ગુણવ્રતમાં કપ, કૌત્સુચ્ય, મૌખ, સંયુ Page #100 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૪ ૧ શ્રાવકધર્મ–પંચાશક .: ૭૫ = પ્તાધિકરણ અને ઉપગપરિભેગાતિરેકતા એ પાંચ અતિચારોને ત્યાગ કરે છે (૧) કંદપ - વિષચરાગ વધે તેવા વચનો બેલવો કે તેવી ક્રિયા કરવી તે કંદર્પ છે. શ્રાવકે વિષયરાગ (-વિષયવાસના) વધે તેવી વાણી કે ક્રિયા નહિ કરવી જોઈએ. અટ્ટહાસ્ય પણ ન કરવું જોઈએ-જોરથી ખડખડાટ હસવું ન જોઈએ. હસવું આવી જાય તે સામાન્ય મોઢું મલકે તેમ હસવું જોઈએ. (૨) કૌ૯ - મુખ, આંખ વગેરે શરીરના અંગોને વિકૃત કરીને ભાંડ લોકો કરે તેવી ચેષ્ટા કરવી, જેથી બીજાને હસવું આવે, તે કૌટુણ્ય છે. જેનાથી બીજાને હસવું આવે તેવી વાણું બેલવી કે બેસવા-ઊઠવાની અને ચાલવાની ક્રિયા કરવી એ શ્રાવકને યોગ્ય નથી. કંડપ અને કૌકુશ્ય એ છે કે પ્રમાદ રૂપ હોવાથી પ્રમાદાચરણ વ્રતના અતિચારો છે. મૌર્ય – મૌખર્યું એટલે વિચાર્યા વિના જેમ તેમ બહુ બેલવાની ટેવ. આ અતિચાર પાપોપદેશવ્રતને છે. કારણ કે તેવી ટેવથી પાપોપદેશ થવાને (બ) સંભવ છે. (૪) સંયુક્તાધિકરણ – જેનાથી આમા દુગતિમાં જાય તે અધિકરણ. કુહાડે, ખાંડણીયું, ઔષધ વગેરે વાટવાનો પથ્થર, ઘંટી વગેરે સાધનથી જીવહિંસા દ્વારા દુર્ગતિ થતી હોવાથી તે સાધન અધિકરણ છે. હિંસક સાધનને WWW.jainelibrary.org Page #101 -------------------------------------------------------------------------- ________________ : ૭૬ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૨૪ ગોઠવીને (ડેલાં) તયાર રાખવાં તે સંયુક્તાધિકરણ છે. જેમ કે– ખાંડણિયા સાથે સાંબેલું, હળ સાથે ફાળિયુંકોશ, ગાડા સાથે ઘાંસરી, ધઝુષ સાથે બાણ જેડીને તૈયાર રાખવાં. હિંસક સાધને તૈયાર રાખવાથી બીજાઓ લઈ જાય, કે માગવા આવે ત્યારે આપવાં પડે. પણ જે તયાર ન હોય તે લે નહિ, માગે તે તૈયાર નથી એમ કહીને ના પાડી શકાય. આ અતિચાર હિંસાપ્રદાન રૂપ અનર્થદંડને છે. (૫) ઉપભેગ-પરિભાતિરેકતા – પિતાને અને પિતાના કુટુંબને જરૂર પડે તેનાથી અધિક ઉપભોગ-પરિ ભોગની સામગ્રી રાખવી તે ઉપભોગ-પરિભેગાતિરેક્તા છે. જેમ કે– શ્રાવક તેલ-આમળાં (-સાબુ) ઘણાં રાખે તે તેના લેભથી ઘણું સ્નાન કરવા તળાવ આદિ સ્થળે જાય. તેથી પાણીના જીવોની અને તેમાં રહેલા પિરા વગેરે જીવોની અધિક વિરાધના થાય. એ પ્રમાણે તંબેલ પાન આદિ વિષે પણ સમજવું. આથી શ્રાવકે તેવી સામગ્રી જરૂરિયાત કરતાં વધારે નહિ રાખવી જોઈએ. પ્રશ્ન:- શ્રાવકને સ્નાન કરવાનો વિધિ શું છે? ઉત્તરઃ- મુખ્યતયા શ્રાવકે ઘરે જ નાન કરવું જોઈએ. ઘરે નાન કરવાની અનુકૂળતા ન હોય તે ઘરે તેલ આમળાથી માથું ઘસીને માથા ઉપરથી તેલ આમળાં ખંખેરીને તળાવ વગેરે સ્થળે જાય ત્યાં તળાવ આદિના કિનારે બેસીને અંજલિથી (બાભરીને) અનાન કરે (અર્થાત્ તળાવઆદિમાં પ્રવેશીને સ્નાન ન કરે તથા બહુ પાછું ન વાપરે.) તથા Page #102 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫ ૧ શ્રાવકધર્મ–પંચાશક S૭ : જેમાં કુંથુઆ વગેરે જી હોય તેવાં પુછપ વગેરેનો ઉપયોગ નહિ કરવો જોઈએ. આ અતિચાર પ્રમાદાચરણ અનર્થદંડ સંબંધી છે. કારણ કે એ ઈદ્રિના વિષય સંબંધી હેવાથી પ્રમાદરૂપ છે. અશુભધ્યાનના નિયમમાં અનાભોગ આદિથી અશુભયાન થઈ જાય તે અતિચાર લાગે. ઈરાદાથી કંદર્પ વગેરે કરવામાં આવે તે નિયમભંગ જ થાય. (૨૪) પહેલા શિક્ષાવ્રતનું સ્વરૂપ: सिक्खावयं तु एत्थं, सामाइयमो तयं तु विण्गेयं । सावज्जेयरजोगाण वज्जणासेवणारूवं ॥ २५ ॥ પહેલું શિક્ષાવ્રત સામાયિક છે. અમુક કાળ સુધી સાવદ્ય (પાપવાળાં) કાચને ત્યાગ કરવો અને નિરવ (પાપરહિત) કાર્યો કરવાં તે સામાયિક છે, અર્થાત્ પાપકાને ત્યાગ કરીને ધર્મ પ્રવૃત્તિ કરવી તે સામાયિક છે. સમતાને લાભ જેનાથી થાય તે સામાયિક. પ્રતિક્ષણ વૃદ્ધિ પામતા જ્ઞાન-દર્શન ચારિત્રના પર્યાયેથી સમતાનો લાભ થાય છે. આથી સામાયિકમાં દ્વિવિધ-વિવિધ (મન-વચનકાયાથી ન કરવું અને ન કરાવવું એ રીતે) સર્વ પાપનો ત્યાગ કરીને સ્વાધ્યાય આદિ (જ્ઞાન-દર્શન–ચારિત્રની આરાધના કરવી જોઈએ. સામાયિકમાં જિનપૂજાદિને નિષેધ - કેટલાક માને છે કે સામાયિકમાં જિનમૂર્તિનું પ્રક્ષાલન-પૂજન વગેરે કાર્યો કરવામાં જ નથી. કારણ કે તે કાર્યો નિરવદ્યયોગ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ : ૭૮ : ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૨૫ સાવદ્યાગનું લક્ષણ આ પ્રમાણે છેઃ कम्ममवज्जं जं गरहियंति कोहाइणो य चत्तारि । सह तेण जो उ जोगो पञ्चक्खाणं हवइ तस्स ॥ અ.વ. નિ. ૧૫૧ જે નિંદ્ય કાર્ય હોય તે અવદ્ય (પાપ) છે, અથવા ક્રોધાદિ ચાર કષાયે અવઘ છે. અવદ્યથી યુક્ત વ્યાપાર સાવ ગ છે. તે સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન થાય છે.” જિનપ્રક્ષાલન આદિ કાર્યો ગહિંત ન હોવાથી સાવદ્ય નથી. આને ઉત્તર આ પ્રમાણે છે – (૧) જિનપ્રક્ષાલન વગેરે કાર્યો ગહિંત ન હોવાના કારણે સાવદ્ય નથી એમ માનવામાં આવે તો સાધુઓએ પણ જિનપ્રક્ષાલન આદિ કાર્યો કરવાં જોઈએ. કારણ કે સાધુ અને શ્રાવક માટે સાવદ્યની વ્યાખ્યા અલગ નથી. અર્થાત્ જે શ્રાવક માટે સાવદ્ય છે તે સાધુ માટે પણ સાવદ્ય છે. જે શ્રાવક માટે સાવદ્ય ન કહેવાય તે સાધુ માટે પણ સાવદ્ય ન કહેવાય. આથી જે કાર્ય સામાયિકવાળા ગૃહથથી થઈ શકે તે કાર્ય સાધુથી પણ થઈ શકે. (२) सामाइयंमि उ कर समणो इव साघओ हवइ जम्हा । पएण कारेणेण बहुलो सामाइयं कुज्जा ॥ (=“સામાયિક કરવાથી શ્રાવક સાધુના જે થાય છે. માટે બહુવાર સામાયિક ક૨વું.”) આ ગાથામાં સામાયિકવાળા શ્રાવકને સાધુ જે કહ્યો છે. સામાયિકમાં જિનપ્રક્ષાલન આદિ કરે તે સાધુની સાથે સામાન પણું શી રીતે ઘટે? કારણ કે સાધુઓને જિનપ્રક્ષાલન આદિ કરવાનો અધિકાર નથી. (૩) જિનપ્રક્ષાલન Page #104 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫ ૧ શ્રાવકધમ-પચાશક : ૭૯ : આદિ શરીરને સ્વચ્છ અને સુશૈાભિત મનાવીને કરવામાં આવે છે, જ્યારે સામાયિક વિષાના ત્યાગ કરીને કરવામાં આવે છે. (૪) સામાયિક ભાવસ્તવ છે. જિનપ્રક્ષાલનાદ્રિવ્યસ્તવ છે, ભાવસ્તવની પ્રાપ્તિ થયા પછી દ્રશ્યસ્તવ કરવાની જરૂર નથી. ભાવસ્તવની પ્રાપ્તિ માટે જ દ્રસ્તવ કરવાનું' વિધાન છે, (૫) જે સામાયિકમાં જિનપ્રક્ષા લન આદિ કરવુ જોઈએ, તા જિનમંદિર માટે બગીચા બનાવવા, બગીચાને પાણી પાવું, ભગવાન સમક્ષ ગાયન, નૃત્ય વગેરે પશુ કરવુ જોઇએ એમ કોઈ પણ જાતના વાંધા વિના માનવું પડશે .કારણુ કે તમારા કહેવા પ્રમાણે તે કાર્યો પણ નિરવદ્ય-પાપ રહિત છે. (૬) શાસ્ત્રમાં સામાયિકના આચારાનુ વ ન આવે છે ત્યાં સામાયિકમાં જિનપ્રક્ષાલનાદિ કાર્યો કરવામાં દાષ નથી” એવુ વચન કે એવા ભાવનુ` સૂચન કરનાર બીજું ફ્રાઈ વચન દેખાતુ' નથી, પણુ સામાયિકવાળા શ્રાવક સાધુ જેવા છે એવુ' વચન દેખાય છે. સામાયિક લેવાના વિધિઃ- શ્રાવકના ધનાઢય અને અલ્પ ધનવાળા એવા એ ભેદછે. અલ્પધનવાળા શ્રાવક જિતમદિરમાં, સાધુ પાસે, ઘરમાં, પૌષધશાળામાં કે પાતે જ્યાં શાંતિથી ખસતા હોય કે આરામ કરતા હૈાય તે સ્થાનમાં સામાયિક કરે, પણ મુખ્યતયા જિનમંદિર, સાધુ પાસે, * પૂર્વકાળમાં જિનમદિરની તદ્ન પાસે વ્યાખ્યાન આદિ માટે સભામડપ રહેતા હતા. ત્યાં સામાયિક કરવાના વિધિ છે. હાલ સભા મોંડપની પ્રથા ન હોવાથી તે વિધિ નથી. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રાવકધર્મ —પચાશક પૌષધશાલા અને ઘર એ ચાર સ્થાનામાં સામાયિક કરે. તેમાં જો સાધુ પાસે સામાયિક કરે તે તેના વિધિ આ પ્રમાણે છે:- જો શત્રુ આદિથી ભય ન હાય, કાઇની સાથે તકરાર ન હાય, કોઈના દેવાદાર ન હેાય, દેવાદાર હાય પણ લેણદ્વાર સામાયિકનેા ભગ ન થાય એટલા માટે પકડે તેવા ન હાય, રસ્તામાં વેપાર ન કરે, તા સાધુ પાસે જઈને સામાયિક કરે. શત્રુ વગેરેથી લય આદિ હાય તા કાઈ પડે, મારે, કે તકરાર વગેરે કરે તેા તેના ચિત્તમાં સફ્લેશ થાય. (સામાચિકના ભંગ થવાના પણ સંભવ.) આથી ઉપર કહેલા શત્રુભય આદિ કારણેા ન હાય તે શ્રાવક ઘરે સામાયિક લઈને ગુરુ પાસે જાય. ગુરુ પાસે જતાં રસ્તામાં સાધુની જેમ ઈાંસમિતિનું પાલન કરે, સાવદ્ય ભાષાના ત્યાગ કરે, કાષ્ઠ, ઢેફાં વગેરેની જરૂર પડે તા જોઇને, પૂજીને અને યાચીને લે, કાઇ વસ્તુ લેવા-મૂકવામાં નિરીક્ષણ કરીને પ્રમાર્જન કરે, રસ્તામાં શ્લેષ્મ, શૂક વગેરે ન કાઢે, કાઢે તેા જગ્યાને જોઈને પ્રમાને કાઢે, જ્યાં ઊભેા રહે ત્યાં પણ શુપ્તિનુ‘ પાલન કરે. : ૮૦ : ગાથા-૨૫ આ રીતે સમિતિ-ગુપ્તિના પાલનપૂર્વક ગુરુ પાસે જઇને મન-વચન-કાયાથી સાધુઓને નમસ્કાર કરીને કરેમિ ભતે સત્રના પાઠ એલીને સામાયિક કરે, પછી ઇરિયાવહી કરી ગમણુાગમણે આલેાવીને (રસ્તામાં લાગેલા દેષાની અલાચના કરીને) આચાર્ય વગેરે બધા સાધુઓને દીક્ષાપર્યાંયથી માટાના ક્રમથી વન કરે, પછી ફ્રી ગુરુને વંદન કરીને બેસવાની Page #106 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫ ૧ શ્રાવકધર્મ-પચાશક ૮૧ : જગ્યા પૂંજીને બેસે અને ગુરુને પ્રશ્નો પૂછે કે પાઠ કરે. જિનમંદિરમાં સામાયિક કરે તે પણ આ વિધિ સમજ, પૌષધશાળામાં કે ઘરમાં સામાયિક કરે તો બીજે જવાનું ન હોય. (આથી ઘરેથી જવા વગેરેનો વિધિ પણ ન હોય.) આ પ્રમાણે અલ્પ ધનવાળા શ્રાવક માટે સામાયિકને વિધિ કહ્યો. ધનાઢય શ્રાવક સર્વ પ્રકારના આડંબર સહિત સામાયિક કરવા જાય. રાજા, શેઠ વગેરે ધનાઢય શ્રાવક માટે સામાયિકો વિધિ આ પ્રમાણે છે – રાજા હોય તો ઉત્તમ હાથી ઉપર બેઠેલો હોય, છત્ર, ચામર વગેરે રાજચિહ્નોથી અલંકૃત હોય, હાથી, ઘેડા પાયદળ અને રથ એ ચતુરંગ સૈન્યથી સહિત હોય, ભેરી આદિ ઉત્તમ વાજિંત્રને નાદ થતો હોય, બંદીજને બિરુદાવલી ગાતા હોય, અનેક સામંત રાજાઓ અને માંડલિક રાજાઓ સ્પર્ધાપૂર્વક રાજાના દર્શન કરતા હોય, નગરના લેકે “આ મહાન ધર્માત્મા છે” એવી શ્રદ્ધાપૂર્વક આંગળીથી બીજાઓને રાજાનું દર્શન કરાવતા હોય, નગરના લોકે “ આપણે પણ આ ધર્મ ક્યારે કરીશું ” એમ ધર્મના મનેર કરી રહ્યા હોય, રાજા પણ નગરલકાના અંજલિબદ્ધ પ્રણામોની અમેદના કરતો હોય, “ અહો ! આ ધર્મ ઉત્તમ છે, જેની રાજા જેવાએ પણ આરાધના કરે છે.” એ પ્રમાણે સામાન્ય લોકો ધર્મપ્રશંસા કરતા હોય, * કાઉંસનું લખાણ યોગશાસ્ત્રના આધારે છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ : ૮૨ : ૧ શ્રાવકધમ —પચાશક આવા આ ખરપૂર્વક જિનમંદિરે+ કે સાધુ જ્યાં હૈય ત્યાં જાય. ] ગાથા-૨૫ આ રીતે આડંબરપૂર્વક સામાયિક કરવા જવાથી લેકે ધમ પ્રત્યે શ્રદ્ધાવાળા અને અને સાધુઓના પશુ આદર થાય. આદર પામેલા સાધુએ પાસે સારા સારા લેાક આવે અને તેમના સેવક બને, જે સામાયિક કરીને સાધુ મહારાજ પાસે જાય તેા અશ્વ, હાથી વગેરે અધિકરણુ અને, આથી આડઅરપૂર્વક ન જઈ શકાય. તથા પગે ચાલીને જવું પડે. આથી ધનાઢત્વ શ્રાવક ઘરેથી સામાયિક કરીને ન જાય. આ રીતે આખરથી સામાયિક લેવા આવનાર શ્રાવક હાય તા કાઈ સાધુ ઊભા થઇને તેના આદર ન કરે, પશુ જો ભદ્રક હાય તા તેનેા સત્કાર થાય એ માટે પહેલેથી આસન ગેાઠવી રાખે અને આચાય એના આવ્યા પહેલાં ઊભા થઈ જાય. જો રાજા આવે ત્યારે ઊભા થાય તે ગૃહ સ્થાના આદર કરવાથી દોષ લાગે, અને જે ઉભા ન થાય તા રાજાને ખેડુ લાગે. આથી દાષ ન લાગે એટલા માટે રાજા આવે એ પહેલાં જ આસન ગેાઠવી રાખે અને આચાય મહારાજ ઊભા થઈ જાય. ધનાઢય શ્રાવક આ પ્રમાણે આડખરથી સાધુ પાસે આવીને ‘ કરેમિ ભંતે' સૂત્રનુ ઉચ્ચારણ કરીને સામાયિક કરે, પછી ઇરિયાવહિયા કરીને આ + અહીં સામાયિક લેવાના વિવિધ હાવા છતાં ધનાઢચ માવ જિનદર્શન કરવા પણુ આડંબર પૂર્વક જવું જોઈએ એ સૂચવવા અહીં જિનમદિરના પણ ઉલ્લેખ કર્યાં છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૬ ૧ શ્રાવકધર્મ-પચાશક : ૮૩ ઃ પૂર્વાંની જેમ (સામાન્ય શ્રાવકસ’બધી સામાયિકવિધિમાં કહ્યું તેમ) વંદનવિધિ કરીને ગુરુને પ્રશ્નો પૂછે કે પાઠ કરે. રાજા સામાયિક કરતી વખતે મુગુટ, કુંડલ અને નામમુદ્રા (નામવાળી વીટી) થોડે દૂર રાખે અને પુષ્પ, તાંબૂલ, ઉત્તરીય વસ્ત્ર આદિના પણ ત્યાગ કરે. આ પ્રમાણે સામાયિકના વિધિ પૂર્ણ થયા. (૨૫) સામાયિકના અતિચારા: मणवण काय दुष्पणिहाणं इह जत्तओ विवज्जेह | सइअकरणयं अणवद्वियस्स तह करणयं चेव || २६ ॥ શ્રાવક સામાયિકમાં મન, વચન અને કાયાનું દુપ્રણિધાન, સ્મૃતિભ્રંશ અને અનસ્થિતિકરણ (-અનાદર) એ પાંચ અતિચારાના કાળજીપૂર્વક ત્યાગ કરે છે. (1) મનેાદુપ્રણિધાનઃ-સામાયિકમાં પાપના વિચારશ કરવા. (૨) વચનદુપ્રણિધાનઃ-સામાયિકમાં પાપનાં વચને માલવાં. (૩) કાયદુપ્રણિધાન:- સામાયિકમાં પાપનાં કાર્યો કરવાં. (૪) સ્મૃતિભ્રંશઃ- પ્રમાદના કારણે અત્યારે મારે સામાયિક કરવાનુ' છે, મે' સામાયિક યુ" કે નહિ વગેરે ભૂલી જવું. સ્મૃતિ માક્ષના દરેક અનુષ્ઠાનનું મૂળ છે. ( જે અનુષ્ઠાન યાદ જ ન હેાય તેનુ' આચરણુ શી રીતે થાય ?) Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૪ : ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા- ૨૬ (૫) અનવરિથતકરણ – પ્રમાદથી સામાયિક લીધા પછી તુરત પારે. (સમય થયા પહેલાં પારે.) અથવા ગમે તેમ (-ચિત્તની સ્થિરતા વિના) સામાયિક કરે. આ અતિચારાનો ભાવાર્થ આ પ્રમાણે છે – सामाइयं ति काउं, घरचितं जो अ चिंतए सडूढो। अट्टवसट्टोवगओ, निरस्थयं तस्स सामाइयं ॥३१३।। कयसामइओ पुचि, बुद्धीए पेहिऊण भासेज्जा । સર નિરવનું વથળ, વજહ સામાથું ન મરે રૂા अनिरिक्खियापमज्जिय, थंडिल्ले ठाणमाइ सेवंतो । हिंसाभावेऽवि न सो, कडसामइओ पमायाओ ॥३१५।। न सरह पमायजुत्तो, जो सामइयं कया उ कायव्वं । कयमकयं वा तस्स उ, कयं पि विफलं तयं नेयं ॥३१६।। काऊण तक्खणं चिय, पारेइ करेइ वा जहिच्छाए । अणवडियसामइयं, अणायराओ न तं सुद्धं ॥३१७॥ (શ્રાવકપ્રજ્ઞપ્તિ પ્રકરણ) “જે શ્રાવક સામાયિક કરીને ઘરની ચિંતા કરે છે, તે આતયાનથી દુખી બને છે અને સંસારની નજીક જાય છે. આથી તેનું સામાયિક નિરર્થક છે. (૩૧૩) શ્રાવકે સામાયિકમાં સદા પહેલાં બુદ્ધિથી વિચારીને પાપરહિત વચન બોલવું જોઈએ, અન્યથા (=પાપવાળું વચન બોલે તો ) વાસ્તવિક સામાયિક ન થાય. (૩૧૪) નિર્દોષ ભૂમિમાં Page #110 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૬ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૮૫ ઃ આંખથી જોયા વિના અને ચરવળા આદિથી પ્રમાર્જન કર્યું વિના ( કાર્યોત્સર્ગ આદિ માટે ) ભૂમિ આદિને ઉપચોગ કરવાથી (છા ન હોવાથી કે તેના પુણ્યથી બચી જવાથી) હિંસા ન થાય તે પણ પ્રમાદથી ( જીવરક્ષાની કાળજી ન હોવાથી ભાવથી હિંસા થવાથી) વાસ્તવિક સામાયિક કર્યું ન ગણાય. (૩૧૫) જે પ્રમાદી બનીને મારે સામાયિક કયારે કરવાનું છે –સામાયિકને કાળ કયો છે, મેં સામાયિક કર્યું કે નહિ તે યાદ ન રાખે, તેનું કરેલું પણ સામાયિક નિષ્ફળ જાણવું. (કારણ કે ધર્મનાં અનુષ્ઠાનનું મૂળ સ્મૃતિ છે. જેમ મૂળ વિના વૃક્ષ ન હોય તેમ મરણ વિના ધમનુષ્ઠાન પણ ન હોય.) (૩૧૬) સામાયિક કરીને તુરત પારે કે (વ્યાકુલ ચિત્તથી) ગમે તેમ અસ્થિરપણે કરે તે સામાયિક ઉપર બહુમાન ન હોવાથી સામાયિક શુદ્ધ થતું નથી.”(૩૧૭) પ્રશ્ન – મનદુપ્રણિધાન આદિથી સામાયિક નિરર્થક બને છે. એને અર્થ એ થયે કે સામાયિકને અભાવ છે. અતિચાર મલિનતા રૂપ છે, જ્યારે મને દુપ્રણિધાન વગેરે સામાયિકના અભાવરૂપ છે આથી તેમને અતિચારો કેમ કહેવાય? ઉત્તર તમારી વાત સત્ય છે. પણ અનુપયોગ આદિથી થઈ જાય તે અતિચાર રૂપ છે. (જાણીને કરે તો ભંગરૂપ છે.) પ્રશ્ન- દ્વિવિધ-ત્રિવિધે (મન, વચન અને કાયાથી ન કરવું અને કરાવવું એ રીતે) સાવઘાં પ્રત્યાખ્યાન એ સામાયિક છે. મનદુપ્રણિધાન વગેરેમાં એને ભંગ થત હોવાથી સામાયિકનો અભાવ થાય છે. મન અસ્થિર હેવાથી Page #111 -------------------------------------------------------------------------- ________________ : ૮૬ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા- ૨૬ માનસિક અશુભ વિચારોને રવાનું કઠીન હોવાથી દુપ્રણિધાન આદિથી સામાયિકનો ભંગ થાય. આથી સામાયિકભંગનું પ્રાયશ્ચિત આવે. આ રીતે સામાયિકનો ભંગ થાય અને પ્રાયશ્ચિત્ત લેવું પડે એના કરતાં સામાયિક ન લેવું એજ સારું છે. ઉત્તર:- આ બરાબર નથી. કારણ કે સામાયિક દ્વિવિધત્રિવિધ લેવામાં આવે છે. એના છ પ્રત્યાખ્યાન થાય છે. તે આ પ્રમાણે – (૧) મનથી (સાવદ્યોગ) ન કરું, (૨) વચનથી ન કરું અને (૩) કાયાથી ન કરું એ ત્રણ અને મન, વચન અને કાયાથી ન કરાવું એ ત્રણે દુપ્રણિધાન આદિથી આ છમાંથી કોઈ એક વગેરે પ્રત્યાખ્યાનનો ભંગ થવા છતાં બાકીના પ્રત્યાખ્યાનને ભંગ ન થવાથી સામાચિકને તદ્દન અભાવ થતો નથી. તથા ભાવથી “મિચ્છામિ દુક્કડં” આપવાથી સઘળા અશુભ વિચારોની શુદ્ધિ થઈ જાય છે. સર્વવિરતિ સામાયિકમાં પણ મિચ્છામિ દુક્કડંથી સઘળા અશુભ વિચારોની શુદ્ધિ થઈ જાય છે. કારણ કે શાસ્ત્રોમાં ગુપ્તિના ભંગમાં મિચ્છામિ દુક્કડ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. કહ્યું છે કે જો સનિમિત્ત = સદના જુત્તર ઘ=“સમિતિ ગુપ્તિ આદિના ભંગરૂપ બીજે અતિચાર “મિચ્છામિ દુક્કડં રૂપ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે.” આથી સામાયિક લેવા કરતાં ન લેવું સારું એ બરોબર નથી. તથા અતિચારવાળા અનુષ્ઠાનથી પણ અભ્યાસ કરવાથી કાળે કરીને નિરતિચાર અનુષ્ઠાન થાય છે એમ પૂર્વાચાર્યો કહે છે. કહ્યું છે કે અભ્યાસોડા બાયઃ અમૃતગરમા Page #112 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૭ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૮૭ : નુ મતિ શુદ્ધ તિ' (અનુષ્ઠાને) અભ્યાસ પણ પ્રાયઃ ઘણા ભલે સુધી કરવાથી શુદ્ધ બને છે. vજે બવ ( તેણે એકલાએ પૌષધશાળામાં પ્રવેશ કર્યો) ઈત્યાદિ આગમવચન હોવાથી પૌષધશાલામાં સામાયિક કરે તો એકલે જ પ્રવેશ કરે એમ કેટલાક માને છે. પણ તે બરાબર નથી. પૌષધશાલામાં એકલો જ પ્રવેશ કરે એ એકાંતે નિયમ નથી. કારણ કે શાસ્ત્રોમાં પૌષધશાળામાં ઘણાએ પ્રવેશ કર્યો હોય તેવાં વચને પણ સાંભળવામાં આવે છે. વ્યવહાર ભાગ્યમાં કહ્યું છે કે– રાજુલા પંર fષ પોતસાન્ટાપ મિસ્ટિગા=રાજપુત્ર આદિ પચે એકઠા થઈને પૌષધશાળામાં પ્રવેશ કર્યો” (૨૬) બીજા શિક્ષાવ્રતનું સ્વરૂપ – दिसिवयगहियस्स दिसापरिमाणस्सेह पइदिणं जं तु । परिमाणकरणमेयं, अबरं खलु होइ विण्णेयं ॥२७ ॥ છઠ્ઠા દિશાપરિમાણવ્રતમાં લીધેલા દિશાપરિમાણનું પ્રતિદિન પરિમાણ કરવું (સંક્ષેપ કરે) તે દેશાવગાસિક નામનું બીજું શિક્ષાત્રત છે. [ જેમકે – દિશાપરિમાણવ્રતમાં ભારતથી બહાર ન જવું એ નિયમ લીધે હોય તે આ વ્રતમાં આજે મુંબઈ વગેરેથી આગળ નહિ જઉં, અથવા ૧૦ માઈલથી આગળ * देशे-दिग्व्रतगृहीतपरिमाणस्य विभागेऽयकाशोऽवस्थानं હેરાવાશ:, તેના નિવૃત્ત ફેશાવવારિારમ્ | Page #113 -------------------------------------------------------------------------- ________________ : ૮૮ ૯ ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૨૮ નહિ જઉં એમ નિયમ કરવો જોઈએ. દિશાપરિમાણ વ્રત ચાવજીવ, ૧૨ માસ કે ચાતુર્માસ આદિ સુધી લેવાનું હોય છે. જ્યારે દેશાવગાસિક અહોરાત્ર, દિવસ, રાત્રિ, પહાર આદિ સુધી લેવાનું હોય છે. ] (૨૭) દેશાવગાસિક વ્રતના અતિચારો: वज्जइ इह आणयणप्पओगपेसप्पओगयं चेव । सद्दाणुरूववायं, तह पहिया पोग्गलक्खेवं ॥२८॥ શ્રાવક દેશાવગાસિક વ્રતમાં આનયન પ્રયોગ, પ્રેગ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદગલ પ્રક્ષેપ એ પાંચ અતિચારેને ત્યાગ કરે છે. (૧) આનયનપ્રગ– મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલી વસ્તુની જરૂર પડતાં, તે વસ્તુ લેવા હું જઈશ તે વ્રતભંગ થશે એમ વિચારી, વ્રતભંગના ભયથી સંદેશા આદિથી તે વસ્તુ બીજા પાસેથી મંગાવે. (૨) શ્રેષ્યપ્રવેગ - મર્યાદિત ક્ષેત્રની બહાર કોઈ કામ પડતાં, હું જઈશ તે વ્રતભંગ થશે એમ વિચારી, વ્રતભંગના ભયથી તે કાર્ય માટે બીજાને મોકલે. (૩) શબ્દાનુપાત - મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલી કેઈ વ્યક્તિ પોતાની પાસે અવે એ માટે ખાંસી આદિથી શબ્દ કરો-અવાજ કરે. - જેમકે – ઘરની બહાર ન જવું અને કોઈને મેકલવ પણ નહિ એવો નિયમ કર્યા પછી ઘરની બહાર રહેલી Page #114 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૮ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૮૯ : કોઈ વ્યક્તિને મળવાની જરૂર પડતાં ખાંસી આદિ અવાજ કરે, જેથી તે વ્યક્તિ પિતાને ઘરમાં રહેલે જાણુને પોતાની પાસે આવે.] (૪) રૂપાનપાત - મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલી કોઈ વ્યક્તિ પિતાની પાસે આવે એ માટે તે વ્યક્તિને પિતાનું રૂપ (કાયા) બતાવે, અર્થાત્ તે વ્યક્તિ પોતાને દેખે તે રીતે ઊભે રહે કે આંટા મારે. જેિમકે – ઘરથી બહાર ન જવું અને બીજાને મોકલો નહિ એ નિયમ કર્યા પછી ઘરની બહાર રહેલી વ્યક્તિને મળવાની જરૂર પડતાં ઘરની બારી આદિ પાસે તેવી રીતે ઊભો રહે, જેથી તે વ્યક્તિ પિતાને ઘરમાં રહેલો જોઈને પિતાની પાસે આવે. ] (૫) પુદગલ ક્ષેપ - મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલી કોઈ વ્યક્તિ પોતાની પાસે આવે એ માટે તે વ્યક્તિ તરફ કાંકરો વગેરે કે કે. [જેમકે – ઘરમાંથી તે વ્યક્તિ તરફ કાંકરો ફેકે, જેથી તે વ્યકિતનું પોતાના તરફ લક્ષ્ય જાય અને પોતાની પાસે આવે.] જવા-આવવાથી જીવહિંસા ન થાય તે માટે દેશાવ. ગાસિક વ્રત છે. જીવહિંસા પિતે કરે કે બીજા પાસે કરાવે તેમાં ફલમાં ફેર પડતો નથી. બલકે બીજાને મોકલે તેના કરતાં પોતે જાય તેમાં દોષ ઓછા લાગે. કારણ કે પોતે Page #115 -------------------------------------------------------------------------- ________________ : ૯ : ૧ શ્રાવક ધમ —પચાશક ઇર્યોસમિતિપૂર્વક જાય, જ્યારે બીજો ઈસમિતિ વિના જાય. આથી બીજાને માકલે તેના કરતાં પેાતે જાય તેા જીવહિંસા ઓછી થાય, એટલે બીજાને માકલવામાં પરમાથ થી તા નિયમભગ થાય છે, પણ વ્રતભ`ગ ભયના કારણે વ્રતસાપેક્ષ હાવાથી અતિચાર ગણાય. આમાં પડેલા એ અતિચારા તેવી શુદ્ધ સમજણના અભાવથી કે સહસાત્કાર આદિથી થાય છે. છેલ્લા ત્રણ અતિચાર માયાથી થાય છે. ગાથા-૨૮ અહીં વૃદ્ધોનુ કહેવું છે કે:- મધા ત્રતાના સક્ષેપ અવશ્ય કરવાના હાવાથી દિશાપરિમાણુવ્રતના સંક્ષેપન્નુ' વિધાન ખીજા બધા વ્રતાના સક્ષેપનુ. ઉપલક્ષણ છે. અર્થાત્ મા દેશાવગાસિક વ્રતમાં દશાપરિમાણુની જેમ બધા વ્રતાના સક્ષેપ કરવાનું સૂચન કર્યું છે. પ્રશ્ન:- ખષા ત્રતાના સક્ષેપ કરવા જોઇએ તે તે તે વ્રતના સંક્ષેપનું જુદું' જુદું' વ્રત કેમ ન કહ્યુ' ? ઉત્તર:- તે તે વ્રતના સંક્ષેપન્નુ દુ' જુદું વ્રત કહે તે શાસ્ત્રમાં કહેલ ત્રતાની ખાર સંખ્યાના વિરાધ થાય. અહીં કેટલાક કહે છે કે દિશાપરિમાણુવ્રતના જ સંક્ષેપ દેશાવગાસિક છે. અર્થાત્ દેશાવગાસિકમાં દિશાપરિમાણુવ્રતનેા જ સંક્ષેપ થાય. કારણ કે દેશાવગાસિકના અતિચારા દિશાપરિ માણુ વ્રતને અનુસરતા છે. આના જવાબ એ છે કે- જેમ દિશાપરિમાણુ સંક્ષેપના ઉપલક્ષણુથી ખાકીના વ્રતાના સ ંક્ષેપ Page #116 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯ ૧ શ્રાવકધમ —પચાશક પશુ દેશાવગાસિક કહેવાય છે, તેમ ઉપલક્ષણુથી તે તે વ્રતના સંક્ષેપના અતિચારો પશુ તે તે વ્રત પ્રમાણે સમજી લેવા જોઇએ. અથવા પ્રાણાતિપાત આદિના સંક્ષેપ કરવા રૂપ દેશાવગાસિકમાં તે તે વ્રતમાં જણાવેલા 'ધ વગેરે જ અતિચારા ઘટે છે. (અર્થાત્ જુદા અતિચારેા ઘટતા નથી ) દિશાપરિમાણુના સક્ષેપમાં ક્ષેત્ર નાનુ` હાવાથી શબ્દાનુપાત વગેરે પણ અતિચારા થાય છે. આથી તેના અતિચારા (મૂળ તથી) અલગ જણાવ્યા છે. ત્રતાના બધા જ ભેદેમાં અલગ અલગ અતિચારા કહેવા જ જોઇએ એવા નિયમ નથી, કારણ કે રાત્રિભાજન આદિ વ્રતભેદ્યમાં અલગ અતિચારા જણાવ્યા નથી. (૨૮) ત્રીજું શિક્ષાવ્રતઃ— आहारदेहसकारवं भवावारपोसहो यनं । देसे सव्वे य इमं चरमे सामाइयं णियमा ॥ २९॥ : ૯૧ : આહારપૌષધ, શરીરસત્કારપૌષધ, બ્રહ્મચર્ય પૌષધ અને અભ્યાપારપૌષધ એમ ચાર પ્રકારે ત્રીજું શિક્ષાવ્રત છે. આહારપૌષધ આદિ ચારેના દેશથી અને સવથી એમ એ બે ભેદ છે. પહેલા ત્રણ પૌષધમાં સામાયિક હોય કે ન પણ હાય, પણ ચેાથા અવ્યાપાર પૌષધમાં નિયમા સામાયિક હાય છે. ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ. પતિથિએ અવશ્ય કરવા લાયક અનુષ્ઠાનવિશેષ પૌષધ છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ : ૯૨ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૨૯ આહારનો ત્યાગ તે આહારપૌષધ. તેના દેશથી અને સવથી એમ બે ભેદ છેઅમુક વિગઈને કે બધી વિગઈઓને ત્યાગ, આયંબિલ, એકાસણું, બિયાસણું, તિવિહાર ઉપવાસ વગેરે દેશથી આહાર પૌષધ છે. દિવસ-રાત સુધી ચારે પ્રકારના આહારને ત્યાગ તે સર્વથી પૌષધ છે. સ્નાન કરવું, તેલ ચાળવું, મેંદી વગેરે લગાડવું, ચંદન આદિનું વિલેપન કરવું, મસ્તકમાં પુપ નાખવાં, અત્તર આદિ સુગંધી પદાર્થો લગાડવા, સુંદર કિંમતી રંગીન વસ્ત્ર પહેરવાં, આભૂષણે પહેરવાં વગેરે શરીરસત્કાર છે. શરીરસત્કારનો ત્યાગ તે શરીરસત્કારપૌષધ. તેના દેશથી અને સર્વથી એમ બે ભેદ છે. કોઈ અમુક શરીરસત્કારનો ત્યાગ તે દેશથી શરીરસત્કાર પૌષધ છે. સર્વ પ્રકારના શરીરસત્કારને ત્યાગ તે સર્વથી શરીરસત્કાર પૌષધ છે. મિથુનનો ત્યાગ તે બ્રહ્મચર્ય પૌષધ. તેના દેશથી અને સર્વથી એમ બે ભેદ છે. દિવસે કે રાત્રે મિથુનને ત્યાગ, અથવા એક કે બે વખતથી વધારે મથુનનો ત્યાગ તે દેશથી બ્રહ્મચર્ય પૌષધ છે. સંપૂર્ણ અહેરાત્ર સુધી મિથુનને ત્યાગ તે સર્વથી બ્રહ્મચર્ય પૌષધ છે. પા૫વ્યાપારનો ત્યાગ તે અવ્યાપારપૌષધ. તેના દેશથી અને સર્વથી એમ બે ભેદ છે. કોઈ અમુક (રસોઈ નહિ કરવી, વેપાર નહિ કરે, કપડાં નહિ જોવાં વગેર રીતે) પાપવ્યાપારનો ત્યાગ તે દેશથી અવ્યાપાર પૌષધ છે. સર્વ પાપ વ્યાપારને ત્યાગ તે સર્વથી અવ્યાપાર પૌષધ છે. જે દેશથી અવ્યાપાર પૌષધ કરે તે સામાયિક કરે અથવા ન પણ કરે. પણ જે સર્વથી અવ્યાપાર પૌષધ કરે તે Page #118 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૯૩ : નિયમ સામાયિક કરે, જે ન કરે તો તેના ફળથી વંચિત રહે. પૌષધ જિનમંદિરમાં, સાધુ પાસે ઘરમાં કે પૌષધશાલામાં કરે. પૌષધમાં મણિ, સુવર્ણ, આદિના અલંકાર, ફૂલની માળા, તેલમર્દન, વિલેપન, શસ્ત્ર વગેરેને ત્યાગ કરે જોઈએ. પૌષધ લીધા પછી સૂત્ર વગેરેને પાઠ કરે, પુસ્તક વાંચે, અથવા હું સાધુના ગુણેને ધારણ કરવા અસમર્થ છું, આથી મંદભાગી છું વગેરે શુભ ભાવના ભાવવા રૂપ ધર્મ ધ્યાન કરે. આહાર, શરીરસત્કાર અને બ્રહ્મચર્ય એ ત્રણ પૌષધની જેમ અવ્યાપાર પૌષધ અન્નત્થણાભોગેણું વગેરે આગારે રાખીને લે તો તેની સાથે સામાયિક લેવું સાર્થક છે. કારણ કે પૌષધનું પ્રત્યાખ્યાન (આગારસહિત અને દ્વિવિધ-વિવિધ પ્રતિજ્ઞા રહિત હોવાથી) સ્થૂલ છે. સામાયિકનું પ્રત્યાખ્યાન (આગાર રહિત અને દ્વિવિધ-ત્રિવિધ પ્રતિજ્ઞા સહિત હેવાથી) સુમ છે. અવ્યાપાર પૌષધવાળાએ સાવઘવ્યાપાર કરવાના હેતા નથી. આથી તે સામાયિક ન લે તો તેને લાભથી વંચિત રહે છે. હા, જે સામાયિકની જેમ દ્વિવિધ-ત્રિવિધે પૌષધને સ્વીકાર કર્યો હોય તો સામાયિકનું ફળ પૌષધથી જ મળી જતું હોવાથી સામાયિક વિશેષ ફળવાળું બનતું નથી. પણ જે મેં પૌષધ અને સામાયિક એમ બે વતન Page #119 -------------------------------------------------------------------------- ________________ : ૯૪ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૩૦ સ્વીકાર કર્યો છે એ ભાવ થાય તે સામાયિક ફળવાળું છે. ૪ (૨૯) પૌષધવતના અતિચારો: अप्पडिदुप्पडिलेहियपमज्जसेज्जाइ वज्जई एत्थ । संमं च अणणुपालणमाहाराईसु सव्वेसु । ३०॥ શ્રાવક પૌષધમાં અપ્રત્યુપેક્ષિતદુપ્રત્યુપેક્ષિત-શયા સંસ્તારક, અપ્રમાજિંત-પ્રમાજિંત-શસ્યાસંસ્તારક, અપ્રત્યુપેક્ષિત -દુપ્રત્યુપેક્ષિત-ઉચ્ચારપ્રશ્રવણભૂમિ, અપ્રમાજિત-દુપ્રમજિંત–ઉચ્ચારપ્રશ્રવણભૂમિ અને સમ્યગૂ અનનુપાલન એ પાંચ અતિચારોને ત્યાગ કરે છે + ૧ અપ્રત્યુપેક્ષિત-દુપ્રત્યુપેક્ષિત-શસ્યાસંસ્તારકઃ અપ્રત્યુપેક્ષિત એટલે આંખોથી નહિ જોયેલું. દુપ્રત્યુપેક્ષિત એટલે ભટકતા ચિત્તથી જોયેલું, અર્થાત્ ઉપગ વિના જોયેલું. શવ્યાસંસ્તારક એટલે પૌષધમાં સૂવા માટે ઉપયોગી ડાનું ઘાસ કામળી. (ગરમ) વસ્ત્ર વગેરે. અથવા શમ્યા એટલે શરીરપ્રમાણ સંથારો કે ધર્મ સાધના કરવાનું મકાન. સંસ્તા૨ક એટલે અઢી હાથ પ્રમાણુ સંથારો. શાસંસ્તારકના ઉપલક્ષણથી પીઠ, પાટલા વગેરે વસ્તુઓ પણ સમજી લેવી. ૪ વર્તમાનમાં પૌષધ અને સામાયિક બંને સાથે લેવામાં આવે છે. + ધર્મ સંગ્રહ વગેરેમાં અપ્રત્યુપેસ્ય અપ્રમાજ્ય સંસ્તારક, અપ્રત્યુપિસ્ય અપ્રમાર્યો આદાન, અપ્રપેક્ષ્ય અપ્રમાર્યો ત્યાગ, અનાદર અને વિસ્મૃતિ એમ પાંચ અતિચારે જણાવ્યા છે, અને તે પ્રસિદ્ધ છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૦ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૯૫ : આને સમુદિત અર્થ આ પ્રમાણે - આંખોથી નિરીક્ષણ કર્યા વિના કે બરોબર નિરીક્ષણ કર્યા વિના સંથારો પાથર, સંથારામાં સૂવું, બીજી પણ પીઠ આદિ કોઈ વસ્તુ લેવી-મૂકવી તે અપ્રત્યુપેક્ષિત- દુપ્રત્યુપેક્ષિત-શયા સંસ્મારક અતિચાર છે. ૨ અપ્રમાજિત-દુપ્રભાજિત-શાસંસ્તારક - અપ્રમાજિત એટલે રજોહરણ વગેરેથી નહિ પૂજેલું. દુપ્રમાજિંત એટલે ઉપગ વિના પૂજેલું. શય્યાસંસ્તારકને અર્થ ઉપર કહેવાઈ ગયો છે. પૂજ્યા વિના કે બરોબર પૂજ્યા વિના સંથારો પાથરે, સંથારા ઉપર સૂવું, બીજી પણ કોઈ વસ્તુ લેવી-મૂકવી એ અપ્રમાજિંત-દુપ્રમાજિંત-શવાસંસ્તારક અતિચાર છે. ૩ અપ્રત્યુપેક્ષિત-દુપ્રત્યુપેક્ષિત-ઉચ્ચારપ્રશ્રવણભૂમિ - ઉચ્ચાર એટલે ઝાડે. પ્રશ્રવણ એટલે પેશાબ, ઝાડે જવાની અને પેશાબ કરવાની ભૂમિ તે ઉચ્ચારપ્રશ્રવણભૂમિ. જોયા વિના કે બરાબર જોયા વિના ઝાડા-પેશાબની ભૂમિનો ઉપયોગ કરે તે અપ્ર. અતિચાર છે. ૪ અપ્રમાજિત-દુ પ્રમાજિત-ઉચારપ્રશ્રવણભૂમિ - પૂજ્યા વિના કે બરોબર પૂજ્યા વિના ઝાડાપિશાબની ભૂમિને ઉપયોગ કર. પ્રશ્ન – પૌષધવાળા પાસે જેહરણ (કચરવળો) હોય ? ઉત્તર:- હોય. કારણ કે આવશ્યક ચૂર્ણિકાર ભગવંતે Page #121 -------------------------------------------------------------------------- ________________ : ૯૬ : ૧ શ્રાવકધર્મ-પ’ચાશક ગાથા ૩૦ સામાયિકની સામાચારી જણાવતાં કહ્યુ' છે કે- મોહરોળ पमज्जइ, जओ साहूणं उबग्गहियं रओहरणमत्थि तं मग्गति, અતિ ìત્તત્ત અંતેનંતિ= “ રજોહરણથી પ્રમાજ ન કરે, સાધુ પાસે ઔપહિક રજોહરણુ હાય તે માગે, સાધુ પાસે ઔપગૃહિક રોહણુ ન હાય તેા વસ્ત્રના છેડાથી પ્રમાર્જન કરે” અહીં વૃદ્ધોએ કહેલી સામાચારી આ પ્રમાણે છેઃ- પૌષધવાળા શ્રાવક પડિલેહણુ કર્યો વિના શય્યા, સથારા અને પૌષધશાલાના ઉપયાગ કરે નહિ, પડિલેહશુ કર્યો વિના ડાભઘાસનું, વસ્ત્ર કે શુદ્ધવસ્ર ભૂમિ ઉપર પાથરે નહિં, પેશાબની ભૂમિથી આવીને ફરી સંથારાનું પડિલેહણ કરે. અન્યથા અતિચાર લાગે. એ પ્રમાણે પીઠ આદિ માટે પણ સમજવું. આ ચારે અતિચારા સવથી પાપવ્યાપારના ત્યાગમાં હાય છે. ૫ સમ્યગ્ અનનુપાલન:- આહાર પૌષધ આફ્રિ ચાર પૌષધત્તુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પાલન ન કરવું. તે આ પ્રમાણેઃ- પૌષધ લીધા પછી અસ્થિર ચિત્તવાળેા મનીને આહારમાં દેશથી કે સર્વથી આહારની અભિલાષા કરે, પૌષધના બીજા દિવસે પેાતાના આદર કરાવે, શરીરસત્કારમાં શરીરે તેલ વગેરે ચાળે, દાઢી, મસ્તક અને રૂ'વાટાઆના વાળને સૌદય ની અભિલાષાથી વ્યવસ્થિત રાખે, દાહ થતાં શરીરે પાણી નાખે, બ્રહ્મચય માં આ લેાક અને પરલેાકના ભાગેાની માગણી કરે, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પશ Page #122 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૧ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૭ : એ પાંચ વિષયોની અભિલાષા રાખે, બ્રહ્મચર્ય પૌષધ ક્યારે પૂર્ણ થશે એવી આતુરતા રાખે, બ્રહ્મચર્ય વડે અમે ભોગોથી વંચિત કરાયા એ પ્રમાણે વિચારે. અવ્યાપાર પૌષધમાં સાવદ્ય કાર્યો કરે, મેં અમુક અનુષ્ઠાન કર્યું કે નહિ એ પ્રમાણે ભૂલી જાય. આ પ્રમાણે પાંચ અતિચારોથી વિશુદ્ધ પૌષધનું પાલન કરવું જોઈએ. (૩૦) શું શિક્ષાવતઃ– કof યુદ્વા વાળા તેલગુત .. दाणं जईणमुचियं, गिहीण सिक्खावयं भणियं ॥३१॥ સાધુઓને શુદ્ધ અને કલ્પનીય અન્નાદિ દેશ-કાલયુક્ત ઉચિત દાન કરવું એ શ્રાવકનું શિક્ષાબત છે. અન્નાદિ શબ્દમાં રહેલા આદિશબ્દથી પાણું, વસ્ત્ર, ઔષધ વગેરે સમજવું. આનાથી સુવર્ણ વગેરેના દાનને નિષેધ કર્યો છે.. - શુદ્ધ એટલે ન્યાયથી મેળવેલ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોને પિતાપિતાની જાતિને ઉચિત શુદ્ધ વ્યવસાય ન્યાય છે. આનાથી અન્યાયથી મેળવેલ અન્નાદિના દાનને નિષેધ કર્યો છે. કલ્પનીય એટલે ઉગમ આદિ દોષથી રહિત. આનાથી (કારણ વિના) અકલ્પનીય દાનને નિષેધ કર્યો છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ : ૮ : ૧ શ્રાવકધમ—પચાશક ગાથા ૩૧ દેશકાલયુક્ત એટલે પ્રસ ગેાચિત, કારણ કે કાળે આપેલું દાન મહાન ઉપકાર કરનારું અને છે. કહ્યુ' છે કે- काले दिन्नस्स पहेणयस्स, अग्घो न तीरए काउं । तस्सेव अथकपणामिअस्स गितया नत्थि ॥ १ ॥ tr કાલે આપેલા મિષ્ટાન્નની કિંમત થઇ શકતી નથી. તે જ મિષ્ટાન્ન અનવસરે (ધરાઈ ગયા પછી કે ભિક્ષા પૂરી થઈ ગયા પછી) કાઈ ન લે.” આ વ્રતનુ' અતિથિસવિભાગ નામ છે, ભેાજનકાળે Àાજન માટે ઘર આંગણે આવે તે અતિથિ, શ્રાવકના અતિથિ સાધુ જ છે. કારણ કે તેમણે તિથિ, પવ વગેરે લૌકિક સઘળા વ્યવહારોના ત્યાગ કર્યાં છે. કહ્યું છે કે— तिथिपवेत्सवाः सर्वे त्यक्ता येन महात्मना । अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदुः ||१|| (લૌકિક) તિથિઓ, પર્યાં અને ઉત્સવા જે મહાત્માએ છેડી દીધા છે તે અતિથિ જાણવા. માકીના અભ્યાગત જાણવા. 66 સ’વિભાગ શબ્દમાં સ, વ અને ભાગ એમ ત્રણ શબ્દ છે. સ' એટલે સ`ગત, અર્થાત્ નિર્દોષ, વિ એટલેવિશિષ્ટ રીતે, અર્થાત્ પશ્ચાત્કમ આદિ ઢાષો ન લાગે તે રીતે, ભાગ એટલે પેાતાની વસ્તુના અંશ. પશ્ચાત્કમ આદિ ઢાષા ન લાગે તે રીતે પેાતાની નિર્દોષ વસ્તુના અંશ આપવા તે સ`વિભાગ, અતિથિના સવિભાગ કરવા તે અતિથિસ વિભાગ, મ Page #124 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૧ ૧ શ્રાવકધમ–પંચાશક : ૯ : અહીં વૃદ્ધોએ કહેલી સામાચારી આ પ્રમાણે છે – શ્રાવકે પૌષધના પારણે અવશ્ય સાધુઓને દાન દઈને પારણું કરવું જોઈએ. તે સિવાય (પૌષધના પારણુ સિવાય) નિયમ નથી. અર્થાત પૌષધના પારણા સિવાય સાધુઓને વહેરાવીને પ્રત્યાખ્યાન પારે કે પ્રત્યાખ્યાન પાર્યા પછી વહોરાવે. આથી પૌષધના પારણે સાધુઓને દાન આપીને જ પારણુ કરવું જોઈએ. તેનો વિધિ એ છે કે જે તે દેશ-કાળ હોય તો પિતાના શરીરને સુંદર વસ્ત્ર, અલંકાર આદિથી વિભૂષિત બનાવીને સાધુના ઉપાશ્રયે જઈને ભિક્ષા લેવા માટે પધાર” એમ નિમંત્રણ કરે. આ વખતે સાધુ માટે એ વિધિ છે કે એક સાધુ પડલાનું પડિલેહણ કરે, એક સાધુ મુહપત્તિનું પડિલેહણ કરે, એક સાધુ પાત્રાનું પડિલેહણ કરે. જેથી જલદી જઈ શકાય. જે જલદી ન જાય તે શ્રાવકને ખાવામાં મોડું થવાથી અંતરાય થાય. અથવા સાધુઓ પછી આવશે એમ વિચારીને વહોરાવવા કોઈ વસ્તુ રાખે તે સ્થાપના દેષ લાગે. શ્રાવક પહેલી પિરિસીમાં આમંત્રણ કરે તે જે નવકારશીના પ્રત્યાખ્યાનવાળો કોઈ સાધુ વાપરનાર હોય તે વહેરવા જાય, જે કઈ વાપરનાર ન હોય તો ન જાય-ગૃહ- * સ્થને ના પાડે. પણ જે શ્રાવક ઘણે આગ્રહ કરે તે વહેરવા જાય અને રાખી મૂકે. પછી માત્રા પહિલેહણ કરવાની પિરિસી વખતે જે પ્રત્યાખ્યાન પારે તેને આપે, અથવા બીજા કેઈ સાધુને પારણું હોય તો તેને આપે. વહેરવા જવાનો વિધિ એ છે કે શ્રાવક સાથે બે સાધુઓ જાય. (એકલા જવામાં અનેક દેને સંભવ હોવાથી Page #125 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૦ : ૧ શ્રાવકધમ —પચાશક બહાર જવું હાય ત્યારે એ સાધુઓને સાથે જ જવાના આચાર છે.) રસ્તામાં સાધુ આગળ ચાલે અને શ્રાવક પાછળ ચાલે. સાધુઓને ઘરે લઇ જઇને શ્રાવક એસવા માટે સાધુઆને આસનનુ' નિમંત્રણ કરે. સાધુએ એસે તેા સારુ, ન એસે તે પણ વિનતિ કરવાથી વિનયનેા લાભ થાય છે. પછી આહાર-પાણી જાતે જ વહેારાવે. અથવા આહારનું વાસણ પેાતે પકડી રાખે અને બીજા વહેારાવે, અથવા જયાં સુધી સાધુઓ વહારે ત્યાં સુધી બેસી રહે. સાધુએ પશ્ચાહમ આદિ દાષા ન લાગે એટલા માટે વાસણમાં થાડુ' આકી રહેતેરીતે વહેારે. વહેારાખ્યા પછી સાધુઓને વદન કરે. પછી ઘેાડાક પગલાં સુધી વળાવવા તેમની પાછળ જાય. પછી પાતે ભાજન કરે. સાધુએને જે ન વહેારાખ્યુ. હાય તે વસ્તુ શ્રાવકે નહિ વાપરવી જોઈએ. જો ગામડા વગેરેમાં સાધુએ ન હેાય તેા ભાજન વખતે દિશા તરફ્ અવલેાકન કરે-બારણા આગળ ઊભા રહીને સાધુઓને આવવાના રસ્તા તરફ જુએ અને વિશુદ્ધભાવથી વિચારે કે જો સાધુઓ હત તા મારા ઉદ્ધાર થાત. (૩૧) અતિથિસ વિભાગ વ્રતના અતિયારા: " सच्चित्तणिक्खिवणयं वज्जइ सच्चित्तपिहणयं चेव । कालाइकमपरववएसं मच्छरिययं चेत्र ॥ ३२ ॥ * ઉપ. મા. ગા. ૨૩૮-૨૩૯. ગાથા-૩૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૨ ૧ શ્રાવકધર્મ —પચાશક + ૧૦૧ : શ્રાવક અતિથિસ’વિભાગ વ્રતમાં સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, કાલાતિક્રમ, પરબ્યપદેશ અને માત્સય એ પાંચ અતિચારાના ત્યાગ કરે છે. (૧) સચિત્તનિક્ષેપઃ- ( નહિ આપવાની બુદ્ધિથી ) સાધુને આપવા લાયક વસ્તુ સચિત્ત પૃથ્વી, પાણી આદિ ઉપર મૂકી દેવી. (૨) સચિત્ત િપદ્માન:- (નહિ આપવાની બુદ્ધિથી ) સાધુને આપવા લાયક વસ્તુને ફળ આદિથી ઢાંકી દેવી. (૩) કાલાતિક્રમઃ- નહિ વહેારાવવાની ઈચ્છાથી ભિક્ષાના સમય વીતી ગયા પછી કે ભિક્ષાસમય થયા પહેલાં નિમ...ત્રણ કરવુ.. (૪) પરભ્યપદેશઃ- નહિ આપવાની બુદ્ધિથી પેાતાની હોવા છતાં આ વસ્તુ બીજાની છે એમ સાધુ સમક્ષ બીજાને કહેવુ (૫) માત્સય :- માત્સય એટલે સહન ન કરવું. સાધુ કાઈ વસ્તુ માગે તે ગુસ્સા કરવા અથવા પેલા ૨'કે સાધુની માંગણીથી આપ્યું તે શું હું તેનાથી ઊતરતા છુ? એમ ઈર્ષ્યાથી સાધુને વહેારાવવું. (૩૨) અતિચારા પશુ ત્યાગ કરવા લાયક હાવાથી અતિચારાની દરેક ગાથામાં વ્રતની જેમ અતિચારાનું ( દ્વિવિધત્રિવિધ વગેરે રૂપે) પ્રત્યાખ્યાન કરવાનું' ન કહેતાં અતિચારાને માત્ર છેડવાનું' કેમ કહ્યુ ? એ પ્રશ્નનું સમાધાનઃ Page #127 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૨ : ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૩૩ एत्थं पुण अइयारा, णो परिसुद्धेसु होति सव्वेसु । अखंडविरइभावा, वज्जइ सव्वत्थ तो भणियं ॥३३॥ દેશવિરતિના અખંડ પરિણામથી વ્રત નિર્મલ હોવાથી બતેમાં અતિચારે થતા નથી. આથી અતિચારના વર્ણનમાં બધે “ત્યાગ કરે છે” એમ કહ્યું છે. અર્થાત્ જ્યારે તે સ્વીકારે છે ત્યારે દેશવિરતિ પરિણામના પ્રતિબંધક કર્મોને ઉદય ન હોવાથી દેશવિરતિના તાત્વિક પરિણામ હોય છે. આથી તે જીવ સ્વેચ્છાથી જ અતિચારોમાં પ્રવૃત્તિ કરતા નથી. એ જણાવવા અહીં “અતિચારોનો ત્યાગ કરે છે.” એમ કહ્યું છે. ઉક્ત કારણથી અતિચારોને સંભવ જ ન હેવાથી પ્રાણવધ આદિની જેમ તેમનું પ્રત્યાખ્યાન કરવાની જરૂર હોતી નથી. આથી અહી અતિચારોની દરેક ગાથામાં “શ્રાવક અતિચારોનું પ્રત્યાખ્યાન કરે છે.” એમ ન કહેતાં શ્રાવક અતિચારને ત્યાગ કરે છે.” એમ કહ્યું છે. [પ્રશ્ન – જે અતિચારોને સંભવ જ ન હોય તે તેનું શાસ્ત્ર માં પ્રાયશ્ચિત્ત કેમ જણાવ્યું છે? ઉત્તર:- દેશવિરતિનો સ્વીકાર કરે છે ત્યારે દેશવિરતિના પરિણામ અખંડિત હોય છે. પણ પાછળથી સંગ આદિના કારણે કોઈ જીવના પરિણામ ખંડિત બની જાય, અને એથી અતિચાર લાગે. અહીં અતિચારોને સંભવ નથી એમ જે કહ્યું છે તે દેશવિરતિના સ્વીકાર આદિ સમયે વિદ્યમાન અખંડિત પરિણામની અપેક્ષાએ કહ્યું છે. J (૩૩) Page #128 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૪ ૧ શ્રાવકધર્મ-પચાશક સમ્યકૃત્વ અને વ્રત સ'ખ'ધી વિશેષ માહિતી આગમમાંથી જાણી લેવાની સૂચનાઃ—— सुत्तादुपायरक्खणगहणपयत्तविसया सुणेयव्वा । कुंभारचक मामगदंडाहरणेण धीरेहिं ॥ ३४ ॥ બુદ્ધિમાન શ્રાવકે સમ્યક્ત્વ અને વ્રત સ`ખંધી ઉપાય, રક્ષણ, ગ્રહણુ, પ્રયત્ન અને વિષય એ પાંચ ખાખતા કુંભારના ચક્રને ફેરવનાર દંડના ઉદાહરણથી આગમમાંથી જાણી લેવી. (૧) ઉપાયઃ– ઉપાય એટલે સમ્યક્ત્વ અને ત્રતાની પ્રાપ્તિનાં કારણેા. તે આ પ્રમાણેઃ— अन्भुट्ठाणे विणए, परक्कमे साहुसेवणार य सम्म सणलंभो, विरया विरई विईए || ૫ આ. નિ. ૮૪૮ ॥ “ સાધુએ પધારે ત્યારે ઊભા થવું, તેમના વિનય કરવા, પરાક્રમ કરવા, ( પરાક્રમ એટલે કષાયજય, અથવા સાધુ પાસે જવું, અથવા સાધુસેવામાં ઉત્સાહ રાખવા-પુરુષાય કરવા.) સાધુની સેવા કરવી વગેરેથી સમ્યગ્દન, દેશવિરતિ કે સવિરતિના લાભ થાય છે.” અથવા જાતિસ્મરણાકિ, તીથરનાં વચના કે બીજાનાં વચના સમ્યક્ત્વાદિના ઉપાયા છે. કહ્યુ' છે કે- સદ સંમુચાપ વાનનેળ ન્નત્તિ યા સૌથા=(આચા. બ્રુ.૧ અ.૧ ઉ.૧-૪) “જાતિસ્મરણ કે અવધિ આદિ જ્ઞાનથી, તીથ''કર કે સર્વજ્ઞનાં વચનાથી, અથવા બીજા પણુ વિશિષ્ટ જ્ઞાનીઓના મુખથી સાંભળીને સ કૃત્વાદિ ગુણેા પ્રગટ થાય છે, ” Page #129 -------------------------------------------------------------------------- ________________ • ૧૦૪ : ૧ શ્રાવકધમ પચાશક અથવા અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાની કાયાના ક્ષચેાપશમ સમ્યક્ત્વ અને દેશવિરતિનુ" કારણુ છે, (૨) રક્ષણઃ– રક્ષણુ એટલે સ્વીકારેલ સમ્યક્ત્વ અને અણુત્રતાના રક્ષણના આયતનસેવન વગેરે ઉપાયા. કહ્યુ` છે કેआययणसेवणा निन्निमित्तपर घरपवेसपरिहारो | -- किड्डापरिहरणं तह, विक्कियवयणस्स परिहारो ।। :: ‘આયતનનું સેવન કરવું, કારણ વિના બીજાના ઘરમાં પ્રવેશ ન કરવા, જેમાં અજ્ઞાન માણસાને વિનાદ થાય તેવી જુગાર આદિ ક્રીડાના ત્યાગ કરવા, વિકારી વચનાના ત્યાગ કરવા વગેરે સમ્યક્ત્વાદિના રક્ષણના ઉપાય છે.” અહીં ઉપાય અને રક્ષણ એમ બે ભેદ જણાવ્યા છે. પણ કેટલાકેા ઉપાયથી રક્ષણ એવા અથ કરીને ઉપાયરક્ષણ રૂપ એક જ ભેદ કહે છે. ગાથા-૩૪ (૩) ગ્રહણુ:-ગ્રહણુ એટલે ત્રિવિધ-ત્રિવિધ ઇત્યાદિ રીતે સંખ્યક્ત્વ અને વ્રતાના સ્વીકાર કરવા. કહ્યુ` છે કે મિત્ત્તત્તમિન તિમિર તિવિદેન નાયŻ“ મિથ્યાત્વનો ત્યાગ ત્રિવિધ–ત્રિવિધે (-મન, વચન અને કાયાથી ન કરવું, ન કરાવવુ અને કરનારની અનુમાદના ન કરવી) જાણવા.” માર ત્રતાના સ્વીકાર દ્વિવિધ-ત્રિવિધ ઈત્યાદિ અનેક ભાંગાથી થઈ શકે છે. તેના આઠ ભાંગા આ રીતે છે. ', दुविहतिविण पढमो, दुविहं दुविहेण बीअओ हो । दुविहं एगविणं, एगविहं चेव तिविहेणं । १५५८ । ', * ૧૦ ૨, ૫૦ ૩૭-૩૮ Page #130 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૪ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૧૦૫ :: एगविहं दुविहेणं, एगेगविहेण छट्ठओ होइ । उत्तरगुणसत्तमओ, अविरओ चेव अट्ठमओ ॥१५५९॥ છે આ. નિ. છે દ્વિવિધ-ત્રિવિધ, દ્વિવિધ-દ્વિવિધ, દ્વિવિધ-એકવિધ, એકવિધ-ત્રિવિધ, એકવિધ-દ્વિવિધ, એકવિધ–એકવિધ એ છ ભાંગા છે. ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત રૂપ ઉત્તરગુણાને સ્વીકાર સાતમો ભાગ છે. એક પણ વ્રતને સ્વીકાર ન કરો એ આઠમે ભાંગે છે.” (૪) પ્રયત્ન:- પ્રયત્ન એટલે સમ્યક્ત્યાદિને સ્વીકાર કર્યા પછી તેને યાદ રાખવા વગેરેને ઉદ્યમ કરે, તથા જેનું પ્રત્યાખ્યાન ન કર્યું હોય તેને પણ યથાશક્તિ ત્યાગ કરવામાં ઉદ્યમ રાખવો. જેમકે – “આજથી મારે અન્યદર્શ નીઓ, તેમના દેવ અને તેમણે રાખેલા શ્રી જિનબિંબને વંદન કરવું કે નમસ્કાર કર ક૯પે નહિ, તેમના બોલાવ્યા સિવાય તેમની સાથે એક વાર કે વારંવાર બલવું કલ્પ નહિ, તેમને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચાર પ્રકારને આહાર એકવાર કે વારંવાર આપ કપે નહિ.” * આ સમ્યક્ત્વમાં યતના છે. પહેલા અણુવ્રતમાં યતના આ પ્રમાણે છે. परिसुद्धजलग्गहणं, दारुयधनाइयाण तह चेव । गहियाण वि परिभोगो, विहीइ तसरक्खणहाए ॥१॥ પાણી ગાળીને પીવું, લાકડાં, ધાન્ય વગેરે વસ્તુઓ લેવી હોય ત્યારે તેમાં ન હોય તેવી જેઈને શુદ્ધ Page #131 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૬ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૩૫ લીધી હોવા છતાં તેને ઉપયોગ કરતી વખતે ત્રસ જીવોની રક્ષા માટે ફરી જઈને વાપરવી. આ રીતે અન્યત્રમાં પણ યતના સમજી લેવી. (૫) વિષય:- વિષય એટલે વ્રતનું સ્વરૂપ વગેરે. જેમકે જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા સમ્યક્ત્વ છે. આથી જીવાદિત સમ્યક્ત્વને વિષય છે. નિરપરાધી ત્રસ જીવેની સંકલ્પિત હિંસાને ત્યાગ પહેલું અણુવ્રત છે. આથી પહેલા વ્રતને વિષય સંકલ્પિત નિરપરાધી ત્રસજી વગેરે છે. | કુંભાર ચક્રના દંડની ઘટના- જેમ કુંભારચક્રના કોઈ એક ભાગમાં દંડથી પ્રેરણા કરવાથી– ચલાવવાથી તેના બધા ભાગો ભમે છે, અર્થાત આખું ચક્ર ફરે છે, તેમ અહીં સમ્યકત્વ અને અણુવ્રતના અતિચાર રૂપ એક ભાગનું નિરૂપણ કરવાથી તેના (વતના) ઉપાય વગેરે ભાગોનું પણ સૂચન થઈ જ ગયું છે. અહીં સંક્ષેપમાં કહેવાનું હોવાથી ઉપાય વગેરેનું વર્ણન કર્યું નથી. આથી તેમનું સ્વરૂપ આગમમાંથી જાણી લેવું. અથવા જેમ ચક્રનું ભ્રમણ દંડથી થાય છે તેમ ઉપાય વગેરેનું વિસ્તૃત જ્ઞાન આગમથી થાય છે. માટે ઉપાય વગેરે આગમમાંથી જાણું લેવાં. (૩૪) સમ્યક્ત્યાદિના સ્વીકાર પછી તેના પરિણામોની સ્થિરતા માટે ઉપદેશगहणादुवरि पयत्ता, होइ असन्तो वि विरहपरिणामो । अकुसलकम्मोदयअ , पडइ अवण्णाइ लिंगामह ॥३५॥ Page #132 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૬-૩૭-૩૮ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૧૦૭ : तम्हा णिचसत्तीए, बहुमाणेणं च अहिगयगुणम्मि । पडिवक्खदुगंछाए, परिणइआलोयणेणं च ॥ ३६ ।। तित्थंकरभत्तीए, सुसाहुजणपज्जुवासणाए य ।। उत्तरगुणसद्धाए, य एत्थ सया होइ जइयव्वं ॥ ३७ ॥ एवमसंतो वि इमो, जायइ जाओ वि ण पडइ कयाई । ता एत्थं बुद्धिमया, अपमाओ होइ काययो ॥ ३८ ॥ નવમી ગાથામાં જણાવેલ વિધિથી સમ્યકત્વપૂર્વક વ્રતને સ્વીકાર કરતી વખતે સમ્યક્ત્વના અને વિરતિના પરિણામો ન થયા હોય તે પણ સ્વીકાર કર્યા પછી ૩૬-૩૭ મી ગાથામાં કહેવાશે તે પ્રમાણે પ્રયત્ન કરવાથી પરિણામ થાય છે. કારણ કે પરિણામોને રોકનારા કર્મો સેપક્રમ છે. વિશિષ્ટ પ્રયત્ન એ કર્મોનો ઉપક્રમ (ક્ષયોપશમ) કરવાના સ્વભાવવાળે છે. વ્રતો ગ્રહણ કરતી વખતે પરિણામે થયા હોય તો પણ તે પ્રયત્ન ન કરવામાં આવે તે અશુભકર્મના ઉદયથી સમ્યક્ત્વના અને વિરતિના પરિણામો નાશ પામે છે. પ્રશ્ન - વ્રતના પરિણામો નાશ પામ્યા છે. એ શી રીતે જાણી શકાય? ઉત્તર-અવજ્ઞા આદિ ચિહનાથી જાણી શકાય છે. વ્રતે, વ્રતનો ઉપદેશ આપનારા અને વતીઓની પ્રશંસા ન કરવી, અવજ્ઞા કરવી, વ્રતરક્ષણના ઉપાયે ન કરવા વગેરેથી વ્રતોના પરિણામે નાશ પામ્યા છે એમ જાણી શકાય છે. પ્રશ્નઃ- શું કઈ વિરતિના પરિણામો વિના પણ વ્રતો લે? Page #133 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૮ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૩૬-૩૭–૩૮ - - ઉત્તર- હા. બીજાને આગ્રહ વગેરે કારણેથી વિરતિના પરિણામે થયા વિના પણ વ્રત લેનારા હોય. અનંતીવાર દ્રવ્યથી સાધુપણું અને શ્રાવકપણું લીધું એમ શાસ્ત્રમાં સંભળાય જ છે. (૩૫) પ્રયત્નથી વિરતિના પરિણામો થતા હોવાથી અને પ્રયત્ન વિના વિરતિના પરિણામો નાશ પામતા હોવાથી સદા નીચે મુજબ પ્રયત્ન કરવો જોઈએ. (૧) લીધેલાં વ્રતનું સદા સ્મરણ કરવું જોઈએ. (૨) લીધેલાં વ્રતો ઉપર બહુમાન રાખવું જોઈએ. (૩) વ્રતના પ્રતિપક્ષ મિથ્યાત્વ, પ્રાણિવધ આદિ ઉપર જુગુસાભાવ રાખો જોઈએ. (૪) સમ્યક્ત્વાદિ ગુણેના અને તેના પ્રતિપક્ષ મિથ્યાત્યાદિ દોષોના પરિણામની વિચારણા કરવી જોઈએ. અર્થાત સમ્યક્ત્વ આદિ ગુણોથી થતા લાભની અને મિથ્યાત્વાદિ દેષોથી થતા નુકશાનની વિચારણા કરવી જોઈએ. (૫) તીર્થ - કરની ભક્તિ કરવી જોઈએ. (૬) સુસાધુઓની સેવા કરવી જોઈએ. (૭) જે ગુણોનો સ્વીકાર કર્યો હોય તેનાથી અધિક ગુણની ઈરછા રાખવી જોઈએ. જેમકે- સમ્યક્ત્વનો સ્વીકાર કર્યો હોય તે દેશવિરતિની ઈચ્છા રાખવી જોઈએ. દેશવિરતિને સ્વીકાર કર્યો હોય તો સર્વવિરતિની ઈચ્છા રાખવી જોઈએ. (૩૬-૩૭) આ રીતે પ્રયત્ન કરવાથી નહિ થયેલા પણ સમ્યક્ત્વના અને વ્રતના પરિણામો થાય છે, અને થયેલા પરિણામે Page #134 -------------------------------------------------------------------------- ________________ ગાયા-૩૯-૪૦-૪૧ ૧ શ્રાવકધમ —પચાશક : ૧૦૯ : ક્યારે પણ જતા નથી. આથી બુદ્ધિમાન પુરુષે લીધેલા વ્રતાનું સદા મચ્છુ કરવા વગેરેમાં ઉદ્યમ કરવા જોઈએ.(૩૮) વ્રતાના કાળ— एत्थ उ सावयधम्मे, पायमणुव्वयगुणन्त्रयाई च । आवकहियाइ सिवखावयाइ पुण इत्तराई ति ||३९|| આ શ્રાવકધર્માંમાં પાંચ અણુવ્રતા અને ત્રણ ગુણવ્રતા પ્રાય: જીગનપર્યંત હાય છે, શિક્ષાત્રતા થાડા સમય સુધી હાય છે. • અહી' પ્રાયઃ કહ્યુ હાવાથી પાંચ અણુવ્રતા અને ત્રણ શુદ્રતા ચાતુર્માસ વગેરે થાડા કાળ સુધી પશુ હાય છે. શિક્ષાવ્રતામાં સામાયિક અને દેશાવગાસિક પ્રતિક્રિન કરવાના હાય છે, અને તેનુ પ્રત્યાખ્યાન ફરી ફરી કરાય છે, પૌષધ અને અતિથિસ વિભાગ નિયત દિવસે કરવાના હૈાય છે, (૩૯) અહીં સલેખનાનુ` વર્ણન નહિ કરવાનું કારણઃ— संलेहणा य अंते, ण णिओगा जेण पव्वयइ कोइ । तम्हाणो इह भणिया, विहिसेस मिमस्स वोच्छामि ॥ ४० ॥ શ્રાવકને જીવનના અંતે સલેખના હાય જ એવા નિયમ નથી, કારણ કે કાઈ શ્રાવક દીક્ષા લે. આથી અહીં સ લેખનાનુ વન કર્યુ” નથી. શ્રાવકના બાકીના વિધિ (૪૧મી ગાથાથી) કહીશ. (૪૦) શ્રાવક કત્યાં રહે તેનું વિધાનઃ— निवसेज्ज तत्थ सद्धो, साहूणं जत्थ होइ संपाओ । चेsयहराइ जम्मिय, तयष्णसाहम्मिया चैव ॥ ४१ ॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૦ = ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૪૧ જ્યાં સાધુઓનું આગમન થતું હોય, જ્યાં જિનમંદિરે હય, જ્યાં સાધમિકે હોય ત્યાં શ્રાવક વસે છે પ્રશ્ન - આવા સ્થાનમાં રહેવાથી શું લાભ થાય ? ઉત્તર - ગુણોની વૃદ્ધિ થાય. સાધુઓના આગમન આદિની મહત્તા બતાવવા કહ્યું છે કે साहूण वंदणेणं, नासति पावं असंकिया भावा । फासुयदाणे निज्जर, उवग्गहो नाणमाईणं । ३४०॥ मिच्छदंसणमहणं, सम्मइंसणविसुद्धिहेउं च । चिइवंदणाइ विहिणा, पन्नत्तं वीयरागेहिं ।।३४१।। साहम्मियथिरकरणे, वच्छल्लं सासणस्स सारो त्ति । મyaહાથત્તાવ્યો, તહાં ગાય ધwાશોરૂ૪રા શ્રા.મ. “સાધુઓને વંદન કરવાથી ગુણ બહુમાન દ્વારા પાપ નાશ પામે છે, તેમની પાસે ધર્મશ્રવણ કરવાથી જીવાદિતમાં શંકા રહેતી નથી. તેમને નિર્દોષ દાન કરવાથી નિજ૨ા થાય છે. કારણ કે દાનથી સાધુઓના જ્ઞાનાદિનું પિોષણ થાય છે. [૩૪૦] વિધિપૂર્વક કરેલા ચિત્યવંદન, જિનપૂજન આદિથી મિથ્યાત્વને નાશ થાય છે, અને સમ્યક્ત્વની વિશુદ્ધિ થાય છે, એમ અરિહર્તાએ કહ્યું છે. ૩૧ સાધમિક સાથે રહેવાથી સાધર્મિક સ્થિર કરે, સાધર્મિક વાત્સલ્ય કરે, સાધર્મિક વાત્સલ્ય શાસનને સાર છે, પ્રશંસા આદિ * ઉપ૦ મા૦ ગા૦ ૨૩૬ WWW.jainelibrary.org Page #136 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૨ થી ૪૫ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૧૧૧ : દ્વારા સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગમાં સહાય કરવાથી સાધર્મિક જિનધર્મથી ભ્રષ્ટ બને નહિ. [૩૪૨) (૪૧) શ્રાવકની દિનચર્યા– 'णवकारेण विबोहो, अणुसरणं सावओ वयाई मे । વો *વિરૂઘંખમો, “વાવવા જ વિgિષ્ય કરાા 'तह चेईहरगमणं, "सकारो 'वंदणं "गुरुसगासे । વરાવવાળ °સવ, 1 કપુછાવિયfણMાકરૂણા १ अविरुद्धो ववहारो, काले तह १४भोयणं च संवरणं । १४जइविस्सामणमुचिओ, २०जोगो नवकारचिंतणाईओ। २१गिहिगमणं २२विहिसुवर्ण, २३सरणं गुरुदेवयाईणं ।.४५॥ (૧) નવકાર ગણતાં ઊઠવું. નવકાર ગણવાથી પંચપરમેષ્ઠી પ્રત્યે બહુમાન થાય છે અને પરમ મંગલ થાય છે. અહીં કેટલાક સામાન્યથી નવકાર ગણવાનું કહે છે, અર્થાત્ મનમાં કે બેલીને એમ ગમે તે રીતે નવકાર ગણવાનું કહે છે. જ્યારે કેટલાક મનમાં નવકાર ગણવાનું કહે છે. કહ્યું છે કે. नवकारचिंतणं माणसम्मि सेज्जागरण कायव्वं । सुत्ताविणयपवित्ती, निवारिया होइ एवं तु ॥१॥ શયામાં રહ્યાં રહ્યાં મનમાં નવકાર ગણવા. તેમ કરવાથી સૂત્રો ( –નમસ્કારમંત્રને) અવિનય દૂર થાય છે. અર્થાત્ શય્યામાં રહ્યાં રહ્યાં બોલીને નવકાર ગણવાથી નમસ્કારમંત્રને અવિનય થાય છે, માટે. મનમાં નવકાર ગણવા. Page #137 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૨ : ૧ શ્રાવકધમ–પંચાશક ગાથા-૪૫ - (૨) ત્યાર પછી હું શ્રાવક છું, મારે અણુવ્રત વગેરે નિયમ છે વગેરે વિચારવું. આનાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. તે આ રીતેઃદ્રવ્યથી – હું શ્રાવક છું, મારું અમુક કુળ છે, હું અમુકને શિષ્ય છું વગેરે વિચારવું. ક્ષેત્રથીઃ- અમુક ગામમાં અમુક ઘરમાં અમુક સ્થળે હું એમ વિચારવું. કાલથી - અત્યારે પ્રભાત છે વગેરે વિચારવું. ભાવથીઃ- પેશાબ વગેરેની બાધા છે કે નહિ તે વિચારવું. (૩) ત્યાર પછી ( ક) પેશાબ વગેરેની હાજત ટાળવી. પેશાબ વગેરેની હાજત દૂર થતાં શરીર સ્વસ્થ બને છે. આથી ચિત્યવંદનાદિ અનુષ્ઠાનમાં સમાધિ રહે છે, અને એથી ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો ભાવ અનુષ્ઠાન બને છે. (૪) ત્યાર પછી વિધિપૂર્વક પૂજા કરીને ચિત્યવંદન કરવું. (૫) ત્યાર પછી વિધિપૂર્વક પ્રત્યાખ્યાન કરવું. ચિત્યવંદન, પૂજા અને પ્રત્યાખ્યાનને વિધિ અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા પંચાશકમાં જણાવવામાં આવશે. (૪૨) (૬) વિધિપૂર્વક જિનમંદિરે જવું, અને વિધિપૂર્વક તેમાં પ્રવેશ કરે. તેમાં જિનમંદિર જવાનો વિધિ આ પ્રમાણે છે – सव्वाए इड्ढीए, सव्वाए दित्तीए, सव्वाए जुत्तीए, [*सव्य. " જwi] વસમુ પvi (ઔપપાતિક સૂત્ર ૩૧ ) ત્યfa: =સવ મુદ્રિત પંચાશક ટીકાની પ્રતમાં આ પાઠ નથી, પણ ઔપ* પાતિક સૂત્ર વગેરે ગ્રંથામાં હોવાથી અહીં કાઉંસમાં તેને ઉલ્લેખ કર્યો છે. મુદ્રિત ઔપપાતિક ગ્રંથમાં “સગાઇ હિરપર પાઠ નથી. Page #138 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૧૧૩ : પ્રકારની આમરણાદિ ઋદ્ધિ, સર્વ પ્રકારની શરીરની શોભા (કાંતિ), એક બીજા પદાર્થોને પરસ્પર ઉચિત સંયોગ કરવા રૂપ યુક્તિ, (સર્વ પ્રકારનું સિન્ય,) સર્વ પરિવારાદિ સમુદાય ઈત્યાદિ આડંબરથી જિનમંદિરે જવું જોઈએ. આ રીતે ઠાઠમાઠ સાથે જિનમંદિરે જવાથી શાસનપ્રભાવના થાય છે. - જિનમંદિરમાં પ્રવેશ કરવાનો વિધિ આ પ્રમાણે છે – सचित्ताणं दव्याणं विसरणाए, अचित्ताणं दव्याणं अविउसर. णाए, एगसाडिएणं उत्तरासंगेणं, चक्खुफासे अंजलिपग्गहेणं, મur guત્તમા (પ૦ સૂ. ૩૨) “૧ (શરીરની શોભા આદિ માટે રાખેલાં પુષ્પ વગેરે) સચિત્ત દ્રવ્યનો ત્યાગ કર, ૨. (શરીરની શોભા આદિ માટે પહેરેલાં સુવર્ણકાર વગેરે) અચિત્તદ્રવ્યોનો ત્યાગ ન કરે, ૩. પહોળા એક વસ્ત્રનું ઉત્તરાસંગ કરે, ૪. જિનમૂર્તિનાં દર્શન થતાં જ બે હાથ જોડી લલાટે લગાડીને અંજલી કરવી, ૫. ચિત્તની એકાગ્રતા રાખવી, અર્થાત્ જિનદર્શનમાં જ ચિત્ત રાખવું.” આ વિધિથી જિનમંદિરમાં પ્રવેશ કરે. (૭) જિનમંદિરમાં પુષ્પાદિથી જિનપૂજા રૂપ સત્કાર કરે, (૮) પછી ચિત્યવંદન (કે દેવવંદન) કરે (૯) પછી ગુરુમહારાજ પાસે(વંદન કરીને) પ્રત્યાખ્યાન કર. (૧૦) પછી ગુરુ મહારાજ પાસે જ આગમતું શ્રવણ કરે, ગુરુમહારાજ પાસે જ આગમ સાંભળવાથી સમ્યગ બેધ થાય છે. સમ્યગ બધથી ધાર્મિક ક્રિયાઓ પણ સમ્યગૂ બને છે. સમ્યમ્ બોધ વિના ધાર્મિક ક્રિયાઓ સભ્ય બનતી નથી. Page #139 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૪ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૪૫ (૧૧) પછી શરીર અને સંયમ નિર્વાહ અંગે સાધુઓને પૂછવું. (શરીર અને સંયમનિર્વાહ બરોબર થાય છે એમ જાણવા છતાં-દેખવા છતાં પૂછવું જોઈએ. કારણ કે) પૂછવાથી વિનય જળવાય છે. (૧૨) પૂછળ્યા પછી બિમારી આદિના કારણે ઔષધ આદિ જે વસ્તુની જરૂર હોય તે વસ્તુ આપવી, અથવા બીજાને ભલામણ કરીને તેની વ્યવસ્થા કરવી. જે પૂછળ્યા પછી જરૂરીયાત પ્રમાણે ઔષધાદિ આપવામાં ન આવે કે તેની વ્યવસ્થા ન કરવામાં આવે તે કરેલી પૃચ્છા બહુ સાર્થક ન બને. (૧૩) ત્યાર પછી અવિરુદ્ધ વ્યવહાર કરે, અર્થાત્ પંદર કર્માદાન (તથા અનીતિ આદિ)ને ત્યાગ કરીને જેમાં બહુ જ અ૫ પાપ લાગે તે રીતે ધન મેળવવાનો પ્રયત્ન કરે. અન્યથા ધર્મમાં બાધા થાય અને શાસનની અપબ્રાજના થાય. (૧૪) ત્યાર પછી શાસ્ત્રમાં કહેલ વિધિથી સમયસર ભોજન કરવું. જે સમયે ભોજન કરવાથી શરીરનું આરોગ્ય જળવાય તે ભેજનને સમય જાણુ. અથવા પ્રત્યાખ્યાન પૂર્ણ થાય તે ભજનને સમય જાણુ. અકાલે ભજન કરવાથી ધર્મમાં બાધા થાય અને શરીરને નુકશાન થાય. ભજન વિધિ આ પ્રમાણે છે– जिणपूयोचियदाणं, परियरसंभालणा उचियकिछ । ठाणुववेसो य तहा, पञ्चक्खाणस्स संभरणं ॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૧ શ્રાવકધર્મ-પંચાશક ગઃ ૧૧૫ : જિનપૂજા, ઉચિતદાન, પરિવારની સંભાળ, તથા ભોજન સમયે કરવા યોગ્ય અન્ય કાર્યો કરીને, ભેજનને યોગ્ય સ્થાને બેસીને, કરેલા પ્રત્યાખ્યાનને યાદ કરવા પૂર્વક ભોજન કરવું. આનાથી બીજી રીતે ભોજન કરવાથી પાપ જ થાય. (૧૫) ભોજન કર્યા પછી “ગંઠિસહિઅં” આદિ પ્રત્યાપાન લેવું. પ્રમાદને ત્યાગ કરવાની ભાવનાવાળાએ એક ક્ષણ પણ પ્રત્યાખ્યાન વિના રહેવું એગ્ય નથી. (૧૬) પછી જિનમંદિરમાં આગમનું શ્રવણ કરવું. પ્રાચઃ જિનમંદિરમાં આગમનું વ્યાખ્યાન થતું હોવાથી અહીં જિનમંદિરનો ઉલ્લેખ કર્યો છે. જિનમંદિરના ઉપલક્ષણથી બીજે પણું જયાં વ્યાખ્યાન થતું હોય તે સ્થાન સમજવું. કહ્યું છે કે – રથ પુન નિ હારવું, પુffત સમોસાપ છે. पूरिति समोसरणं, अन्नालइ णिस्सचेइएसुपि । इहरा लोगfપદ્ધ, સામંજસે રા (બ. ક. ૧૮૦૫-૭) “ જ્યાં અનિશ્રાકૃત ચિત્ય હોય ત્યાં આચાર્ય સભાસમક્ષ ધર્મકથા કરે. નિશ્રાકૃત ચિત્યમાં અસંવિઝે (શિથિલાચારી સાધુઓ) ન હોય તે નિશ્રાકૃત ચિત્યમાં પણ વ્યાખ્યાન કરે. જે નિશ્રાકૃત ચિત્યમાં વ્યાખ્યાન ન કરે તે “અહો આ લોકો ઈર્ષાળુ છે, જેથી આ બીજાનું ચિત્ય છે એમ માનીને અહીં ગ્યાખ્યાન કરતા નથી.” એમ લોકાપવાદ થાય. તથા શ્રાવ * અહીં પ્રથમ બ૦ ક.ની ૧૮૦૫મી ગાથાને ઉત્તરાર્ધ છે. પછી ૧૮૦૭ નંબરની ગાથા છે. શ્રા, કુ. ગા ૧૫૧-૧૫૪. ? અમુક ગરછનું જ જે મંદિર હોય તે નિશ્રાકૃત અને તે સિવાયનું (સર્વ સાધારણ) મંદિર અનિશ્રાકૃત છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૬ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૪૫ કેને અતિશય આગ્રહ હોવા છતાં ત્યાં વ્યાખ્યાન ન કરે તે શ્રાવકોની શ્રદ્ધાને ભંગ થાય.” અહીં જિનમંદિરે જઈને આગમ સાંભળવાનું કહ્યું હોવાથી સાધુઓ જિનમંદિરમાં જ રહે એવો નિર્ણય કરે નહિ. કારણ કે વ્યવહાર ભાષ્ય (નવમા ઉદ્દેશા)માં આ પ્રમાણે ઉલ્લેખ છે – जइ वि न आहाकम्म, भत्तिकयं तहवि वज्जयंतेहिं । भत्ती खलु होइ कया, इहरा आसायणा परमा ॥७०।। दुभिगंध परिस्सावी, तणुरप्पेस हाणिया । दुहा वायुवहो चेव, तेण ठंति न चेइए ॥७२।। तिणि वा कढई, जाव, थुइओ तिसिलोइआ । ताव तत्थ अणुन्नायं, कारणेण परेण वि ॥७३॥ “જે કે જિનમંદિર આધાકર્મી નથી (-સાધુઓ માટે બનાવેલું નથી), જિનની ભક્તિ કરવા બનાવેલું છે, તે પણ તેમાં ન રહેવાથી જિનની ભક્તિ કરી ગણાય છે, અને તેમાં રહેવાથી જિનની મોટી આશાતના થાય છે. (૭૦) નાન કરવા છતાં આ શરીરમાંથી દુર્ગધી પસીને નીકળ્યા કરે છે, શ્વાસોશ્વાસ અને અપાનવાયુ એમ બે રીતે વાયુને સંચાર થયા કરે છે, આથી સાધુઓ જિનમંદિરમાં રહેતા નથી. (૭૨) સાધુઓને મુખ્યતયા દેવવંદનમાં શ્રતસ્તવ ( પુક્રખરવરદીવઢ) પછી ત્રણ કલાક પ્રમાણ ત્રણ સ્તુતિઓ કહેવાય ત્યાં સુધી જિનમંદિરમાં રહેવાની અનુજ્ઞા છે. કારણ હોય Page #142 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૧૧૭ : તે તેથી વધારે સમય સુધી પણ રહેવાની અનુજ્ઞા છે.૪ (૭૩)” (૧૭) પછી સાંજે જિનપૂજા કરવી. . (૧૮) પછી જિનમૂર્તિ સમક્ષ ચિત્યવંદન આદિ કરવું. આદિશબ્દથી તે સમયે જિનમંદિર સંબંધી જે કાર્ય કરવાની જરૂર હોય તે કાર્ય કરવાનું સૂચન કર્યું છે. અથવા ઘr પદને અર્થ આ પ્રમાણે છે – સાધુઓના નિવાસે જઈને સાધુસંબંધી વંદન વગેરે કાર્ય કરવું. તથા ભૂમિકા પ્રમાણે છે આવશ્યક રૂપ પ્રતિક્રમણ કરવું. પ્રશ્ન:-શ્રાવકને આવશ્યક (-પ્રતિક્રમણ) કરવું યોગ્ય નથી. કારણ કે આગમમાં શ્રાવકને વ્રતાદિ કરવાનું કહ્યું છે, પણ પ્રતિક્રમણ કરવાનું કહ્યું નથી. ઉપાસકદશાંગ વગેરે મૂળ આગમમાં શ્રાવકને પ્રતિક્રમણ કરવા સંબંધી ઉપદેશ નથી. શ્રાવકે પ્રતિક્રમણ કરવું જોઈએ એવું સૂચિત થાય તેવું કઈ વચન પણ નથી. ઉપાસકદશાંગ વગેરેના સાર રૂપ શ્રાવકપ્રજ્ઞપ્તિ આદિમાં પણ શ્રાવકને પ્રતિક્રમણ કરવા સંબંધી ઉપદેશ વગેરે કંઈ જ નથી. અહીં પણ શ્રાવકની દિનચર્યા જણાવતાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે (૪૨ મી ગાથામાં જિયંગમોઃ શ્રાવકે ચિત્યવંદન કરવું એટલું જ કહ્યું છે. તથા समणेण सावएण य, अवस्स कायव्वं हवइ जम्हा। अंतो अहोनिसिस्स य, तम्हा आवस्सयं नाम । * શ્રાદ્ધદિ. ૧૪૬ થી ૧૫૦ Page #143 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૮ ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૪૫ “સાધુએ અને શ્રાવકે દિવસના અને રાત્રિના અંતે અવશ્ય કરવું જોઈએ માટે તેનું આવશ્યક નામ છે.” આ પ્રમાણે અનુગદ્વારની ગાથામાં શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું વિધાન કર્યું છે એમ કહેવું તે પણ બરાબર નથી. કારણ કે ત્યાં આવશ્યક શબ્દને અર્થ છે આવશ્યક રૂપ પ્રતિક્રમણ નહિ, હિતુ ચિત્યવંદન આદિ છે. જે અવશ્ય કરવા યોગ્ય છે તે આવશ્યક કહેવાય છે. શ્રાવકને જિનપૂજા, જિનચંદન વગેરે અવશ્ય કરવા ગ્ય છે. જે શ્રાવકને છ આવશ્યક (પ્રતિક્રમણ) અવશ્ય કરવાનું કહ્યું હોય તે જે શ્રાવક છ આવશ્યક કરે તે જ શ્રાવક કહેવાય. પણ તેમ છે નહિ. કારણ કે સામાયિક-પ્રતિક્રમણ નહિ કરનાર અવિરતિ સમ્યગ્દષ્ટિને પણ શ્રાવક કહેવામાં આવે છે. આ પ્રમાણે શ્રાવકને પ્રતિક્રમણ કરવું એગ્ય નથી. ઉત્તરઃ- (૧) ઉપાસક દશાંગ વગેરેમાં શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું કહ્યું નથી એમ જે કહ્યું તે ખોટું છે. જે કે ઉપાસકદશાંગ વગેરેમાં કહ્યું નથી, પણ અનુગદ્વારમાં શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. તે આ પ્રમાણે– जं इमं समणे वा समणी वा सावए वा साविया था तश्चित्ते तम्मणे जाव उभओ कालं छविहं आवस्सयं करे ति से तं સ્ટોત્તર' માાવર તિ=“ સાધુ કે સાધ્વી, અથવા શ્રાવક કે શ્રાવિકા તેમાં ચિત્તવાળા થઈને, તેમાં તન્મય થઈને, તેની વેશ્યાવાળા બનીને, તેના અધ્યવસાયવાળા થઈને, તેના અર્થનો ઉપયોગ રાખીને, તેમાં રહરણ મુહપત્તિ વગેરે ઉપકરણોને વિધિપૂર્વક ઉપયોગ કરીને, તેની ભાવનાથી Page #144 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૧ શ્રાવકધમ —પચાશક : ૧૧૯ : ભાવિત થઇને એ કાળ જે આવશ્યક કરે છે તે લેાકાત્તર ભાવ આવશ્યક છે.” (૨) શ્રાવકને ચૈત્યવદન વગેરે આવશ્યક છે એમ જે કહ્યુ તે પણ ખેાટુ' છે. કારણ કે આવ શ્યકશબ્દના પર્યાયવાચી શબ્દોમાં અધ્યચનષટ્કવગ શબ્દ પણ છે, તેને છ આવશ્યકેાના સમૂહ તે આવશ્યક એવા અથ થાય છે, આથી આવશ્યક છ પ્રકારે છે એમ નિશ્ચિત થાય છે. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે પણ શ્રાવકે પ્રતિક્રમણ કરવું જોઇએ એનુ સમર્થન કર્યુ” છે. તેમણે કહ્યું छे ! - सम्यग्दर्शनसंपन्न: षड्विधावश्यक निरतश्च श्रावको મતિ=“ જે સમ્યગ્દનયુક્ત હોય અને છ પ્રકારના આવશ્યકમાં રક્ત હોય તે શ્રાવક છે.” (૩) શાસ્ત્રમાં બતાવેલા અશશ્ન ગીતાર્થીએ આચરેલુ ડાય” ઈત્યાદિ જીત વ્યવહારનાં લક્ષણે ઘટતાં હોવાથી પાંચમા જીત વ્યવહારથી પણ શ્રાવકના પ્રતિક્રમણનુ સમન થાય છે. ક * વિશેષાવશ્યક ગા. ૮૭૨ = × આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત એમ પાંચ પ્રકારના વ્યવહાર છે. અહીં વ્યવહાર એટલે મુમુક્ષુએની મેાક્ષપ્રાપ્તિ માટે થતી પ્રવૃત્તિ-નિવૃત્તિ. આગમ:— આગમ અટલે જ્ઞાન. વિશિષ્ટ જ્ઞાનને પારણુ કરનારા મહાપુરુષો જે વ્યવહાર કરે તે આગમ વ્યવહાર. કેવલજ્ઞાની, મનઃપવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વધર, દશપૂર્વધર અને નવપૂર્વધર જે વ્યવહાર કરે તે આગમવ્યવહાર. વ્રતઃ-શ્રુત એટલે વિશિષ્ટ પ્રકારનું શ્રુતજ્ઞાન. નિશીથસૂત્રથી આરની નવપૂર્વથી કંઇક ન્યૂન સુધીનું શ્રુતજ્ઞાન ધરાવનાર જે વ્યવહાર કરે તે શ્રુતવ્યવહાર. (૨) આજ્ઞા; દૂર દેશમાં રહેલા બે ગીતા આચાર્યો પરસ્પર સંદેશા દ્વારા આલાચના વગેરે Page #145 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૦ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૪૫ --- (૪) તમને સાકાળ જ એ અનુગદ્વારની ગાથામાં જે આવશ્યક શબ્દથી છ પ્રકારનું આવશ્યક વિવક્ષિત ન હોય તો પ્રતિક્રમણ કરનારા જ ગૃહસ્થ શ્રાવક કહેવાય, બીજા નહિ, એમ જે કહ્યું તે પણ અસત્ય છે. કારણ કે એ દૂષણ તો સાધુના પક્ષે પણ સમાન છે. તે આ પ્રમાણે – જે છ પ્રકારનું આવશ્યક કરે તે જ સાધુ કહેવાય, બીજા નહિ. આથી કારણ આવે તો જ પ્રતિક્રમણ કરનારા મધ્યમ તીર્થકરના સાધુઓ સાધુ ન કહેવાય. પણ તેમ છે નહિ. કદાચ તમે કહેશે કે અનુગદ્વારની એ ગાથા અંતિમ તીર્થકરના સાધુઓને ઉદ્દેશીને કહી છે, તે જણાવવાનું કેતેમ હોય તો પણ એ ગાથા શ્રાવકના છ આવશ્યકેનું પણ સૂચન કરનારી છે એમ માનવામાં કઈ દોષ નથી. પ્રશ્ન - છ આવશ્યક અતિચારની શુદ્ધિ (-પ્રાયશ્ચિત્ત) રૂપ છે. નિશીથ વગેરે ગ્રંથમાં આલેચના વગેરે દશ પ્રકારે અતિચારની શુદ્ધિ બતાવવામાં આવી છે. પણ તે સાધુઓને ઉદેશીને છે. શ્રાવકોને ઉદ્દેશીને એકપણ પ્રકારની શુદ્ધિ બતા લે અને આપે, પણ સંદેશ લઈ જનાર વગેરે ન સમજે તે રીતે સાંકેતિક શબ્દોમાં આલેચના વગેરે લે અને આપે તે આજ્ઞા વ્યવહાર. (૪) ધારણાઃ- ગુરુએ કરેલ આલોચનાદિ વ્યવહારને ધારી રાખનાર શિષ્ય ગુરુના સ્વર્ગવાસ પછી જે આલેચનાદિ વ્યવહાર કરે તે ધારણ વ્યવહાર. (૫) જીત - આગમમાં ન કહ્યું હોય, પણ અશઠ ઘણા ગીતાર્થોએ આચર્યું હોય તે છત વ્યવહાર. શ્રાવકોનું પ્રતિક્રમણ અશઠ ઘણું ગીતાર્થોની આચરણ રૂપ હોવાથી જીવ્યવહારથી પણ સિદ્ધ થાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૧૨૧ : વવામાં આવી નથી. અને શ્રાવકને અતિચારો ઘટતા પણ નથી. કારણ કે સંજવલન કષાયનો ઉદય હોય ત્યારે અતિચારો થાય છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. ઉત્તર - જે કે નિશીથ વગેરેમાં શ્રાવકોના અતિચારોની શુદ્ધિ (-પ્રાયશ્ચિત્ત) જણાવી નથી, તે પણ શ્રાદ્ધજીતકપ આદિ ગ્રંથોમાં જણાવેલી હોવાથી તેને સવીકાર કરવો જોઈએ. જે શ્રાવકને અતિચારાની શુદ્ધિ (-પ્રાયશ્ચિત્ત) ન હોય ત, ઉપાસક દશાંગમાં ભગવાન શ્રી ગૌતમસ્વામી આનંદ श्रावने तुमण्ण आणंदा एयरस अटुस्स आलोयाहि पडिक्कमाहि निंदाहि, गरिहाहि, अहारिहं तवोकम्मं पायच्छित्तं વિજ્ઞાઉ=“હે આનંદ! તું આ અર્થની (અસત્ય બેલાયું તેની) આલોચના કર, પ્રતિક્રમણ કર, નિંદા કર, ગહ કર, યથાયોગ્ય તપકર્મ રૂપ પ્રાયશ્ચિત્તને સ્વીકાર કર.” એમ જે કહ્યું તે કેવી રીતે ઘટે? ઉપાસકદશાંગનું આ વચન શ્રાવક સંબંધી અતિચારોની શુદ્ધિનું સૂચક છે. એટલે આ વચનથી જ શ્રાવકોને અતિચારો હોય છે એ પણ સિદ્ધ થાય છે. તથા અતિચારો સંજવલન કષાય સાથે બીજા (અપ્રત્યાખ્યાની વગેરે) કષાયને ઉદય હોય ત્યારે પણ આતચારો થાય છે એ પહેલાં (નવમી ગાથાની ટીકામાં) કહી દીધું છે. હવે બીજી વાત. જે શ્રાવકોને ચૈત્યવંદન વગેરે આવશ્યક હોય તે “ સત્તા નિરિરરર =દિવસના અને રાત્રિના અંતે આવશ્યક કરવું જોઈએ એ વચનથી શ્રાવકને ચિત્યવંદન વગેરે સવાર-સાંજ બે વખત જ કરવાનું થાય. પણ શાસ્ત્રોમાં સંખસુબ્રિનિમિત્ત સિદિંરેવવંટળાઇ=“સમ્ય Page #147 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૨ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૪૫ દર્શનની શુદ્ધિ માટે ત્રિકાલ દેવવંદન વગેરે કરવું જોઈએ એમ સંભળાય છે. આથી સવાર-સાંજ બે વખત આવશ્યક કરવાને જે નિયમ છે તે સાધુની જેમ શ્રાવકના છ પ્રકારના આવશ્યકને ઉદ્દેશીને જ ઘટી શકે છે. શ્રાવકના છ આવશ્યકની ઘટના – सव्वति भाणिऊणं, विरई खलु जस्स सव्विया नस्थि । લો સન્નવિરફવા, ગુરુ જ સઘં = ( આ.નિ. ૮૦૦) જે સાધુ સર્વ પાપવ્યાપારીને ત્યાગ કરું છું એમ પ્રતિજ્ઞા કરીને સર્વ પાપનો ત્યાગ કર્યો નથી તે સર્વવિરતિવાદી (-હું સર્વવિરતિધારી છું એમ બેલનારો) સાધુ દેશવિરતિ અને સર્વવિરતિ એ બંનેથી ચૂકે છે.” આ ગાથાથી શ્રાવકને સર્વ શબ્દ રહિત સામાયિક સૂત્ર કહેલું છે. આથી શ્રાવકને પહેલું સામાયિક આવશ્યક ઘટે છે. ચતુર્વિશતિસ્તવ ( લોગસ્સ સૂત્ર ) સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે છે. શ્રાવકને પણ સમ્યગ્દર્શનની શુદ્ધિ કરવાની હોય છે. ચતુર્વિશતિસ્તવસૂત્ર સાધુ જ બોલે, શ્રાવક ન લે એવું તે કહ્યું નથી. તથા શ્રાવકે ચતુર્વિશતિસ્તવ બોલે એ અશઠ ઘણા ગીતાર્થ આચાર્યોએ માન્ય કરેલું છે. આથી શ્રાવકોને બીજુ ચતુર્વિશતિ સ્તવ આવશ્યક પણ ઘટે છે. તથા ભાગવતી સૂત્રમાં શંખ શ્રાવકની કથામાં પુષ્કલ શ્રાવકના વૃત્તાંતમાં આવેલા ગમનાગમનશબ્દનો અર્થ ટીકાકારે “પુષ્કલિક શ્રાવકે ઈરિયાવહિયાનું પ્રતિક્રમણ કર્યું” એ જણાવ્યો Page #148 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૧૨૩ : છે. કારણ કે ભગવતીમાં જ તે તે કથાઓમાં અને એાઘનિયુક્તિશૂર્ણિમાં ગમનાગમનશબદ ઈરિયાવહિયાશદના પર્યાય તરીકે પ્રસિદ્ધ છે, અર્થાત્ એ બંનેને એક જ અર્થ છે. ઈરિયાવહિયાના કાઉસગમાં પ્રાયઃ ચતુર્વિશતિ સ્તવ (લોગ સ)નું ચિંતન કરવાનું હોય છે. આથી પણ શ્રાવકના બીજા ચતુર્વિશતિ સ્તવ આવશ્યકની સિદ્ધિ થાય છે. વંદન ગુણના વિનય રૂપ છે. શ્રાવક પણ ગુણીને વિનય કરે એ વિરુદ્ધ નથી. કૃષ્ણ વગેરેએ તેનું આચરણ પ્રશ્ન:पंचमहन्वयजुत्तो, अनलस मानपरिवज्जियमती य । संविग्गनिज्जरही, किइकम्मको हवति साहू ।। (આ. નિ. ૧૧૯૭) પાંચ મહાવ્રતધારી, અપ્રમાદી, માનરહિત, સવિન અને નિર્જરાને અર્થી સાધુ વંદન કરવાને અધિકારી છે.” નિયુક્તિની આ ગાથા સાધુને ઉદ્દેશીને છે, શ્રાવકને ઉદ્દેશીને નથી. આથી શ્રાવકને વંદન આવશ્યક એગ્ય નથી. ઉત્તર- આમ માનવું બરાબર નથી. કારણ કે એ ગાથામાં સાધુ શબ્દનો ઉલેખ બીજા પણ તેવા ગ્ય જીવો વંદનાના અધિકારી છે એનું સૂચન કરવા છે, નહિ કે શ્રાવકોનો નિષેધ કરવા. જે સાધુ શબ્દ શ્રાવકેનો નિષેધ + गमणागमणाए पडिकमइत्ति ईर्यापथिकी प्रतिक्रामती ત્યર્થ ! ભવ શ૦ ૧૨ ૧૦ ૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૪ : ૧ શ્રાવકધમ—પ'ચાશક કરવા હાત તે સાધ્વીઓના પણ નિષેધ હેાત. સાધ્વીઓના વનના નિષેધ અસંગત છે. કારણુ કે સાધ્વી અનેી માતાને સાધુ બનેલા પુત્રને વદન કરવાના વિશેષરૂપે નિષેધ કર્યા છે. કહ્યુ` છે કેઃ. : मायरं पियरं वा वि, जेदुगं वा वि भायरं । શિવમં ન જા૨ેકના, સબ્વે રાળિÇ તદ્દા (આ.નિ.૧૨૦૮) ગાથા-૪૫ :: “ સાધુ (દીક્ષિત) માતા, પિતા, માટાભાઇ અને દીક્ષાપર્યાયથી મોટા સાધુ પાસે વદન ન કરાવે.” જો સાધ્વીઓએ સાધુને વંદન કરવાનું જ ન હાય તે માતા પાસે વદન ન કરાવે એમ કહેવાની જરૂર જ ન રહેત. માતા પાસે વદન ન કરાવે એમ કહેવાથી જ સાધ્વીઓએ સાધુને વંદન કરવુ જોઇએ એ સિદ્ધ થાય છે. તથા અહીં સાધુના વિશેષણમાં પંચમહાવ્રતધારી એમ કહ્યું છે. હવે જો પંચમહાવ્રતધારી કહ્યુ' હાવાથી અણુવ્રતધારીના નિષેધ થતા હાય તા ૫'ચ શબ્દના ઉલ્લેખ હોવાથી મધ્યમ તીથ કરના ચાર મહાવ્રતધારી સાધુઓના પણ નિષેધ થાય. તે ચેાગ્ય નથી. આથી શ્રાવકે કાઇપણ જાતના ભેદભાવ વિના વંદન પુણ્ કરવુ... જોઇએ. પ્રતિક્રમણ આવશ્યક સામાન્યપણે ઈરિયાવહિયા પ્રતિક્રમણના કથનથી જ સિદ્ધ થાય છે. (કારણ કે ઇરિયાવહિયાપ્રતિક્રમણ એક જાતનુ' પ્રતિક્રમણ જ છે. શ્રાવકને ઇરિયા * જેમ સાધુઓમાં પિતા પુત્રને વંદન ન કરે વગેરે ભેદ છે, તેમ ગૃહસ્થામાં નથી. ગૃહસ્થે દીક્ષિત પુત્ર વગેરે બધાને વંદન કરવુ જોઇએ. Page #150 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૧૨૫ ઃ વહિયા પ્રતિક્રમણ હોય છે એ વાત બીજા આવશ્યકની સિદ્ધિમાં કહેવાઈ ગઈ છે.) પ્રશ્નઃ– જુદા જુદા નિયમવાળા શ્રાવકોને સર્વ સામાન્ય એક જ પ્રતિક્રમણ સૂત્ર (વંદિત્ત)થી પ્રતિક્રમણ શી રીતે થઈ શકે? અર્થાત્ ન થઈ શકે. કારણ કે જેમણે એક પણ વ્રતને સ્વીકાર કર્યો નથી તેવા શ્રાવકોને તેના અતિચારો ન હોય. અતિચાર ન હોય તે (અતિચારશુદ્ધિ માટે બેલાતા) પ્રતિક્રમણ સૂત્રનું ઉચ્ચારણ પણ અયુક્ત છે. જે અતિચારો વિના પણ પ્રતિક્રમણ સૂત્ર બેલી શકાતું હોય તે મહાવ્રતના અતિચારે પણ બોલવાનો પ્રસંગ આવે, અર્થાત્ શ્રાવકથી સાધુનું પ્રતિક્રમણ સૂત્ર (પગામ સઝાય) પણ બેલી શકાય. ઉત્તર – આમ કહેવું બરોબર નથી. એકપણ વ્રત નહિ સ્વીકારનાર શ્રાવક પણ પ્રતિક્રમણ સૂત્રના ઉચ્ચારણથી અશ્રદ્ધા વગેરેનું પ્રતિક્રમણ કરે એ શાસ્ત્રસંમત છે. કહ્યું છે કે– पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे पडिक्कमणं ।। ઘણો ય તદ્દા, વિવીપવા ય (વાદિત-૪૮) “જિનેશ્વરદેવે જેનો નિષેધ કર્યો હોય તે કાર્યો કર્યા હોય, કરવા ગ્ય કાર્યો ન કર્યા હોય, જિનવચન પ્રત્યે અશ્રદ્ધા કરી હોય, જિનવચનથી વિપરીત પ્રરૂપણા કરી હોય એ ચાર કારણે પ્રતિક્રમણ કરવાનું છે.” અશ્રદ્ધા આદિ સંબંધી પ્રતિક્રમણ શાસ્ત્ર સંમત હોવાથી જ સાધુ શ્રાવકની અને સાધુની પ્રતિમાને સ્વીકાર ન કરવા છતાં एगारसहिं उवासगपडिमाहिं बारसहि भिक्खुएडिमाहि Page #151 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૬ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૪૫ “શ્રાવકની અગિયાર પ્રતિમા સંબંધી અને સાધુની બાર પ્રતિમા સંબંધી અશ્રદ્ધા આદિ જે દેષ લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું.” એમ શ્રાવકની અને સાધુની પ્રતિમા સંબંધી પ્રતિક્રમણ કરે છે. પ્રશ્ન – જે અતિચારો વિના પણ પ્રતિક્રમણ સૂત્ર બેલવામાં વાંધો ન હોય તે શ્રાવક સાધુના પ્રતિક્રમણ સૂત્ર (પગામસઝાય)થી જ પ્રતિક્રમણ કરે. ઉત્તર – ભલે કરે. એમાં કોઈને કાંઈ વિરોધ નથી. છતાં શ્રાવકના પ્રતિક્રમણ સૂત્ર (વંદિત્ત)માં અણુવ્રતાદિ સંબંધી નિષિદ્ધ આચરણનું વર્ણન વિસ્તારથી હવાથી શ્રાવકને તે વધારે ઉપયોગી છે. આથી શ્રાવકો તેનાથી પ્રતિકમણ કરે એ વધારે ઠીક છે. પ્રશ્ન:- સાધુના પ્રતિક્રમણ સૂત્ર (પગામસઝાય)થી અલગ શ્રાવકનું પ્રતિક્રમણ સૂત્ર (વંદિત્ત) માનવું યોગ્ય નથી. કેમકે તેના ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ વગેરે ન હોવાથી પૂર્વાચાર્ય રચિત નથી. આથી તે પ્રમાણભૂત ન ગણાય. ઉત્તર- આમ માનવું ઠીક નથી. કારણ કે તેમ માનવામાં આવશયકાદિ દશ શાસ્ત્રો સિવાય કોઈ શાસ્ત્ર ઉપર નિર્યુક્તિ ન હોવાથી અને પપાતિક આદિ ઉપગે ઉપર ચૂર્ણિ ન હોવાથી તે શાસ્ત્રો પૂર્વાચાર્ય રચિત તરીકે નહિ માની શકાય. આથી તે શાસ્ત્રો પણ અપ્રમાણભૂત માનવા પડશે. આ રીતે શ્રાવકને ચેાથું પ્રતિક્રમણ આવશ્યક પણ હોય છે. ૧. પૂવે કહ્યું તેમાં શ્રાવકોને ઇરિયાવહિયા પ્રતિક્રમણનું વિધાન છે. (તેમાં કાર્યોત્સર્ગ આવે છે.) ૨. શ્રાવકને પાંચમી Page #152 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૧૨૭ : અપ પ્રતિમા કરવાનું વિધાન છે. (પાંચમી કાયોત્સર્ગ પ્રતિમા છે.) ૩. કાસગ કરવા સંબંધી સુભદ્રાશ્રાવિકા આદિના દષ્ટાંત શાસ્ત્રોમાં જોવા મળે છે. આ ત્રણ કારણોથી શ્રાવકને કાસંગ કરવાનું વિધાન છે એમ માનવું જોઈએ. પ્રશ્ન- શ્રાવકે આગાર સહિત કાત્સગ શા માટે કરે છે ? ઉત્તર – કાત્સગનો ભંગ ન થાય એ માટે. જે સાધુઓ પણ કાસગને ભંગ થવાના ભયથી આગાર સહિત કાન્સગ કરે છે તે ગૃહસ્થાએ સુતરાં આગાર સહિત કાસગ કરે જોઈએ. કારણ કે ગૃહસ્થ સાધુઓ કરતાં ઓછા સવવાળા હોય છે. શ્રાવકોને છટ હું પ્રત્યાખ્યાન આવશ્યક પણ ઘટે છે. પ્રશ્ન- પ્રત્યાખ્યાન સૂત્રમાં જણાવેલા પારિષ્ઠાપનિકા વગેરે આગા સાધુઓને જ ઘટતા હેવાથી ગૃહસ્થો માટે તે અયોગ્ય છે. ઉત્તર – તેમ માનવું બરાબર નથી. કારણ કે જેમ ગુરુ વગેરે વડિલ સાધુ પારિષ્ઠાપનિકા વગેરે આગાના અધિકારી ન હોવા છતાં અને ભગવતીસૂત્રના ગવાહી સાધુઓ ગૃહસ્થ સંસ્કૃષ્ટ વગેરે આગાના અધિકારી ન હોવા છતાં પારિઠાપનિકા વગેરે આગારોના ઉચ્ચારણપૂર્વક પ્રત્યાખ્યાન કરે છે, કારણ કે સૂત્ર અખંડ બેલવું જોઈએ, તે રીતે ગૃહસ્થ પણ અખંડ સૂત્ર બેલાય એ માટે જરૂરી ન હોવા છતાં પારિ. ઠાપનિકા વગેરે આગાર સહિત પ્રત્યાખ્યાન કરે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૮ : ૧ શ્રાવકધર્મ ૫ચાશક ગાથા-૪૫ આ રીતે છએ આવશ્યકો શ્રાવકોને હોય છે એમ માનવું જોઈએ. હવે આને બહુ વિસ્તાર કરવાની જરૂર નથી. (૪૪) (૧૯) પછી જે સાધુઓ વૈયાવચ્ચ આદિ કરીને થાકી ગયા હોવાથી વિશિષ્ટ કારણસર શ્રાવક આદિ દ્વારા શરીરશ્રમ દૂર કરવાની ઇચ્છાવાળા હોય તેમને થાક દૂર કરે. (૨૦) પછી નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરવું, કંઠસ્થ કરેલ પ્રકરણ આદિને પાઠ કર વગેરે ઉચિત વ્યાપાર કર, (૨૧) પછી પોતાના ઘરે જવું. (૨૨) પછી વિધિપૂર્વક શયન કરવું. (૨૩) સૂતાં પહેલાં ગુરુ અને દેવનું સ્મરણ કરવું, તેમના ગુણોને યાદ કરવા, કરેલા પ્રત્યાખ્યાનનું સ્મરણ કરવું (ચાર શરણ સ્વીકારવાં, દુષ્કૃતની ગડ કરવી, સુકૃતની અનુમોદના કરવી, સર્વ જીવોને ખમાવવા, અઢાર પાપસ્થાનકોને ત્યાગ કરે, આગાર રાખીને આહાર, પરિગ્રહ, શરીર વગેરેને એ મુખ્યતયા સાધુઓને પગ દબાવવા આદિ શરીરસેવા કરાવવાની અનુજ્ઞા નથી. પણ તેવું કઈ વિશિષ્ટ કારણ હોય તે છૂટ છે. આથી અહીં “વિશિષ્ટ કારણસર” એમ લખ્યું છે. તેમાં પણ મુખ્યતવા સાધુ પાસે શરીર સેવા કરાવે. તેવા કોઈ કારણે ગૃહસ્થો પાસે પણ કરાવે. + અહીં ઘરે જવું એ સ્વતઃ સિદ્ધ હેવાથી ઘરે જવાનું કહેવું વ્યર્થ છે. આથી અહીં ઘરે જઈને સ્વપરિવારને ધર્મદેશના કરવાનું સૂચન કર્યું છે. [શ્રા, કૃ ગા. ૩ ની ટીકા Page #154 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૬ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૧૨૯ : ત્યાગ કરે, છેલ્લે પાંચ કે સાત નવકાર ગણવા.) વગેરે શયનનો વિધિ છે. (૪૫). અબ્રહ્મના ત્યાગને ઉપદેશ – __ अब्बंभे पुण विरई, मोहदुगंछा सतत्तचिंता य । इत्थीकलेवराणं, तविरएसु च बहुमाणो॥४६॥ અબ્રાને ત્યાગ કરવો. (અબ્રહ્મનો ત્યાગ સહેલાઈથી થઈ શકે એ માટે) ૧. સ્ત્રી- પરિભેગનું કારણ પુરુષવેદ આદિ મેહની નિંદા કરવી. જેમકે – यल्लज्जनीयमतिगोप्यमदर्शनीयं, बीभत्समुल्बणमलाविलपूतिगन्धि । तद् याचतेऽङ्गमिह कामिकृमिस्तदेवं, નિા ટુરિ ના મવવામા સા “કામીપુરુષ રૂપ કીડો જે અંગેની માગણી કરે છે =વિષયસેવન માટે જે અંગેની ઈચ્છા કરે છે) તે અંગ શરમ પમાડે તેવું છે, અતિશય ગુપ્ત રાખવા લાયક છે, જેવા લાયક નથી, બિભત્સ છે, મલથી અતિશય મલિન છે, અતિશય દુર્ગધી છે. આમ છતાં કામી પુરુષનું મન તેનાથી કંટાળતું નથી તે જ સંસારની અસારતા છે.” ૨. સ્ત્રી શરીરd સ્વરૂપ વિચારવું. જેમકે – शुक्रशोणितसंभूतं, नवच्छिद्रं मलोल्बणम् । अस्थिशृङखलिकामात्रं, हन्त योषिच्छरीरकम् ॥ Page #155 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૦ = ૧ શ્રાવકધમ પંચાશક ગાથા-૪૭-૪૮-૪૯ સ્ત્રીનું શરીર વય–લેહીથી ઉત્પન્ન થયેલું છે, તેનાં નવ છિદ્રોમાંથી મલિન પદાર્થો બહાર નીકળ્યા કરે છે, મલથી અપવિત્ર છે, કેવળ હાડકાંઓની સાંકળ (સમૂહ) રૂપ છે.” ૩. અબ્રહ્મનો ત્યાગ કરનારાઓ ઉપર આંતરિક પ્રેમ રાખ. જેમકે – धन्यास्ते वन्दनीयास्ते, तैस्त्रैलोक्यं पवित्रितम् । यैरेष भुवनक्लेशी, काममल्लो निपातितः ॥ જેમણે ત્રણ ભુવનને દુઃખી કરનાર આ કામ રૂપી મલ્લને હરાવી દીધા છે તેઓ ધન્ય છે ! વંદનીય છે ! તેમનાથી ત્રિભુવન પવિત્ર બન્યું છે !” (૪૬). નિદ્રામાંથી જાગી જતાં કરવાની વિચારણાसुत्तविउद्धस्स पुणो, सुहमपयत्थेसु चित्तविण्णासो। भवठिइनिरूवणे वा, अहिगरणोवसमचित्ते वा ॥४७॥ आउयपरिहाणीए, असमंजसचेट्टियाण व विवागे । खणलाभदीवणाए, धम्मगुणेसु च विविहेसु ॥४८॥ बाहगदोसविवक्खे, धम्मायरिए य उज्जयविहारे । एमाइचित्तणासो, संवेगरसायणं देइ ॥ ४९ ।। (૧) (રાત્રિ વધુ બાકી હોય ત્યારે) નિદ્રામાંથી જાગી ગયેલા શ્રાવકે કર્મ, આત્મા વગેરે સૂક્ષમ પદાર્થોની વિચારણું કરવી જોઈએ. (૨) સંસારનું સ્વરૂપ વિચારવું. જેમકે – Page #156 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૭-૪૮-૪૯ ૧ શ્રાવકધમ—પચાશક : ૧૩૧ : रको राजा नृपो रकः, स्वसा जाया जनी स्वसा । दुःखी सुखी सुखी दुःखी, यत्रासौ निर्गुणो भवः ॥ “ સ'સારમાં રંક રાજા થાય છે, રાજા ૨૪ થાય છે, બહેન પત્ની થાય છે, પત્ની બહેન થાય છે, દુ:ખી સુખી થાય છે, સુખી દુઃખી થાય છે. આથી સસાર નિશું!= સાર રહિત છે.” (૩) ફ્લેશ-કકાસ કે ખેતી વગેરે અધિકરણના ત્યાગ કયારે થશે અથવા કેવી રીતે થશે તેની વિચારણા કરવી.* (૪૭) (૪) પ્રતિક્ષણ થતી આયુષ્યની હાનિની વિચારણા કરવી. આ વિષે કહ્યુ` છે કેઃ— समस्तसच्च सङ्घाना, क्षयत्यायुरनुक्षणम् । आममल्लकवारीव, किं तथापि प्रमाद्यसि || “ હે જીવ! અપવ માટીના કાર્ડિયામાંથી નિર'તર ઝરતા પાણીની જેમ સર્વ જીવાના આયુષ્યના પ્રતિક્ષણ ક્ષય થઈ રહ્યો છે, તેા પણ તુ` કેમ પ્રમાદ કરે છે ?” (૫) પ્રાણિવધ આદિ અનુચિત આચારાના વિપાકની વિચારણા કરવી. જેમકેઃ— * अधिकरणानि कलहाः कृष्यादीनि वा तेषामुपशमाय निवर्तनाय यश्चित्तं मानसं तत्तथा तत्राधिकरणोपशमचित्ते कथं कदा वा मेsधिकरणोपशम चित्तं भविष्यतीत्येव चित्त विन्यासः कार्य इति भावः । Page #157 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૨ : ૧ શ્રાવકધમ —પચાશક ગાથા-૪૭-૪૮-૪૯ वह मारण अव्यवखाणदाणपरधणविलोवणादीणं । सव्वजनो उदओ दसगुणिओ एकसि कयाणं ॥ ઉ. મા. ૧૭૭ “ એકવાર કરેલા વધુ (-લાકડી આદિથી મારવું), મારણ (પ્રાણુનાશ કરવા), અભ્યાખ્યાનદાન (અછતા દોષના આરોપ કરવા), ચારિ આદિથી પરધન લેવુ' વગેરે પાપાના ઓછામાં આછે. દશગુણા ઉદય થાય છે, અર્થાત્ દશગણુ ફળ મળે છે.” (૬) લાટામટીયાપ=ક્ષણુલાભદીપના એટલે ક્ષણવારમાં થતા લાભની વિચારણા કરવી, અર્થાત્ જીવ ક્ષણવારમાં અશુભ અધ્યવસાયથી ઘણાં અશુભ કર્મોને અંધ કરે છે, અને શુભ અધ્યવસાયથી ઘણાં શુભ કર્મોના બંધ કરે છે, તેની વિચારણા કરવી. જેમકેઃ— नरसु सुखरेसु य, पावं पुष्णं समायरं जीवो 1+ बंध पलियस्सायू, कोडिसहस्सा णि दिवसेणं || (ઉ. મા. ૨૭૪) + પચાશકની પ્રતમાં આ ગાથા આ પ્રમાણે છે. नरपसु सुरवरेसु य, जो बंधइ सागरोवमं इक्कं । पलिओमाण बंधइ, कोटिसहस्साणि दिवसेण ॥ અહીં અનુવાદમાં પતિ હીરાલાલ હૉંસરાજ દ્વારા પ્રકાશિત શ્રી રામવિજયજીકૃિત ટીકાવાળી પ્રતના આધારે આ ગાથાના પાઠ લખ્યા છે. બંને પાઠ પ્રમાણે ગાથાને અર્થે એક જ છે. પણુ ગાથા ઉપરથી જ જલદી અર્થ સમજાઇ જાય એ દૃષ્ટિએ આમ કર્યુ. છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૭-૪૮-૪૯ ૧ શ્રાવકધમ—પચાશક : ૧૩૩ : “ પાપ કરતા મનુષ્ય એક દિવસમાં હજારા ફ્રેંડ પલ્યાક્રમ વર્ષ જેટલું નરકનુ' આયુષ્ય બાંધે છે અને પુણ્ય કરતા જીવ એક દિવસમાં તેટલુ' જ દેવનુ આયુષ્ય આંધે છે; અર્થાત્ તેટલા આયુષ્યને આંધવાવાળું પાપ અને પુણ્ય જીવ એક દિવસમાં કરે છે. માટે પ્રમાદના ત્યાગ કરીને પુણ્યનુ· ઉપાર્જન કરવું જોઈએ.’” અથવા ક્ષણલાભદીપનાના અર્થ આ પ્રમાણે છેઃ- ક્ષણુ એટલે માક્ષમાગ ના અવસર. તેના લાભની વિચારણા કરવી. માક્ષમાગ ના અવસર વ્યાદિથી ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે:- દ્રવ્યથી મનુષ્યભવ, ક્ષેત્રથી આ ક્ષેત્ર, કાલથી ચાથા આરા વગેરે, ભાવથી સમ્યગ્દર્શન. આ માક્ષમાર્ગ ×યુગમિલા દેષ્ટાંતથી બહુ દુલભ છે તેની વિચારણા કરવી. કહ્યુ છે કે:— माणुस्सखेत्तजाई कुलरूवा रेग्गआउयं बुद्धी | सवणोग्गहसद्धा संजमो य लोगम्मि दुलहाई || (આ. નિ. ૮૩૧) આય કુલ, રૂપ બુદ્ધિ, ધ “ મનુષ્યભવ, આય દેશ, આય જાતિ, (પાંચ ઇંદ્રિયાની પરિપૂર્ણતા), આરેાગ્ય, દીર્ધાયુ, શ્રવણુ, જ્ઞાન, શ્રદ્ધા અને સંયમ લેાકમાં દુસ છે,” × યુગ એટલે ગાડા વગેરેની ધેાંસરી, શમિલા એટલે ધેાંસરીમાં નાખવાની ખીલી. સમુદ્રના એક છેડે ધેાંસરી હેાય અને સામા છેડે ખીલી હાય તા પેાતાની મેળે ખીલી ધેાંસરીમાં પેશી જાય એ બહુ દુલ ભ છે. જેમ આ ખેના યાગ દુભ છે તેમ એકવાર મનુષ્યભવ મળ્યા પછી ફરી મળવેા દુંભ છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૪ : ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૪૭-૪૮-૪૯ s અથવા ક્ષણલાભદીપનાને અર્થ આ પ્રમાણે છે:- ક્ષણલાભ, દીપજ્ઞાત અને દ્વીપજ્ઞાતની વિચારણા કરવી. ક્ષણલાભના બે અર્થ થાય છે, જે ઉપર જણાવી દીધા છે. દીપજ્ઞાત એટલે દીપકનું દષ્ટાંત. તે આ પ્રમાણે – अधयारे महाघोरे, दीवो ताणं सरीरिणं । एवमन्नाणतमिस्से, भीसणम्मि जिणागमो । (ઉત્તરા૦ ૯૦૬) “જેમ અંધકારમાં દીવ છાનું રક્ષણ કરે છે તેમ અજ્ઞાન રૂ૫ ઘેર અંધકારમાં જિનેશ્વરએ કહેલાં આગમો છોનું રક્ષણ કરે છે.” દ્વીપનું દષ્ટાંત આ પ્રમાણે છે– दीवो ताणं सरीरिणं, समुद्धे दुत्तरे जहा। धम्मो जिणिदपन्नत्तो, तहा संसारसागरे॥ જેમ હુસ્તર સમુદ્રમાં દ્વીપ છાનું રક્ષણ કરે છે તેમ સંસારરૂપ સમુદ્રમાં જિનેશ્વરએ કહેલો ધમ જીવોનું રક્ષણ કરે છે.” (૭) વિવિધ ધર્મગુણ સંબંધી વિચારણા કરવી, એટલે કે ધર્મથી થતા આ લોક અને પરલોક સંબંધી વિવિધ લાભની વિચારણા કરવી. કહ્યું છે કે श्रुतिगम्यं फलं तावत् , स (१ स्व) धर्मस्य शिवादिकम् । સામાન્યથ તુ, સાક્ષાવાનુભૂયતે | * પ્રાકૃત રીવાઇ પદમાંથી સંસ્કૃત રીતે અને કvજ્ઞાને એમ બે શબ્દો થઈ શકે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪-૪૮-૪૯ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૧૩૫ : = = == निर्जितमदमदनानां, वाकायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशाना-मिहैव मोक्षः सुविहितानाम् ॥ પ્રહ ૨૦૨૩૮ ધર્મનું મોક્ષ વગેરે ફળ શાસ્ત્રશ્રવણથી જાણી શકાય છે, પણ સાક્ષાત્ અનુભવી શકાતું નથી, જયારે સમતાથી થતું સુખ તે સાક્ષાત્ અનુભવી શકાય છે.” જેમણે મદ અને કામ ઉપર વિજય મેળવી લીધું છે, જેઓ મન, વચન અને કાયાના વિકારાથી રહિત છે અને ભૌતિક આકાંક્ષાઓથી રહિત છે, તે સાધુઓને આ ભવમાં જ મોક્ષ છે.” અથવા વિવિધ ધર્મગુણ સંબંધી વિચારણા કરવી એટલે સમાદિમુની કારણ, સ્વરૂપ, ફલ વગેરે રીતે વિચારણા કરવી. [જેમકે- ક્ષમાદિગુણેનું કારણ સહનશીલતા, સત્વ વગેરે છે. ક્રોધના પ્રસંગે પણ સમભાવ રાખવે તે ક્ષમા છે. ક્ષમાનાં કર્મનિર્જરા વગેરે અનેક ફળે છે. ઈત્યાદિ વિચારણા કરવી.] (૮) શુભ અનુષ્ઠાનમાં બાધક બનતા રાગાદિ દેથી પ્રતિપક્ષની વિચારણા કરવી. કહ્યું છે કે जो जेणं पाहिज्जति, दोसेणं वेयणाइविसएणं। सो खलु तस्स विवक्खं, तविसयं चेव झाइज्जा ।८९०॥ अत्थम्मि रागभावे, तस्सेव उवज्जणाइसंकेसं । भावेज्ज धम्महेडं, अभावमो तह य तस्सेव ॥ ८९१ ॥ (૫. વ.) Page #161 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૬ : ૧ શ્રાવકધમ —પચાશક ગાથા-૪૭-૪૮-૪૯ “ જે પુરુષ જે રાગાદિ દોષોથી પીડાતા હાય તેણે તે દોષસંબંધી વિપક્ષની વિચારણા કરવી જોઇએ. (૮૯૦) (જેમકે) ધન ઉપર રાગ હોય તા ધનને મેળવવામાં, તેનું રક્ષણુ કરવામાં અને તેના વિયાગમાં થતા સલેશની વિચારણા કરવી. હવે જો એવા વિચાર આવે કે સલેશ થવા છતાં ધન ધર્મનુ કારણ છે માટે ધન મેળવવુ જોઇએ, તા વિચારવું કે ધમ માટે ધન કમાવુ' એના કરતાં ધન ન કમાવું એ જ ઉત્તમ છે.” (૮૯૧) (૯) પેાતાને સમ્યગ્દર્શન પમાડનાર ગુરુસંબંધી “ એમણે મને ધમ પમાડીને જે ઉપકાર કર્યો છે. તેના બદલા વાળવા દુષ્કર છે” વગેરે વિચારણા કરવી. કહ્યું છે કે सम्मतदाय गाणं, दुष्पडियारं भवेसु बहुए । सव्वगुणमेलियाहि वि, उवयारसहस्सकोडीहिं || (ઉ. મા. ૨૬૯) •• ઘણા ભવામાં પણ સવ ગુણમિલિત, એટલે કે ગુરુએ કરેલા ઉપકારથી એ ગણા, ત્રણગણા, ચારગણુા, એમ યાવત્ સગુણા, એવા પણુ હજારી કરાયા ઉપકારો કરીને પશુ સભ્ય પમાડનાર ગુરુના ઉપકારાના મલેા વાળવા દુઃશકય છે. અર્થાત્ ગુરુએ સમ્યક્ત્વ પમાડીને જે ઉપકાર કર્યાં છે, તેનાથી અનંતગણુા હજારો કરાડા ઉપકારી કરીને પણ તે ઉપકારના બદલા વાળી શકાતા નથી.’’ ૧૦. સાધુઓના ઉઘત વિહારસંબધી વિચારણા કરવી, હ્યુ` છે કે Page #162 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૦ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૧૩૭ : - - - - – अनिएयवासो समुदाणचरिया अन्नायउंछं पइरिकया य । अपोवही कलहविज्जणा य विहारचरिया इसिणं पसत्था।। (દ. વ. પ૦૪) નિયત એક સ્થાને વાસ ન કરે, જુદા જુદા અનેક ઘરમાંથી માગીને ભિક્ષા લાવવી, સંયમનાં ઉપકરણે નિર્દોષ લેવાં, સ્ત્રી આદિ રહિત એકાંત સ્થાનમાં રહેવું, અલ્પ ઉપકરણે રાખવાં, કોઈની સાથે કલહ ન કર, આજુબાજુના લેકે કલહ કરતા હોય તે સાંભળવું પણ નહિ, અને તેની વાત પણ ન કરવી, સાધુઓના આ આચાર પ્રશંસનીય છે.” તથા પોતાના ઉદ્યત વિહાર સંબંધી પણ વિચારણું કરવી. જેમકે कड्या होही सो वासरो उ गीयत्थगुरुसमीव म्मि । सव्वविरयं पवज्जिय, विहरिस्सामि अहं जैमि ॥ તે દિવસ ક્યારે આવશે કે જે દિવસે હું ગીતાર્થ ગુરુ પાસે સર્વવિરતિને સ્વીકાર કરીને વિહાર કરીશ.” આવી વિચારણું સંવેગરૂપ રસાયણ આપે છે, અર્થાત્ આવી વિચારણાથી સંવેગ (સંસારનિવેદ કે મોક્ષાનુરાગ) ઉત્પન થાય છે. (૪૯) ઉપસંહાર:-- गोसे भणिओ य विही, इय अणवरयं तु चिट्ठमाणस्स। भवविरहबीयभूओ, जायइ चारित्तपरिणामो ॥ ५० ॥ પ્રાતઃકાલને વિધિ (કરમી ગાથામાં) કહેવાઈ ગયે છે. અહીં જણાવ્યા પ્રમાણે સતત અનુષ્ઠાન કરનાર શ્રાવક Page #163 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૮ : ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૧ ક સંસારવિયોગના કારણે ચારિત્રના પરિણામવાળો (આ ભવમાં કે પરભવમાં) થાય છે. મૂળગાથામાં રહેલ વિરહ શબ્દ વેતાંબર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજની રચનાનું નિશાન છે. અર્થાત્ આચાર્યશ્રી હરિભદ્રસૂરિમહારાજે સ્વરચિત દરેક ગ્રંથોમાં વિરહ’ શબ્દને પ્રગ કર્યો હોવાથી જે જે ગ્રંથમાં ‘વિરહ શબ્દ પ્રયોગ હેય તે તે ગ્રંથ આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજે રચેલે છે એ સિદ્ધ થાય છે. (૫૦) જિનદીક્ષાવિધિ પંચાશક શ્રાવકધર્મને સ્વીકારનાર જિનદીક્ષાનો સ્વીકાર કરે છે, આથી હવે જિનદીક્ષા વિધિ કહેવા મંગલ તથા અભિધેય વગેરેને નિર્દેશ કરે છે. णमिऊण महावीरं, जिणदिक्वाए विहिं पवक्खामि । वयणाउ णिउणणयजुयं, भव्य हियट्ठाय लेसेण ॥ १ ॥ ભગવાન શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને ભવ્ય જના હિત માટે જિનવચનના અનુસાર જિનદીક્ષાની સૂકમમર્યાદાગર્ભિત વિધિ સંક્ષેપથી કહીશ. (અહીં દેશવિરતિ કે સર્વવિરતિરૂપ દીક્ષા નહીં, પણ સમ્યક્ત્વરૂપ દીક્ષા સમજવી. સમ્યક્ત્વને સ્વીકાર એ પણ એક પ્રકારની દીક્ષા છે. સમ્યક્ત્વના સ્વીકારમાં જિનેશ્વર ભગવાનને સમર્પિત બનવાનું હોવાથી સમ્યક્ત્વ એ જિનદીક્ષા છે.) જે દીક્ષામાં જિનને-અરિહંતને દેવ તરીકે સ્વીકારવામાં આવે તે જિનદીક્ષા, (૧). Page #164 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૩૯ : પ્રશ્ન:- મૂળગાથામાં દવાના = વચનના અનુસારે” એમ કહ્યું છે. ટીકામાં તેને બનાવનાર જિનના વચનના અનુસાર” એ અર્થ કેમ કર્યો ? ઉત્તર:-મૂળગાથામાં નિપુન ગુt= સમવિચારગર્ભિત એમ કહ્યું છે. સૂક્ષમ મર્યાદા ગર્ભિતતા જિનના જ વચનના અનુસારે થઈ શકે. આથી વજનાત્કવચનના અનુસારે એ પદને સાવજનાદુર જિનવચનના અનુસારે એ અર્થ થાય. - જિનદીક્ષાવિધિ કહેલ હોય તો વિધિપૂર્વક જિનદીક્ષા લેવામાં હિત છે એમ જાણીને દીક્ષા આપનારા અને દીક્ષા લેનારા ભવ્ય જીવે જિનદીક્ષા સંબંધી વિધિનું પાલન કરે અને કલ્યાણ પામે. આથી અહીં “મmહિતાથ= ભવ્ય જીના હિત માટે” એમ કહ્યું છે. વિધિ વિસ્તારથી કહેવામાં આવે તો મંદબુદ્ધિજી ઉપર બહુ ઉપકાર ન થાય માટે અહીં “ gr=સંક્ષેપથી” (વિધિ કહીશ) એમ કહ્યું છે. (૧) દીક્ષાનું સ્વરૂપ – दिक्रवा मुंडणमेत्थं, तं पुण चित्तस्स होइ विण्णेयं । णहि *अपसंतचित्तो, धम्महिगारी जओ होइ ॥ २ ॥ અહીં દીક્ષા એટલે મુંડન કરવું. કેતું મુંડન કરવું? કેવળ મસ્તકનું મુંડન કરવું? ના, ચિત્તનું મુંડન કરવું. ચિત્તનું * સત્તર-રાષાવિહૂતિમા , “ પૂરાचित्तो' त्ति वा पाठः, तत्रापत्स्ववैक्लव्यकरमच्यवसानकर च सत्वमुक्तं, ततश्चाल्प तुम्छं सत्त्वं यत्र तदल्पसत्त्वं, तच्चित्तं यस्य सोऽल्पसत्त्वचित्त इति ।। Page #165 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૦ : ૨ જિનદીક્ષાવિધિ—પચાશક મુંડન કરવુ' એટલે મિથ્યાત્વ, ક્રોધ, વગેરે દોષોને દૂર કરવાઘટાડવા. કારણ કે પ્રબળ ક્રોધાદિ દેષોથી કૃષિત જીવ સમ્યગ્દર્શનાદિ ધર્મના અધિકારી બની શકતા નથી. કહ્યું છે કે तन्नास्य विषयतृष्णा, प्रभवत्युच्चैर्न दृष्टिसंमोहः । અત્તિને ધર્મવચ્ચે, મૈં ૨ વાવશેષરૃતિઃ ।। ષો ૪-૯ || “ આથી (=ધમ તત્ત્વની પ્રાપ્તિ થતાં પાપરૂપ વિકાર ઉત્પન્ન “ ન થતા હેાવાથી) ધમ પામેલા જીવને ગાઢ વિષયતૃષ્ણા થતી નથી. દૃષ્ટિસમેાહ (=આગમમાં કહ્યા પ્રમાણે ન માનવું) ન હાય, ધર્મરૂપ પુષ્પમાં અરુચિ ન હેાય અને પાપિણી ક્રોધરૂપી ખણુજ ન હોય. '' એટલે જેનામાં દીક્ષાના મસ્તક-મુંડન આદિ કે ચરવળા, તિલકX વગેરે ખાદ્યવેષ હાય પણ ક્રોધાદિ કષાયા દૂર ન થયા હાય તે તેની દીક્ષા વાસ્તવિક નથી.+ (૨) ગાથા-૩ દીક્ષાના કાળઃ— चरमम्मि चेव भणिया, एसा खलु पोग्गलाण परियट्टे । सुद्धसहावस्स तहा, विसुद्धमाणस्स जीवस्स ॥ ३ ॥ આ દીક્ષા (યથાપ્રવૃત્તિકરણથી કર્માની સ્થિતિ ઘટવાથી) નિલ બનેલા અને ઉત્તરાત્તર અધિક અધિક વિશુદ્ધ બનતા જીવને છેલ્લા જ પુદ્દગલ પરાવતમાં હાય છે. અર્થાત્ કેવળ × સર્વવિરતિના મસ્તકમુડડન આદિ, દેશવિરતિના ચરવળા આદિ અને સમ્યક્ત્વના તિલક આદિ ખાદ્યવેશ છે. ૫. ૧ ગા. ૪ વગેરે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૪૧ મસ્તક મુંડન આદિ બાહ્ય વેષ ધારણ કરવા રૂપ દીક્ષા છેલ્લા પુદ્ગલ પરાવર્તની પહેલાં પણ હોઈ શકે છે. પણ ચિત્તમુંડનરૂપ દીક્ષા તે અંતિમ જ પુલ પરાવમાં હોય છે. અનંત ઉત્સર્પિણ અવસર્પિણી કાલને એક પુલ પરાવત થાય છે. કહ્યું છે કે ओरालविउवियतेयकम्मभासाणुपाणुमणएहिं । जीवस्स सयलपोग्गलगहणद्धा थूलपरियट्टो ॥१॥ ओरालियाइएकेकमेयओ सव्यपोग्गलगणं । कालेण जेण सो पुण, भण्णति इह सुहुमपरियट्टो । २॥ સંસારમાં પરિભ્રમણ કરતે એક જીવ અનંતા ભવેમાં ચૌદ રાજલકમાં રહેલા સર્વ પુદ્ગલોને જેટલા કાળમાં દારિક, વૈક્રિય, તેજસ, કામણ, ભાષા, શ્વાસોશ્વાસ અને મન- એ સાત પદાર્થો રૂપે ગ્રહણ કરી લે તેટલો કાળ એક બાદર (દ્રવ્ય) પુદ્ગલપરાવત છે.”(૧) “ચૌદ રાજલોકમાં રહેલા સર્વપુદ્ગલને જેટલા કાળમાં ઉક્ત સાત પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ રૂપે ગ્રહણ કરી લે તેટલો કાળ એક સક્ષમ (દ્રવ્ય) પુદ્ગલ પરાવર્ત છે.” (૨) આ દ્રવ્ય પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ છે. ક્ષેત્ર, કાલ અને ભાવ પુદગલ પરાવર્તનું સ્વરૂપ પંચસંગ્રહ, પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રંથાથી જાણું લેવું. ઉત્તરોત્તર અધિક વિશુદ્ધ બનતા જીવને અર્થાત્ ચઢતા પરિણામવાળા જીવને આ દીક્ષાની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે ૦ ૦ ૫ ગા૦ ૨ વગેરે. WWW.jainelibrary.org Page #167 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૨ : ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૫ થી ૭ वड़दंते परिणामे, पडिवज्जइ सो चउण्हमन्त्रयरं । एमेवऽवडियम्मि वि, हायंति न किंचि पडिवज्जे ॥ (વિશેષા ૨૭૪, આ. નિ. ૮૨૩) તે જીવ ચઢતા પરિણામ હોય ત્યારે સમ્યકત્વ સામાયિક, શ્રત સામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક એ ચારમાંથી કઈ એક સામાયિકને પામે છે, એ રીતે અવસ્થિત (-સ્થિર) પરિણામ હોય ત્યારે પણ કોઈ એક સામાયિકને પામે છે. પણ ઘટતા પરિણામ હોય ત્યારે કોઈ સામાયિકને પામતો નથી.” (૩) દીક્ષા માટે યોગ્ય જીવનાં લક્ષણ – दिक्खाइ चेव रागो, लोगविरुद्धाण चेव चाओत्ति । सुंदरगुरुजोगो वि य, जस्स तओ एस्थ उचिओ त्ति ॥४॥ જેને દીક્ષા ઉપર જ રાગ છે, જેણે લેકવિરુદ્ધ કાર્યોને ત્યાગ અવશ્ય કરી દીધું છે, જેને સુગુરુને યોગ થ છે, તે જીવ દીક્ષા અધિકારી છે– દીક્ષા માટે યોગ્ય છે. * આમાં દીક્ષારાગ અને લોકવિરુદ્ધ ત્યાગ એ બે ગુણે દીક્ષા લેનાર જીવમાં જ થનારા છે, જ્યારે સુગુરુગરૂપ ગુણ અન્યના સંયોગથી થાય છે, અર્થાત્ પરને આધીન છે. લોકવિરુદ્ધ એટલે ઘણું લોકોના વિરોધનું કારણ બનનારાં કાર્યો. આ લોકવિરુદ્ધ કાર્યો આ પંચાશકમાં ૮-૯ એ બે ગાથાઓમાં જણાવવામાં આવશે. સુગુરુયોગ એટલે સમ્યજ્ઞાન અને સદતુષ્ઠાનથી યુક્ત દીક્ષા આપનાર આચાર્યને સંબંધ. (૪) Page #168 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫ થી ૭ ૧ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૪૩ ૪ દીક્ષારાગનાં લક્ષણે – पयतीए सोऊण व, दट्टण व केइ दिक्खिए जीवे । मग्गं समायरन्ते, धम्मियजणबहुमए निच्च ॥ ५ ॥ एईइ चेव सद्धा, जायइ पावेज कहमहं एयं । भवजलहिमहाणावं, णिस्वेक्खा सानुबंधा य ॥ ६ ॥ विग्धाणं चाभावो, भावे वि य चित्तथेज्जमवत्थं । एयं दिक्खारागो, णिढि समयकेऊहिं ॥ ७ ॥ ભાવ રૂ૫ સમુદ્રને તરવા મહાન વહાણ સમાન આ દીક્ષાને હું કેવી રીતે પામું? એ પ્રમાણે એવી દીક્ષામાં જ રુચિ એ દીક્ષારાગનું લક્ષણ છે. આ રુચિ સંસારસુખની કે લૌકિક દેવ-ગુરુ-ધર્મની અપેક્ષાથી રહિત અને લાંબા કાળ સુધી રહેનારી હોવી જોઈએ . સમ્યગદષ્ટિને લૌકિક દેવ-ગુરુ-ધર્મની અપેક્ષા ન હોય એ વિષે કહ્યું છે કે.. तत्थ समणोवासओ पुवामेव मिच्छताओ पडिक्कमइ, सम्मत्तं उपसंपज्जइ; नो से कप्पर अज्जपभिई अन्नउत्थिए ૪ વાક્યરચના વગેરેને કારણે અહીં અનુવાદમાં પહેલાં છઠા શ્લોકનો ભાવ લખીને પછી પાંચમા લોકને ભાવ લખે છે. * કારણ કે નિદીક્ષા (સગ્યત્વના સ્વીકાર)માં સંસારસુખના રાગને અને મિથ્યાત્વને – લૌકિક દેવ-ગુરુ-ધર્મને માનવાને ત્યાગ કરાવ્યા પછી જ સુદેવ ગુરુ-સુધર્મના સ્વીકાર રૂપ સમ્યક્ત્વને સ્વીકાર કરાવાય છે. - सानुबन्धा-अव्यवचितद्छन्नभावसंताना Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ : ૧ જિનદીક્ષાવિધિ–પંચાશક ગાથા-૫ થી ૭ , સ્તવનાપ્રકમાં) રાખેલ તઓએ પહે वा अन्नउत्थियदेवयाणि वा अन्नउस्थिअपरिग्गहिअरिहंतचेहयाइं वा वदित्तए पा नमंसित्तए वा, पुब्वि अणालत्तेण आल. वित्तए वा संलवित्तए वा तेसिं असणं घा, पाणं वा खाइम वा साइम वा दाउं वा अणुप्पदाउं वा, णण्णत्थ रायाभिओगेणं गणाभिओगेण बलाभिओगेण देवाभिओगेण' गुरुनिग्गहेण ઉત્તરાંતti (આવ. સૂટ ૩૬) શ્રાવક પ્રથમ મિથ્યાત્વને તજીને સમ્યકત્વને સ્વીકાર કરે. તેને તે દિવસથી અન્યદર્શનીઓને, અન્યદર્શનીઓના દેને, અન્યદર્શનીઓએ (પિતાના મંદિરમાં) રાખેલાં જિનબિબેને વંદન કરવું, સ્તવનાપૂર્વક પ્રણામ કરવા કપે નહિ, તેઓએ પહેલાં બોલાવ્યા વિના જ એકવાર કે વારંવાર તેઓને બેલાવવા ક૯પે નહિ, (ઔચિત્ય જાળવી શકાય.) તથા પર તીર્થિકોને (પૂજયબુદ્ધિએ) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારનો આહાર એકવાર કે વારંવાર આપો કરે નહિ. આ પ્રતિજ્ઞામાં (૧) રાજાને આદેશ, (૨) ઘણા લોકોને આગ્રહ, (૩) ચેર, લુંટારા વગેરેને બળાત્કાર, (૪) દુરદેવ આદિને ઉપસર્ગ, (૫) માતા-પિતાદિ ગુરુજનનો આગ્રહ, (૬) આજીવિકાની મુશ્કેલી આ છે કારણથી અન્યદર્શનીઓ આદિને વંદન આદિ કરવું પડે તે છૂટ છે. (૬) આવી રુચિ સ્વાભાવિકપણે (મોહનીય આદિ) કમને ક્ષપશમ, દક્ષાના ગુણે જણાવનાર શાસ્ત્રોનું શ્રવણ, સદા સમ્યગ્દર્શન આદિ ક્ષમાર્ગનું આચરણ કરનારા અને ધર્મી (૯) આદિપ ( મારા અવાર Page #170 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પથી૭ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૪૫ : અને સંમત એવા દીક્ષિત (દીક્ષા પામેલા) નું દર્શનઆ ત્રણ કારમાંથી કોઈ એક કારણથી થાય છે. આત્મામાં સમ્યક્ત્વ આદિના પરિણામ ઉત્પન્ન થવામાં નિસર્ગ અને અધિગમ એ બે કારણે છે, આ બે કારણે અહીં ઉલ્લેખ કર્યો છે. કહ્યું છે કે- તજિનયમા વા (ત. અ. ૧ સૂ. 5) “નિસર્ગ અને અધિગમ એ બે રીતે સમ્યગ્દર્શન થાય છે.” નિસર્ગ એટલે સ્વાભાવિક. અધિગમ એટલે નિમિત્ત. વાભાવિકપણે કર્મોને ક્ષયપશમ એ નિસગ કારણ છે. શાસ્મશ્રવણ અને ધમર છવાનું દર્શન એ અધિગમ કારણ છે. યદ્યપિ અધિગમ કારણથી થતા સુંદર પરિણામમાં પણ કર્મને ક્ષયપશમ જરૂરી તો છે જ, પણ તે ક્ષયપશમ બાહ્ય નિમિત્ત પામીને થાય છે. આથી બાહ્ય નિમિત્ત પામીને ઉત્પન્ન થતા સુંદર પરિણામોમાં અધિગમ કારણ છે, બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિકપણે ઉત્પન્ન થતા સુંદર પરિણામોમાં નિસર્ગ કારણ છે. (૫૬). - દીક્ષાના સ્વીકારમાં વિદનોનો અભાવ તથા દીક્ષામાં ચિત્તની અતિશય સ્થિરતા એ બે પણ દીક્ષારાગનાં લક્ષણે જ અર્થાત ભાવથી વિધિ બહુમાન પૂર્વક મોક્ષમાર્ગની આરાધના કરનારા, કારણ કે મોક્ષમાર્ગનું આચરણ પણ જે ભાવ અને વિધિબહુમાન રહિત હોય તો તે વાસ્તવિક મેક્ષમાર્ગનું આચરણ નથી. આથી તેવું આચરણ કરનારા છ સાચા ધર્મીઓને સંમત નથી. Page #171 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૬ : ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૮ થી ૧૦ છે. આમ દીક્ષારાગનાં ચિ, વિનાભાવ, અને ચિત્તસ્થિરતા એ ત્રણ લક્ષણ છે. તેમાં રુચિ મુખ્ય લક્ષણ છે. પ્રબળ રુચિમાં એવી તાકાત હોય છે કે તે દીક્ષા માં આવતા વિનાને નાશ કરી નાખે છે. આથી વિઘાભાવને પણ દીક્ષારાગનું લક્ષણ જણાવ્યું છે. કદાચ તેવા પ્રકારના નિરુપક્રમ કર્મોના ઉદયથી વિદ્ગોનો નાશ ન થાય તે પણ પ્રબળ રુચિવાળામાં ચિત્તની સ્થિરતા અવશ્ય રહે છે. અર્થાત્ વિધ્રો આવવા છતાં તેનું મન તેવું અસ્થિર બનતું નથી કે જેથી દીક્ષારાગ જ રહે. આથી ચિત્તસ્થિરતા પણ દીક્ષારાગનું લક્ષણ છે. (૭) લોકવિરુદ્ધ કાર્યો – सव्वस्स चेव जिंदा, विसेसओ तह य गुणसमिद्धाणं । उजुधम्मकरणहसणं, रीढा जणपूयणिज्जाणं ॥ ८ ॥ बहुजणविरुद्धसंगो, देसादाचारलंघणं चेव । उवणभोगो य तहा, दाणाइ वि पगडमण्णे तु ॥ ९ ॥ साहुवसणम्मि तोसो, सइ सामथम्मि अपडियारो य । एमाइयाणि एत्थं, लोगविरुद्धाणि णेयाणि ॥ १० ॥ - કોઈની પણ નિંદા કરવી એ લોકવિરુદ્ધ છે. તથા ગુણ સંપન્ન આત્માઓની =જ્ઞાનાદિગુણોથી સમૃદ્ધ આચાર્ય વગેરેની નિંદા કરવી એ વધારે લેકવિરુદ્ધ છે. મંદબુદ્ધિવાળા જીવોની સ્વબુદ્ધિ અનુસાર કરવામાં આવતી ધર્મક્રિયા ઉપર હસવું-મશ્કરી કરવી, પૂજય રાજા, મંત્રી, શેઠ, તેમના ગુરુ વગેરેનો તિરસ્કાર કર-મશ્કરી વગેરે કરવું, ઘણા લોકો જેની વિરુદ્ધ હોય તેને સંપર્ક કરે, દેશ-ગામ Page #172 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮ થી ૧૦ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૪૭ : કુલ વગેરે પ્રસિદ્ધ (ગ્ય) આચારોનું ઉલ્લંઘન કરવું, વસ્ત્ર વગેરેથી હલકા માણસે કરે તેવી શરીરની શોભા કરવી એ લોકવિરુદ્ધ છે. કેટલાક આચાર્યોના મતે દેશ, કાલ, વૈભવ, વય, અવસ્થા આદિને અનુચિત દાન, તપ વગેરે કરીને લોકમાં જાહેરાત કરવી એ પણ લોકવિરુદ્ધ છે. કારણ કે લેક તે રીતે દાનાદિ કરનારને ઉપહાસ કરે અહીં લોકમાં જાહેરાત કરવામાં ગંભીરતાને અભાવ કારણ છે. રાજા આદિ તરફથી સારા માણસેને થયેલી આપત્તિમાં આનંદ પામ, સારા માણસની આપત્તિને છતી શક્તિએ પ્રતી કાર ન કરે વગેરે લેકવિરુદ્ધ કાર્યો જાણવાં. (આદિ શબ્દથી પશૂન્ય વગેરે સમજવું.) - જેની નિંદા કરવામાં આવે તે લોકનિંદા કરનાર પ્રત્યે વિરોધવાળો બને છે. માટે કોઈની પણ નિંદા લોકવિરુદ્ધ છે. અહીં કોઈની પણ નિંદા લોકવિરુદ્ધ છે એમ કહે. વામાં ગુણસંપન્ન આત્માઓની નિંદાને પણ સમાવેશ થઈ જાય છે, છતાં તેને જુદે ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે સામાન્ય જીવોની નિંદા કરતાં ગુણસંપન્ન આત્માઓની નિંદા વિશેષ લોકવિરુદ્ધ છે. ગુણસંપન્નના પક્ષમાં ઘણું લોકો હોય છે. આથી તેની નિંદા કરનાર પ્રત્યે ઘણા લોકો વિરોધવાળા બની જાય છે. ધર્મક્રિયા કરનારા છોમાં મોટા ભાગના લોકો મંદબુદ્ધિવાળા જ હોય છે. તેમના ધાર્મિક આચાર ઉપર આ લોકો પૂતથી ઠગાયા છે, (એમને કશી ગતાગમ Page #173 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૮ : ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૮ થી ૧૦ નથી વગેરે કહેવું, જાહેરમાં ભૂલો કહેવી) વગેરે રીતે ઉપહાસ કરવાથી એ લોકો વિરોધવાળા જ બની જાય છે. - પ્રિયજન – જે ધમ છવ લોકવિરુદ્ધ કાર્યો કરે તો લોક તેની વિરુદ્ધ થાય. પરિણામે તેને મુશીબતમાં મુકાવું પડે, ધર્મ કરવામાં મુશીબત ઊભી થાય, મનમાં આતં-રૌદ્ર દયાન થાય, વિરુદ્ધ બનેલા લોકો પ્રત્યે દ્વેષભાવ જાગે, દેવગુરુ-ધર્મની નિંદા થાય.... આમ અનેક નુકશાન થાય. નિંદા આદિ કવિરુદ્ધ કાર્યો કરવા છતાં તેવા પુણ્યોદયથી કે તેવા સંયોગે આદિથી લોકો વિરુદ્ધ ન થાય એથી આ લેકની દષ્ટિએ નુકશાન ન થાય તો પણ અશુભ કર્મબંધ આદિથી પરલોકની દષ્ટિએ તે અવશ્ય નુકશાન થાય. નિંદા આદિથી આત્મામાં શુભ પરિણામ જાગે નહિ. જાગેલા પણ શુભ પરિણામ મંદ બની જાય કે જતા રહે એવું પણ બને. તથા લોકવિરુદ્ધ કાર્ય કરવાથી લોકેના ચિત્તમાં છેષ આદિ સંકુલેશ થાય. પરિણામે તેમને પણ અશુભકમને બંધ, ધર્મભાવનાનો હાસ કે સર્વથા અભાવ વગેરે અનર્થ થાય. આથી લેકવિરુદ્ધ કાર્ય કરનાર ધમ પરના પણ અનર્થનું કારણ બને છે. આમ લેકવિરૂદ્ધ કાર્ય કરવાથી સ્વ-પરને એકાંતે નુકશાન છે. આથી ધમી જીવે હિંસા આદિ બીજા પાપોને ત્યાગ ૪ [ ] આવા કાઉંસમાં આપેલું લખાણ ટીકામાં નથી. વિશેષ સમજુતી માટે સ્વતંત્ર રૂપે લખ્યું છે. * लोकविरुद्ध त्याग:- लोकसंक्लेशकरणेन तदनर्थयोज જયા મહેતવયથાનમ (લલિતવિસ્તરા) Page #174 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૧-૧૨ ૨ જિનદીક્ષાવિધિ-પંચાશક : ૧૪૯ : અ૫ થઈ શકે કે સર્વથા ન થઈ શકે તે પણ કવિરુદ્ધ કાર્યોનો અવશ્ય ત્યાગ કર જોઈએ. લાલબત્તી – અહીં લોકશબ્દથી અજ્ઞાન, અસદાચારી વગેરે ગમે તેવા લોકો નહિ, કિંતુ શિષ્ટ (વિવેકી) લોકો સમજવા. એટલે ગમે તે લોક વિરોધ કરે તેને ત્યાગ કર એમ નહિ પણ શિષ્ટકમાં જે વિરુદ્ધ ગણાતાં હોય તે કાર્યોને ત્યાગ કરે. અજ્ઞાન લોકો તે સારાં કામમાં પણ વિરોધ કરે. અજ્ઞાન લોકો વિરોધ કરે તેટલા માત્રથી સારાં કામો નહિ છોડવાં જોઈએ.] (૮-૯-૧૦). સુગુરુને એગ – जाणाइजुओ उ गुरू, सुविणे उदगादितारणं तत्तो। : વાહ વા, તદેવ વાસાવવા વા ? . જે જ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત હોય તે જ ગુરુ છે. દીક્ષાની ઈચ્છાવાળે જીવ સ્વપ્નમાં આવા ગુરુથી-આવા ગુરુની સહાયથી હું પાછું, અગ્નિ, ખાઓ વગેરેને તવી ગો, કે પર્વત, મહેલ વૃક્ષ, શિખર વગેરે ઉપર ચઢી ગયો, અથવા સર્ષ, હાથી વગેરેથી બચી ગયે એમ છે તે હવે સુગુરુને એગ થશે એમ સૂચિત થાય છે. આથી વપ્નમાં આવું બનવું એ (સુગુરુના યોગને જ જણાવનાર હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી) સુગુરુને એગ છે. (૧૧) સમવસરણુરચના વિધિ - દીક્ષાની (=સમ્યક્ત્વના સ્વીકારની) વિધિમાં સમવસરણની રચના કરવી જોઈએ. આથી સમવસરણની રચના કેવી રીતે કરવી તે અગિયાર ગાથાઓથી જણાવે છે – Page #175 -------------------------------------------------------------------------- ________________ : १५० : २ बिनाक्षाविधि-५ याश गाथा-१3थी२१ वाउकुमाराईणं, आहवणं णियणियेहि मंतेहिं । मुत्तासुत्तीए +किल, पच्छा तकम्मकरणं तु ॥१२॥ वाउकुमाराहवणे, पमज्जणं तत्थ सुपरिसुद्धं तु । गंधोदगदाणं पुण, मेहकुमाराहवणपुव्वं ॥ १३ ॥ उउदेवीणाहवणे, गंधड्ढा होइ कुसुमवुटूिठ ति । अग्गिकुमाराहवणे, धूवं एगे इहं बेति ॥ १४ ॥ वेमाणियजोइसभवणवासियाहवणपुव्वगं तत्तो । पागारतिगण्णासो, मणिकंचणरुप्पवण्णाणं ॥ १५॥ वंतरगाहवणाओ, तोरणमाईण होइ विण्णासो ॥ चितितरुसीहासणछत्तचक्कधयमाइयाणं च ।। १६ ॥ भुवणगुरुणो य ठवणा, सयलजगपियामहस्स तो सम्म । उक्किट्ठवण्णगोवरि, समवसरणबिबरूवस्स ॥ १७ ॥ एयस्स पुव्वदक्खिणभागेणं मग्गओ गणधरस्स । मुणिवसभाणं वेमाणिणीण तह साहुणीणं च ॥१८॥ इय अवरदक्खिणेणं, देवीणं ठावणा मुणेयव्वा । भवणवइवाणमंतरजोइससंबंधणीणत्ति ॥१९॥ भवणवइवाणमंतरजोइसियाणं व एत्थ देवाणं । अवरुत्तरेण णवरं, निद्दिट्ठा समय केऊहिं ॥२०॥ + किलेत्याप्तसंप्रदायसूचकमावानस्य पाऽतात्विकत्वसूचकं, तदतात्विकत्वं चावानेऽपि तेषां प्राय आगमनासंभाषात, तत्संस्मरणस्यैह विधेयत्वादिति । Page #176 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩થી૨૨ ૨ જિનદીક્ષાવિધિ—પચાશક : ૧૫૧ : वेमाणियदेवाणं, णराण नारीगणाण* य पसन्था । पुव्वुत्तरेण ठवणा, सव्वेसिं णियगवण्णेहिं ॥ २१ ॥ अणिउलमयमयाद्दिवपमुद्दाणं +तह य तिरियसत्ताणं । વિત્તિયંતરશ્મિ હપ્તા, તત્ પુળ વનાળાŌ"શા મુક્તાથુક્તિમુદ્રા વડે સંપ્રદાય પ્રમાણે મળેલા તે તે દેવના મંત્રોથી વાયુકુમાર આદિ દેવતાઓનું આહ્વાન× કરવું, પછી વાયુકુમાર વગે૨ે તે તે દેવતાઓનું ( ભૂમિપ્રમાર્જન, જસિ’ચન વગેરે ) કાય કરવું. (૧૨) તે આ પ્રમાણેઃ— વાસુકુમાર દેવતાઓનુ આહ્વાન કર્યો. પછી (મારા આમંત્રણથી વાયુકુમાર દેવા સમવસરણની ભૂમિ શુદ્ધ કરી રહ્યા છે એમ માનસિક કલ્પના કરીને) સમવસરણની ભૂમિ (=જેટલા સ્થાનમાં સમવસરણની રચના કરવી હાય તેટલી ભૂમિ) કચરા વગેરે દૂર કરીને અત્યંત શુદ્ધ કરવી. પછી મેઘકુમાર દેવાનું આહ્વાન કરીને સમવસરણની ભૂમિ ઉપર (ધૂળ ન ઉડે એટલાં માટે) સુગ ́ધી જળના છંટકાવ કરવેા. (૧૩) પછી વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ્દ, હેમંત, અને શિશિર નામની છ ઋતુ• દેવીઓનું આહ્વાન કરીને સુગંધી પચરંગી પુષ્પાની વૃષ્ટિ કરવી. પછી અગ્નિકુમાર દેવતાઓનું આહ્વાન કરીને કાળું * વ गणशब्दोपादानं पुरुषापेक्षया खीजनस्य बहुत्वख्यापनार्थम् । + तह य = तथैव तेनैव प्रकारेण देवानामिव निजवर्णविशिष्टतालक्षणेन, परस्पर विरोधलक्षणेन वा । × સમવસરણુની રચના કરવા માટે પોતપોતાનું કાર્ય કરવા ખેાલાવવા. Page #177 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૨ = ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૧૩-થી ૨૨ અગર વગેરે ધૂપ કરે. કેટલાક આચાયો કહે છે કેઅગ્નિકુમાર દેતું નહિ, કિંતુ વિશેષ નામ વિના સામાન્યથી દેવેનું આહાન કરીને ધૂપ કર. કારણ કે આવશ્યક ટીકામાં બૂદિ જિરિત ફિr ga” એમ કોઈ દેવના નામને નિર્દેશ કર્યા વિના સામાન્યથી દે ધૂપ કરે છે એ ઉલેખ છે. (૧૪) પછી વિમાનિક, જોતિષ અને ભવનપતિ દેવેનું આહ્વાન કરીને રન, સુવર્ણ અને સૈપ્પના જેવા વણું. વાળા ત્રણ ગઢ (કિલા) બનાવવા. વૈમાનિક દેવે વગેરે અંદર,મધ્યને અને બહારને એ ત્રણ ગઢ અનુક્રમે રત્ન, સુવર્ણ અને રૂપાન બનાવે છે. (૧૫) પછી વ્યંતર દેવેનું આહ્વાન કરીને તરણ, પીઠ, દેવદ, પુષ્કરિણ આદિની રચના કરવી. તથા જિનબિંબ, અશોકવૃક્ષ, સિંહાસન, ત્રણ છત્ર, ધર્મચક્ર, ધ્વજા, કમલ અને ચામરની રચના કરવી. આ કાર્યો વ્યંતરદેવે કરે છે. કહ્યું છે કે– चेइदुमपेढछंदग, आसणछत्तं य चामराओ च । जं चऽनं करणिज्ज, करिति तं वाणमंतरिया ॥ આ. નિ. ૫૫૩ બ. ક. ગા. ૧૧૮૦ “અશોકવૃક્ષ, પીઠ, દેવછંદક, સિંહાસન ત્રણ છત્ર, ચામર, ધર્મચક, અને બીજાં પણ પવનની વિકુવર્ણ, જલજંટકાવ વગેરે કાર્યો વ્યંતર કરે છે.” (૧૬) પછી જેમ સમવસરણમાં ચારે બાજુ ભગવાન હોય છે, તેમ ચારે બાજુ ઉત્તમ જાતિના ચંદન ઉપર સમસ્ત જગ ૧૧૮૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩થી૨૨ ૨ જિનદ્દીક્ષાવિધિ—પચાશક : ૧૫૩ : તના પિતામહરૂપ ત્રિભુવનગુરુની-જિનખિ'ખની સારી રીતે સ્થાપના કરવી. (૧૭) સમવસરણમાં (પહેલા ગઢમાં)ભગવાનથી અગ્નિ ખુણામાં ગણધરાની, ગણધરાની પાછળ પાછળ ઉત્તમ મુનિઓની, મુનિએની પાછળ સાધ્વીએ ની, સાધ્વીઓની પાછળ વૈમાનિક દૈવીઓની સ્થાપના કરવી. (૧૮) એ પ્રમાણે નૈઋત્યખુણામાં ક્રમશઃ ભવનપતિ, વાણુ‘તર અને જયાતિષ દેવીઓની સ્થાપના કરવી. (૧૯) તથા લાયન ખુડ્ડામાં ભવનપતિ, વ્યંતર અને જ્યાતિષ દેવાની સ્થાપના કરવી. (૨૦) ઈશાનખુણામાં વૈમાનિક દેવા, મનુષ્યા અને મનુષ્યએની સ્થાપના કરવી.× બધાની સ્થાપના તે તે જાતિના દેવના શરીરના વધુ પ્રમાણે કરવી, અર્થાત્ દેવાની સ્થાપનામાં રંગ તે તે જાતિના દેવાના શરીરના વધુ પ્રમાણે કરવા. ભવનપતિ અને વ્યંતર ધ્રુવા પાંચે વધુ વાળા હાય છે. જયાતિષદેવે રક્તવ વાળા હોય છે. વૈમાનિક દેવા લાલ, સફેદ અને પીળા વર્ણવાળા હાય છે. અહીં દેવાના મુખ્ય ચાર ભેદેને આશ્રયીને વધુ જણાન્યેા. તે તે ભેદના * लोके पिता पूज्यः, पितामहस्तु पूज्यतरः, पितुरपि पूज्यत्वात् । ततः सकलजगतः =समस्तभुवनस्य पितामह इव पितामहः =सकलजगत्पितामहः । अथवा सकलजगतेा धर्म: पिता, पालनाभियुक्तत्वात्, तस्यापि भगवान् पिता भगवत्प्रમયાનમૈં ઐતિ । × મનુષ્યેાના કાઈ વિશેષવા નિયત ન હેાવાથી સર્વ્યસિ’ પથી ટીકામાં દેશનું જ ગ્રહણ કર્યું છે. કારણ કે દેવામાં તે તે ન્નતિમાં વર્ષોં નિયત હેાય છે. * Page #179 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૪ : ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથો-૨૩થી ૨૪ અવાંતરજાતિના દેવેનો અમુક ચોકકસ રંગ હોય છે. જેમ કે અસુરકુમારે કાળા રંગના હોય છે. આ વિશેષતા આગમથી જાણી લેવી. (૨૧) સમવસરણમાં બીજા ગઢમાં સ૫-નાળીયે, હરણુ-સિંહ, ઘોડો, પાડો વગેરે તિર્યંચ પ્રાણીઓની સ્થાપના કરવી. ત્રીજા ગઢમાં દેના હાથી, મગર, સિંહ, મોર, કલહંસ વગેરેના જેવા આકારવાળા વાહનોની સ્થાપના કરવી. (૨૨) દીક્ષાથનું સમવસરણ પાસે આગમનઃ रइयम्मि समवसरणे, एवं भत्तिविहवाणुसारेण । सुइभूओ उ पदेसे, अहिगयजीवो इहं एइ ॥२३॥ આ પ્રમાણે બહુમાનપૂર્વક પોતાની ઋદ્ધિ મુજબ સમવસરણની રચના કર્યા પછી દ્રવ્યથી અને ભાવથી પવિત્ર બનેલ દીક્ષાર્થી શુભ મુહૂર્ત સમવસરણ પાસે આવે. શરીરે ચંદનનું વિલેપન કરવું, વેતવસ્ત્રનું પરિધાન કરવું, આત્મરક્ષા નવકાર મંત્ર જેવી કોઈ પવિત્ર વિવાથી શરીરને સુરક્ષિત બનાવવું એ દ્રવ્યથી પવિત્રતા છે. માનસિક વિશુદ્ધિ ભાવથી પવિત્રતા છે. (૨૩) દીક્ષાથીને વિધિનું કથન – भुवणगुरुगुणक्खाणा, तम्मी संजायतिव्वसद्धस्स । विहिसासणमाहेणं, तओ पवेसो तहिं एवं ॥२४॥ પછી તેની પાસે જિનેશ્વરદેવના રાગજય આદિ ગુણોનું વર્ણન કરવું. જિનેશ્વર ભગવાનના ગુણોના શ્રવણથી જિનેશ્વર ભગવાન પ્રત્યે તીવ્રશ્રદ્ધાળુ બનેલા તેને જિનદીક્ષાને સ્વીકાર કર્યા પછી જિનેશ્વરદેવ સિવાય અન્ય કે ઈ દેવને, Page #180 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫-૨૬ ૨ જિનદ્દીક્ષાવિધિ—પચાશક : ૧૫૫ ૭ જિનેાક્ત ચારિત્રનુ પાલન કરનાર જૈન સાધુ સિવાય અન્ય કોઈ સાધુને નદિ ન કરવું, જિન, જૈનસાધુ, અને જિનાગમને વંદનાદિ કરવું. એમ સક્ષેપથી વિધિ જણાવવા. અથવા તારી અ'જલિમાં પુષ્પ આપવામાં આવશે અને વસ્ત્રથી આંખે। ઢાંકી દેવામાં આવશે. તારે તે પુષ્પા ક્ષેાભ પામ્યા વિના સમવસરણમાં સ્થાપેલા જિનબિંબ તરફ નાંખવાં. પુત્ર, ધન વગેરે સહિત તારા આત્મા ગુરુને સમર્પિત કરવા. એમ સામાન્યથી વિધિ જણાવે. વિસ્તારથી તેા દીક્ષા આપતાં પહેલાં જ કહી દીધા હોય છે. પછી હવે કહેવાશે તે વિધિથી તેને સમવસરણમાં પ્રવેશ કરાવવા. (૨૪) દીક્ષાર્થી ની શુભાશુભ ગતિને જાણવાના ઉપાય: वरगंधपुष्कदाणं, सियवत्थेणं तहच्छियणं च । આળવિાળ, રૂમસ તદ્દનુાળ રખા अभिवाहरणा अण्णे, णियजोगपवित्तिओ य केइति । दीवाइजर णभेया, तहुत्तरसुजोगओ चेव ॥ २६ ॥ હાથમાં સુગ ધી પુષ્પા આપીને શ્વેતવસ્ત્રથી તેની આંખેા પીડા ન થાય તેમ બંધ કરવી (પછી તેને ક્રાઇ જાતના ભય રાખ્યા વિના સમવસરણમાં બિરાજમાન જિનબિંબ તરફ પુષ્પા ફૂંકવાનું' કહેવુ'.) આ પુષ્પપાતથી એની ગતિ (કેવી ગતિમાંથી આવ્યા છે તે) અને આગતિ (કેવી ગતિમાં જશે તે) જાણવી. જે સમવસરણમાં પુષ્પા પડે તેા દીક્ષાની આરાધનાથી સુગતિ થશે અને જો સમવસરણુની બહાર પડે Page #181 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૬ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૨૫-૨૬ તે તેની વિરાધનાથી દુર્ગતિ થશે. આટલું જ આ (મૂળ) ગ્રંથમાંથી જણાય છે. બાકીનું અન્ય ગ્રંથમાંથી કે વિશિષ્ટસંપ્રદાયથી જાણી લેવું. (૨૫) - અહીં કેટલાક આચાર્યો કહે છે કે – તે વખતે દીક્ષાથીએ કે બીજા કોઈએ ઉચ્ચારેલા શુભાશુભસૂચક સિદ્ધિ, વૃદ્ધિ વગેરે શબ્દોના આધારે, અથવા ક્રિયા કરતાં દીક્ષાથી "इच्छाकारेण तुब्भे दंसणपडिमं समत्तसामाइयं वा आरोह" વગેરે શબ્દોને કે ઉચ્ચાર કરે છે તેના આધારે, અથવા દીક્ષા આપનાર આચાર્ય “ મિ રમતમાળ વગેરે શબ્દને ઉચ્ચાર કે કરે છે તેના આધારે, દીક્ષાથની ગતિ-આગતિનું જ્ઞાન થાય છે. બીજા કેટલાક આચાર્યોનું કહેવું છે કે આચાર્યના મન આદિ ગોની પ્રવૃત્તિ ઉપરથી શુભાશુભ ગતિ જણાય છે. અર્થાત્ આચાર્યનું મન ક્રોધ, લોભ, મોહ, ભય આદિથી વ્યાકુળ ન હોય, અર્થાત્ પ્રફુલ્લિત હેય, ક્રિયા વિગેરેમાં ઉચ્ચારાતી વાણુ ખલના આદિ દેથી રહિત હોય, કાયાની ચેષ્ટા પણ ભય આદિથી ખલિત ન હોય તો દીક્ષાથીની શુભ ગતિ અન્યથા અશુભગતિ જણાય છે. કેટલાક આચાર્યો કહે છે કે જે તે વખતે દીપક વગેરે અધિક પ્રજવલિત બને તે એની ગતિ જણાય છે, અન્યથા અશુભ ગતિ જણાય છે. કેટલાક આચાર્યો કહે છે કે- દીક્ષા થયા પછી દીક્ષાર્થીના શુભગોથી સભર ગતિ અને અશુભયોગથી અશુભ ગતિ જણાય છે. (૨૬) Page #182 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૭-૨૮ ૧ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૫૭ ? દીક્ષાથની ગ્રતા-અયોગ્યતાને નિર્ણય: बाहिं तु पुष्फपाए, विषडणच उसरणसुमणमाईणि । काराविज्जइ एसो, वारतिगमुवरि पडिसेहो ॥२७॥ પુષ્પ સમવસરણની બહાર પડે તે શંકા આદિ અતિચારોની આલોચના, અરિહંતાદિ ચારના શરણને સ્વીકાર વગેરે વિધિ કરાવવો. પછી ફરી પૂર્વની જેમ પુષપાતને વિધિ કરાવવું. તેમાં જે સમવસરણમાં પુપ પડે તે દીક્ષાને યોગ્ય છે એવો નિર્ણય થવાથી દીક્ષા આપવી. જે સમવસરણની બહાર પડે તે ફરી પૂર્વની જેમ શંકાદિ અતિચારોની આલોચના વગેરે વિધિ કરાવવું. પછી ત્રીજી વાર પૂર્વોક્ત મુજબ જ પુ૫ પાત કરાવવો. તેમાં જે સમવસરણમાં પડે તો દીક્ષા આપવી અને સમવસરણની બહાર પડે તે દીક્ષા માટે અયોગ્ય હેવાનો નિર્ણય થવાથી દીક્ષા ન આપવી. તને પછી દીક્ષા આપીશું વગેરે કેમલ વચનેથી દીક્ષાને પ્રતિષેધ કરે. (૨૭) દીક્ષા માટે યોગ્યતાને નિર્ણય થયા પછી ગુરુએ કરવાને વિધિ– परिसुद्धस्स उ तह पुष्फपायजोगेण दंसणं पच्छा। ठितिसाहणमुवबृहण, हरिसाइपलोयणं चेव ॥२८॥ સમવસરણમાં પુપ પડવાથી દીક્ષા માટે જેની યેગ્યતા નિશ્ચિત થઈ છે તે જીવને સમ્યગ્દર્શનનું આરોપણ કરવું. સમ્યગ્દર્શનનું આપણુ એ જ જિનદીક્ષા છે. આવશ્યક ચૂર્ણિ પ્રમાણે સમ્યક્ત્વ આપણ વિધિ આ પ્રમાણે છે– સર્વવિરતિ આરોપણના વિધિ પ્રમાણે ચિત્યવંદનાદિ વિધિ કરીને ગુરુએ નીચેને પાઠ બોલ અને Page #183 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૮ : ૨ જિનદીક્ષાવિધિ—પ'ચાશક ગાથા-૨૭-૨૮ - દીક્ષા લેનારે (સમ્યક્ત્વ સ્વીકારનારે) પણ તે પાઠ ગુરુ આલે તેની પાછળ ધીમે ક્રીમ એલવા. તે આ પ્રમાણે — “અંદ भंते तुम्हाणं समीवे मिच्छत्ताओ पडिक्कमामि, संमतं उषसंपज्जामि, नो मे कप्पर अज्जप्पभि अन्नउत्थिए वा अन्नत्थियदेवयाणि वा अन्नउत्थियपरिग्गद्दियाई अरिहंतचेइयाणि वा, वंदित्तए वा नसित्तर षा, पुब्विं अनारसेण आळवित्तप वा संलवित्तए वा, तेसि वा असणं वा पाणं वा खाइमं वा साइमं घा दाडं वा अणुष्पदा वा नन्नत्थ रायामिओगेणं, गणाभिओगेणं, बलाभिभोगेणं देवयाभिओगेणं वा, गुरुनिग्गहेणं, वित्तीकंतारेणं, दव्वओ, खेत्तओ, कालओ, भाषओ । दव्वओ णं दंसणदव्वाई સનીશાળ, દેત્તો નું સવજો, જાહો જં જ્ઞાવનીયા, માયલો ન' જ્ઞાવ ગદ્દેળ. ન દ્દિTMામિ, જ્ઞાય જીજ્ઞેળ ન ઇજિ ज्जामि, जाव संनिवारण' नाभिमविज्जामि, जाव केण वि परिणामबसेण परिणामो मे न परिवडति ताय मे एसा दंसणઈમાં,” “હું ભગવાન ! હું તમારી સાક્ષીએ મિથ્યાત્વના ત્યાગ કરુ છુ અને સમ્યક્ત્વના સ્વીકાર કરું છું. આજથી મારે અન્યદશ નીઓને, અન્યદેશનીઓના દેવાને, અન્યદશ નીએાએ ( પેાતાના મદિર આદિમાં) રાખેલા જિન'ને વંદન કરવું અને સ્તવનાપૂર્વક પ્રણામ કરવા ક૨ે નહિ, તેઓએ પહેલાં ખેલાવ્યા વિના જ એકવાર કે વારવાર તેને કે ખેલાવવા કલ્લે નહિ, (ઔચિત્ય જાળવી શકાય,) તથા પરતીથિંકાને (પૂજ્ય બુદ્ધિએ) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, એ ચાર પ્રકારના આહાર એકવાર કે વારવાર આપવા કહ્યું નહિ. આ પ્રતિજ્ઞામાં (૧) રાજાના આદેશ, (૨) ઘણા લેાકેાના Page #184 -------------------------------------------------------------------------- ________________ ગાથા-ર-૨૮ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૫૯ : આગ્રહ, (૩) ચાર લુંટારા વગેરેને બળાત્કાર, (૪) દુષ્ટ દેવ આદિને ઉપસાગર, (૫) માતા-પિતા આદિ ગુરુજનને આગ્રહ, (૬) આજીવિકાની મુશ્કેલી– આ છ કારણેથી અન્ય દશનીઓ આદિને વંદન આદિ કરવું પડે તો છૂટ છે. આ નિયમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સ્વીકારું છું. તે આ પ્રમાણે- દ્રવ્યથી દશનદ્રજોનો સ્વીકાર કરીને, અર્થાત જિનમંદિર આદિ સમ્યગ્દર્શનનાં સાધનોની આરાધના કરવાને સ્વીકાર કરીને, ક્ષેત્રથી સંપૂર્ણ લેકમાં, કાલથી જીવનપર્યત, ભાવથી ગ્રહ વગેરેના ઉપદ્રવથી પરાધીન બનું નહિ, કોઈને દગાથી ઠગાઉં નહિ, સંનિપાત રોગથી ઘેરાઉં નહિ, યાવત્ કોઈપણ જાતના પરિણામથી મારે આ પરિણામ (સમ્યક્ત્વનાં પરિણામ) પડી ન જાય ત્યાં સુધી આ દર્શનપ્રતિમાને સવીકાર કરું છું. ત્યારબાદ ગુરુ શિષ્યના મસ્તકે વાસક્ષેપ નાખવા પૂર્વક મિથારપાર હોf ગુદગુદું ઘf= “તું સંસારના પારને પામ, ઉત્તમ ગુણેથી મહાન બન.” એ પ્રમાણે આશીર્વાદ આપે. આ જ હકીકત આચાર્ય મહારાજે બીજા સ્થળે આ નીચે પ્રમાણે કહી છે. इय मिच्छाओ विरमिय, सम्म उवगम्म भणति गुरुपुरओ। अरहंतो निस्संगो, मह देवो दक्खिणा साहू ॥ १ ॥ “આ પ્રમાણે મિથ્યાત્વને ત્યાગ અને સમ્યક્ત્વને સ્વીકાર કરી ગુરુને કહે કે– અરિહંત મારા દેવ છે, સુસાધુએ મારા ગુરુ છે.” Page #185 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૦ : ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૨૭-૨૮ પછી સ્થિતિસાધન કરવું. સ્થિતિસાધન એટલે સમ્યકુત્વના આચારોનું વર્ણન કરવું. તે આ પ્રમાણે- સનgभिई तुभं अरहं देवो, साहवो गुरू, जीवाइपयत्थसहहाण सम्मत्तं, नो ते कप्पति लोइयतित्थे पहाणणपिंडपयाणाई, कप्पड़ કુળ તિર્ટિ સેવવંતુ બુટ્ટા= “આજથી અરિહંત તારા દેવ અને સુસાધુએ તારા ગુરુ છે. જીવાદિ પદાર્થોની શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ છે. લૌકિકતીર્થમાં નાન, પિંડ પ્રદાન વગેરે નહિ કરવું જોઈએ. ત્રિકાલ દેવવંદન વગેરે અનુષ્ઠાન કરવાં”. અથવા સ્થિતિસાધન એટલે દીક્ષા વિધિ કહે, જેમકે છે ભદ્ર! હમણાં તારી આંખે પાટા બાંધ્યા, પુપ નખાવ્યાં વગેરે જે કરાવ્યું તે દીક્ષા સ્વીકારવાની વિધિ છે. માટે તારે આ વિશે બીજી કઈ શંકા કરવી નહિ. પછી તેની પ્રશંસા કરવી. જેમકે- તું ધન્ય છે! ધર્મને લાયક છે, “ તારા દેશે ઘણુ ઘટી ગયા છે, કારણ કે ભગવાન પાસે પુષ્પ પડવાથી તારું કલ્યાણ નજીકમાં છે એવો નિર્ણય થયો છે. અથવા તું ધન્ય છે ! કારણ કે સકલ કલ્યાણરૂપ વેલડીના કંદ સમાન ભાગવતી (સમ્યકત્વ સ્વીકાર રૂ૫) દીક્ષા તું પામ્યા છે. દિક્ષા મળવાથી સકલ કલ્યાણે પણ પ્રાપ્ત થઈ ગયા સમજવા. તથા ઘમાળ નિરિકગતિ, ઘના છતિ પામેવા. गंतुं इमस्स पारं, पारं दुक्खाण वच्चति ॥ (પં. વ. ૧૩૪૮) Page #186 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨ ૨ જિનદિક્ષાવિધિ—પ‘ચાશક : ૧૬૧ : “ ભાગ્યશાળીઓ જ આને (-સમ્યક્ત્વને) પ્રાપ્ત કરી શકે છે, ભાગ્યશાળીએ જ એના પાર પામે છે. એના પાર પામીને દુઃખના પાર પામે છે.” જિનદ્વીક્ષાના (સમ્યક્ત્વતા) આચારા સાંભળતાં તે પ્રમુદિત ખને છે કે ઉદાસીન રહે છે વગેરેનુ' મુખાદિની ચેષ્ટાથી અવલેાકન કરવું', (૨૮) શિષ્યનું આત્મનિવેદન: अह तिपयाहिणपुब्वं, सम्मं सुद्वेण चित्तरयणेण । गुरुणो णुवेयणं सव्त्रहेव दढमपणो एत्थ ||२९| પછી શિષ્ય ગુરુને ત્રણ પ્રદક્ષિણા આપીને કાલ્પનિક નહિ કિંતુ વાસ્તવિક, નિર્મલ ચિત્ત” રૂપ રત્ન વડે ગુરુને સપૂર્ણ પણે આત્મનિવેદન કરવુ.. આત્મનિવેદન એટલે હુ આપના સેવક છું, આપ સૌંસારસમુદ્રમાં ડૂબેલા મારા નાથ છે, એ પ્રમાણે આત્મસમર્પણું કરવું અને પેાતાની પાસે ધન વગેરે જે કઈ હોય તે બધુ ગુરુને સમર્પણુ કરવું, [અલખત્ત, ગુરુ ત્યાગી હાવાથી ધન વગેરે ગ્રહણ કરે નહિ, પણ શિષ્યની એ ક્રૂરજ છે કે તેણે બધું જ ગુરુને સમર્પણુ કરી દેવું જોઈએ. આમ કરવાથી ગુરુ સ્વીકાર ન કરે, પણ અવસરે શાસનની રક્ષા આદિ માટે ધનાદિના ઉપયેાગ કરવા ગુરુ તેને કહી શકે. ધન વગેરે ગુરુને સમપણું કર્યું. હાય * અર્થાત્ ચિત્ત દેખાવથી નહિ, કિંતુ વાસ્તવિક નિલ હેાવુ જોઈએ. ૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૨ : ૨ જિનક્રિક્ષાવિધિ—પ'ચાશક ગાયો ૩૦ તે ગુરુ અવસરે સરકાચ વિના તેને શાસનરક્ષા આદિ માટે ધનાદિના ઉપચેગ કરવા કહી શકે, અન્યથા સદૈચ થાય. શ્રાવની ભાવના એ જ હાવી જોઇએ કે ધન વગેરે મારી વસ્તુને પહેલે ઉપયાગ શાસન માટે, પછી મારા માટે.](૨૯) આત્મનિવેદનનું મહત્ત્વ . एसा खलु गुरुमत्ती, उकोसो एस दाणधम्मो उ । भावविसुद्धी दर्द, इहरा विय बीयमेयस्स | ३०॥ આ આત્મનિવેદન જ ગુરુભક્તિ છે. હ્યુ છે કે का भक्तिस्तस्य येनात्मा, सर्वथा न निद्युज्यते । अभक्तेः कार्यमेवाहु-रंशेनाप्यनियोजनम् #1 “જે પેાતાના આત્મા (ગુરુને) સર્વથા સમર્પિત કરતા નથી તેની શુ' ભક્તિ છે ? અર્થાત્ તેની ભક્તિ નથી. પેાતાના આત્માનું આંશિક પણ સમર્પણ ન કરવું' એ અભક્તિનુ' જ કાર્ય છે એમ (જ્ઞાનીએ) કહે છે.” ગુરુભક્તિ સદા કરવી જોઇએ. કારણ કે ગુરુના ઉપકારના બદલા વાળી શકાય તેમ નથી, અને ગુરુભક્તિ મહાન ફળ આપનારી છે આ એ મુદ્દાત્તુ સમર્થન કરનાર પાઠે આ પ્રમાણે છે. તિન્દ્ર ટુપક્રિયામાં સમળાઙમો, તં જ્ઞા-અમવિયન ર ગુસ્સે મત્તત્ત= ( સ્થા૦ અ ૨૦૧ ૦ ૧૩૫ ) હૈ આયુષ્યમાન શ્રમણુ ! માતા-પિતા, ધર્માચાર્યો અને સ્વામી ( આજીવિકામાં મદદરૂપ બનનાર શેઠ વગેરે) એ ત્રણના ઉપકારના બદલા વાળવા દુઃશકય છે.” et गुरुभक्तेः श्रुतज्ञानं भवेत् कल्पतरूपमम् । लोक द्वितयभाविन्यस्ततः स्युः सर्वसंपदः ॥ 1 Page #188 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૦ ૨ જિનદિક્ષાવિધિ—પંચાશક : ૧૬૩ : “ગુરુભક્તિથી કલ્પતરુ સમાન શ્રુતજ્ઞાન થાય છે. તેનાથી આ લેક અને પરલોકમાં થનારી સર્વ પ્રકારની સંપત્તિ મળે છે.” આ આત્મનિવેદન જ ઉત્તમ દાનધર્મ છે. બીજી વસ્તુ આપવાથી તે એક જ વસ્તુ આપી શકાય, જ્યારે આત્મનિવેદન કરવાથી તે બધું જ આપ્યું ગણાય. ધર્મએ દાનધર્મ કર જોઈએ. કારણ કે તે મહાન ફળ આપે છે. કહ્યું છે કે દાનત પીર્તિ સુધાશુગ્રા, ટ્રાનરસમાપુરમાં दानात् कामार्थमोक्षाः स्यु-दर्दानधर्मों वरस्ततः ॥ દાનથી ચંદ્ર જેવી નિમલ કીર્તિ થાય છે, દાનથી ઉત્તમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, દાનથી કામ (-સંસારસુખ), ધન અને મોક્ષ મળે છે. આથી દાનધર્મ શ્રેષ્ઠ છે.” " આ આત્મનિવેદન અતિશય વિશુદ્ધભાવથી કરવું જોઈએ. વિશુદ્ધભાવથી જ કરેલું આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાનધમ છે. આત્મનિવેદનમાં કીર્તિ આદિની અપેક્ષા રાખવાથી ભાવ મલિન બની જાય છે. આથી આત્મનિવેદનમાં કીર્તિ આદિની અપેક્ષા નહિ રાખવી જોઈએ. પ્રશ્ન- વિશુદ્ધ ભાવ વિના કરેલું આત્મનિવેદન સર્વથા નિષ્ફળ બને છે ? - ઉત્તર- ના, વિશુદ્ધ ભાવ વિના કરેલું આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાનધર્મનું (=વિશુદ્ધ ભાવવાળા આત્મનિવેદનનું) બીજ છે. અર્થાત તેમાંથી ભવિષ્યમાં વિશુદ્ધભાવવાળું આત્મ Page #189 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૪ : ૨ જિનદ ક્ષાવિધિ—પચાશક ગાથા-૩૧-૩૨ નિવેદન થાય છે. અને તે આત્મનિવેદન ઉત્તમ દાનધમ રૂપ અને છે, કારણ કે દ્રવ્યથી (=સાવિના) પણ કરેલાં સારાં અનુષ્ઠાના પ્રાય: ભાવ અનુષ્ઠાનનાં કારણુ અને છે (૩૦) વિશુદ્ધભાવ રહિત પણ આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાનધર્મનું ખીજ છે તેનુ કારણઃ— जं उत्तमचरिथमिणं, सोउं पि अणुत्तमा न पारेंति । તા થાળામાગો, ઉદ્યોતો ઢો. યક્ષરૂ આ આનિવેદન ઉત્તમ પુરુષો જ કરી શકે છે. અચેગ્ય પુરુષા આ આત્મનિવેદનને સાંભળી પણ શકતા નથી, અર્થાત્ બીજો કાઈ જીવ આત્મનિવેદન કરે તે અયેાગ્ય જીવને સાંભ ળવું પણ ગમતું નથી, તેા પછી તેવા જીવા આવું આત્મનિવેદન કરે એ શી રીતે સભવે ? એટલે આવુ... ( =ભાવ વિનાનુ પણ ) આત્મનિવેદન કરનાર જીવ (ક'ઈક) ચેાગ્ય છે ઉત્તમ છે એ નક્કી થાય છે. ઉત્તમ જીવની સારી દ્રક્રિયા ભાવક્રિયાને લાવનારી ખને છે. આથી વિશુદ્ધભાવ રહિત પણ આત્મનિવેદન ઉત્તમ પુરુષના આચરણરૂપ હેાવાથી વિશુદ્ધભાવને ઉત્પન્ન કરે છે. આથી તે ઉત્કૃષ્ટ દાનધર્મનુ બીજ =કારણ છે. (૩૧) શિષ્યના આત્મનિવેદનના સ્વીકારથી ગુરુને પરિગ્રહ–આર બની અનુમેદના રૂપ દોષ ન લાગે તેનું કારણુ गुरुणो वि णाहिगरणं, ममत्तरद्दियस्स एत्थ वत्थुमि । तन्भावसुद्धिहेउ, आणाइ पयट्टमाणस्स ॥३२॥ * પૂ. મહેા. શ્રી યશે! વિ. મ. કૃત સવાસેા ગાથાનું સ્તવન ગાથા ૮૨ વગેરે. હા. અ. ૮ ગા. ૮. Page #190 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૩ ૨ જિનદીક્ષાવિધિ—પચાશક : ૧૬૫ : ગુરુને પણ દીક્ષિત જીવ અને તેના સંતાન અાદિ વિષે (પરિગ્રહ-આરંભની અનુમાદના રૂપ) અધિકરણ દોષ લાગતા નથી. કારણ કે ગુરુ મમત્વ રહિત છે, તથા દીક્ષિતના પરિણામની વિશુદ્ધિ માટે જિનની આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરે છે. જેમ શરીર ખાઘથી પેાતાનુ' હેાવા છતાં તેમાં મમત્વ ભાવ ન હાવાથી શરીર સંબધી અધિકરણના દોષ લાગતા નથી તેમ દીક્ષિત આદિ વિશે પણ મમત્વ રહિત ડાવાથી આત્મનિવેદન અધિકરણુ ખનતુ નથી. પ્રશ્ન - ગુરુ મમત્વ રહિત છે એની ખાતરી શી ? ઉત્તર:- જેમ ચારિત્રના પાલન માટે ભેાજનાદિ પ્રવૃત્તિ કરતા હૈાવાથી ભેાજનાદિમાં મમત્વ નથી, તેમ અહીં દીક્ષિતના ઉપકાર માટે જિનની આજ્ઞાથી પ્રવૃત્તિ કરતા હેાવાથી મમત્વભાવ નથી. (૩૨) દીક્ષા આપ્યા પછી આચાર્ય દીક્ષિતને આપવાને ઉપદેશ: णाऊण य तब्भावं, जह होर इमस्स भाववुडिदत्ति । દ્વાળાટુવસાલો, ગોળ સજ્જ ન્ય લક્ષ્યસ્વં પ્રશા દીક્ષા આપ્યા પછી દીક્ષિતના પરિણામને જોઇને જે રીતે તેના ભાવની વૃદ્ધિ થાય તે રીતે આચાર્ય દાનાદિના ઉપ + અહીં શિષ્યના આત્મનિવેદનની નિષ્ફલતાના અભાવ સાથે અવિ= પણ શબ્દના સંબંધ છે. અર્થાત્ ૩૧ મી ગાથામાં કહેલ યુક્તિ મુજ જેમ શિષ્યનું આત્મનિવેદન નિષ્ફલ બનતું નથી, તેમ આત્મનિવેદનથી ગુરુને પશુ અધિકરણુ ષ લાગતો નથી. Page #191 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૬ : ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૩૩ દેશ વગેરેમાં પ્રયત્ન કરો. અર્થાત્ તેને દાન, (દેવપૂજા) ગુરુસેવા, તપ વગેરે વિધિપૂર્વક કરવા પ્રેરણા કરવી, અને કુસંસર્ગ આદિથી દૂર રહેવા કહેવું. દિક્ષિતના પરિણામે તેની આકૃતિ આદિથી જાણી શકાય છે. કહ્યું છે કે – आकारैरिङ्गितैर्गत्या, चेष्टया भाषणेन च । नेत्रवक्त्रविकारैश्च, गृह्यतेऽन्तर्गतं मनः ॥ “હદયના ભાવને જણાવનાર મુખાકૃતિ, ગતિ, શરીરની તેવી ચેષ્ટા, વચન અને નેત્રવિકારોથી માનસિક ભાવ જણાય છે.” દાન અને ગુરુસેવા આદિ વિશે કહ્યું છે કેन्यायात्तं स्वल्पमपि हि, भृत्यानुपरोधतो महादानम् । दीनतपस्व्यादौ गुर्वनुज्ञया दानमन्यत्तु ॥ ५-१३ ।। एवं गुरुसेवादि च, काले सद्योगविघ्नवर्जनया । इत्यादि कृत्यकरणं, लोकोत्तरतत्त्वसंप्राप्तिः ॥५-१५॥ ન્યાયપાર્જિત ધનનું આશિત દુખી ન રહે તેની કાળજીપૂર્વક માતા-પિતા આદિ ગુરુજનની રજા લઈને ગરીબ, તપસ્વી આદિને થોડું પણ દાન આપવું એ મહાદાન છે, અન્યાયથી મેળવેલા ધનનું કે આશ્રિતે દુઃખી ન રહે તેની કાળજી વિના અથવા માતા-પિતા આદિ ગુરુજનની રજા વિના ઘણું પણ દાન દાન જ કહેવાય. અર્થાત્ આવું દાન મહાદાન ન કહેવાય, કિંતુ દાન કહેવાય. (૧૩) મક વિધિપૂર્વક દાનાદિના ઉપદેશ વિશે જુઓ છો. ૫ ગા. ૧૨થી૧૫. Page #192 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૪ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૬૭ : = = = - “સ્વાધ્યાય વગેરે બીજા રોગોને નાશ ન થાય તે રીતે અવસરે વિવિપૂર્વક ધર્માચાર્ય આદિની સેવા વગેરે કરવું. દાન, દેવપૂજા, ગુરુસેવા, વગેરે શુભ કાર્યો કરવાં એ લે કોત્તરતાની સંપ્રાપ્તિ કહેવાય છે.” (૧૫) (૩) મિથ્યાત્વપ્રતિક્રમણ, સમ્યક્ત્વસ્વીકાર અને આત્મનિવેદન આદિ રૂપ આ જિનદીક્ષાવિધિને કે શિષ્ય કરી શકે અને કેવા ગુરુ કરાવી શકે તેનું વર્ણન– जाणाइगुणजुओ खलु, णिरभिस्संगो पदत्थरसिगो य । इय जयइ न उण अण्णो, गुरू वि एयारिसो चेत्र ॥३४॥ - જે દીક્ષિત સમ્યજ્ઞાન, સમ્યકૂશ્રદ્ધા, ગુરુભક્તિ, સત્તર વગેરે ગુણોથી યુક્ત હોય, મિથ્યાષ્ટિના વ્યવહારમાં અને ધન અદિ બાહ્ય દ્રવ્યમાં નિઃસ્પૃહ હોય અને આગમમાં કહેલા દેવ-ગુરુ-જીવાદિત આદિ વિશે રુચિવાળ હોય તે જીવ આ રીતે= મિથ્યાત્વપ્રતિક્રમણ, સમ્યકત્વ સ્વીકાર અને આત્મનિવેદન કરવામાં પ્રવૃત્તિ કરે છે. આ ગુણેથી હિત છવ તેમાં પ્રયત્ન કરતો નથી. કારણ કે આ પ્રયત્ન જ્ઞાનાદિ ગુણેના યોગથી થઈ શકે છે. ગુરુ પણ એવા જ જોઈએ, અર્થાત્ જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, શિક્ષા, અનુગ્રહબુદ્ધિ, સત્વ, અપ્રમત્તતા આદિ ગુણોથી યુક્ત, નિઃસંગ અને પદાર્થ રસિક જોઈએ. જે ગુરુ જ્ઞાનાદિ ગુણોથી રહિત હેય તે ઉક્ત વિધિ કરાવી ન શકે. સસંગ આસક્તિ યુક્ત હોય તે દીક્ષિતે કરેલા આત્મનિવેદનમાં ( =દીક્ષિત તથા તેના ધન-પુત્ર આદિ વિશે ) મમત્વ ભાવવાળા થવાથી દીક્ષિતની ભાવશુદ્ધિ થાય તે માટે જિનની WWW.jainelibrary.org Page #193 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૮ : ૨ જિનદીક્ષાવિધિ—પચાશક આયો-૩૫ આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરે નહિ, અર્થાત પેાતાના સ્વા" કેમ સિદ્ધ થાય તે ઉપર લક્ષ્યવાળા બની જાય. પદા રસિક ન હોય તે દેવતત્ત્વ આદિનુ વર્ણન ન કરે. આથી જ્ઞાનાદિગુણયુક્ત, નિ:સ`ગ અને પદાથ રસિક જ ગુરુ આ વિધિ ખરાખર કરાવી શકે. (૩૪) ભાગ્યશાલીઓને જ આ દીક્ષાની પ્રાપ્તિ આદિ થાય છેઃ धण्णाणमेय जोगो, घण्णा चेट्ठति एयणीईए । धण्णा बहु मण्णन्ते, धण्णा जे गप्पदूसन्ति ||३५|| ધન્ય જીવાને જ આ દીક્ષા પ્રાપ્ત થાય છે. આ દીક્ષા પ્રાપ્ત થયા પછી ધન્ય જીવા જ દીક્ષાના ત્રિકાલ જિનદર્શનપૂજન આદિ આચારાનુ સારી રીતે પાલન કરી શકે છે. (સ્વચ’દીક્ષા ન પામવા છતાં) જે દ્રીક્ષિત ઉપર કે દીક્ષા ઉપર બહુમાન રાખે છે તે જીવા ધન્ય છે, જે જીવેા દીક્ષા ઉપર દ્વેષ નથી કરતા=મધ્યસ્થભાવ રાખે છે તે જીવા પણ ધન્ય છે. ક્ષુદ્રજીવે તા સ્વયં દ્વીક્ષાને સ્વીકાર તા ન કરે, પણ માહાંધતાના કારણે દ્વીક્ષા ઉપર દ્વેષ ધારણ કરેછે. આથી જ આગળ જણાવશે કેविधि अपओसो जेर्सि, आसन्ना ते वि सुद्धिपतति । મુમિયાળ ઘુળ મુજ્જફેશળા સિનાયસમા | પંચા૦ ૩-૪૮ “ જે જીવાને વિધિ પ્રત્યે દ્વેષ નથી તે જીવા પશુ મિથ્યાત્વમાહની મતાથી શુદ્ધિ પામેલા હાવાથી આસન્ન ભવ્ય છે. કિલષ્ટકમ યુક્ત જીવારૂપ હરણા માટે વિધિને ઉપદેશ સિંહની ગજના સમાન છે.' (૩૫) -- * धन्यानां भावधनलब्धूणां तत्साधूनां वा । Page #194 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૬ ૨ જનદીક્ષાવિધિ—પંચાશક : ૧૬૯ ઃ - --- - - - -- - - - - --- == દીક્ષા થયા પછી દીક્ષિતને કરવાને વિધિઃ दाणमह जहासत्ती, सद्धासंवेगकमजुयं णियमा। विहवाणुसारओ तह, जणोक्यारो य उचिओत्ति ॥३६॥ દીક્ષા થયા પછી દીક્ષિતે સાધુ વગેરેને પિતાની+ શક્તિ પ્રમાણે શ્રદ્ધા અને સંવેગથી કમપૂર્વક અવશ્ય દાન કરવું જોઈએ. સર્વવિરતિ દીક્ષાની વિધિ જણાવતાં કહ્યું છે કે णतयघयगुलगोरसफासुगपडिलाहणं समणसंघे । असइ गणिवायगाणं, तदसइ सव्वस्स गच्छसि । (૦ ક. ૪૧૯૮). “દીક્ષા લેનાર નિર્દોષ વસ્ત્ર, ઘી, ગોળ, દૂધ, દહીં આદિથી સંપૂર્ણ શ્રમણ સંઘની ભક્તિ કરે. તેટલી શક્તિ ન હોય તે જેટલા આચાર્યો અને ઉપાધ્યાયો હોય તેની ભક્તિ કરે. તેટલી શક્તિ ન હોય તે પોતે જે ગચ્છમાં દીક્ષા લેવાનો છે તે ગચ્છની ભકિત કરે. અને પિતાના વૈભવનુસાર વજનાદિ લેકની (તથા=) લેકરૂઢિ પ્રમાણે ઉચિત * પૂજા કરવી જોઈએ.” (૩૬) + ૧થrફાાિ= રાજેન તિજ, ચિત્તવિનાનુerfમચર્થ * શ્રદા-દાદીઃમિત્રા , veryવૃત્તિથિ : રંગો मोक्षाभिलाषः । क्रमो देय द्रव्य परिपाटिलॊकरूढा यथाज्येष्ठता वा । * ૩fજત=રાઘોતાનુ: | Page #195 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૦ : ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૩૭-૩૮ સાચી બેટી દીક્ષા જાણવાનાં લક્ષણે;-. अहिगयगुणसाहम्मियपीई बोह गुरुभत्तिबुड्ढी य । लिंगं अव्यभियारी, पइदियहं सम्मदिक्खाए ॥३७॥ સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનની સાથે પ્રગટેલા શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિકક્ય, શુષા, ધર્મગ અને દેવ-ગુરુની વૈયાવચ્ચ વગેરે દીક્ષાના ગુણો, સાધર્મિકપ્રેમ, જીવાદિ તરનો બોધ અને ગુરુભક્તિ એ ચારની પતિદિન વૃદ્ધિ એ સાચી દીક્ષાનું ચેકસ લક્ષણ છે. અર્થાત્ જેનામાં આ ચારની વૃદ્ધિ દેખાય તેની દીક્ષા અવશ્ય સાચી છે–સફળ છે અને જેનામાં આનાથી વિપરીત દેખાય તેની દીક્ષા બેટી છે-નિષ્ફળ છે. (૩૭) પ્રસ્તુત સમ્યગ્દર્શન વગેરે ગુણેની વૃદ્ધિનું કારણ: परिसुद्धभावो तह, कम्मखओवसमजोगओ होइ । દિયTળવુદી વહુ, વળગો કઝમાળ રૂદ્રા દીક્ષા સ્વીકારરૂપ વિશુદ્ધ અધ્યવસાયથી સમ્યગ્દર્શનાદિ ગુણે ઉપર આવરણરૂપ કર્મોને ક્ષયોપશમ થાય છે. એ કર્મક્ષપશમથી પ્રસ્તુત સમ્યગ્દર્શનાદિ ગુણેની વૃદ્ધિ અવય થાય છે. કારણથી કાર્ય થાય એ નિયમ છે. (સંપૂર્ણ) કારણ હાજર હોય અને કાર્ય ન થાય એ બને જ નહિ. એટલે અહીં જેની દીક્ષા સાચી છે તેને વિશુદ્ધ અધ્યવસાય અવશ્ય હેય. (સૂક્ષમદષ્ટિથી તે વિશુદ્ધ અધ્યવસાય એ જ દીક્ષા છે) ____ * परिशुद्धभावत:- अतिशुद्धाध्यवसायात् तथेति-तथाप्रकाજાદ, રીક્ષાવિત્તિ પવિત્યથા. આમ સમ્યગ્ર દીક્ષા સ્વીકારી એ જ વિશુદ્ધ ભાવ છે. અથવા વિશુદ્ધભાવ એજ સમ્યગ દિક્ષા છે. આથી Page #196 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૯ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૭૧ એ વિશુદ્ધ અધ્યવસાયથી સમ્યગ્દર્શનાદિગુણેને કિનારા કર્મોને ક્ષયે પશમ અવશ્ય થાય છે. એ કર્મયોપશમથી સમ્યગ્દર્શનાદિ ગુણોની વૃદ્ધિ અવશ્ય થાય છે. માટે સમ્યદર્શનાદિ ગુણોની વૃદ્ધિ સાથી દીક્ષાનું લિંગ-ચિહ્ન છે. સમ્યગ્દર્શનાદિ ગુણોની વૃદ્ધિમાં કર્મક્ષ પશમ કારણ છે, અને દીક્ષારૂપ વિશુદ્ધભાવ કારણનું કારણ છે, અર્થાત્ કર્મયોપશમનું કારણ બનવા દ્વારા કારણ છે. (૩૮) સાધમિક પ્રેમની વૃદ્ધિનું કારણ– धम्मम्मि य बहुमाणा, +पहाणभावेण तदणुरागाओ। xसाहम्मियपीतीए, उ हंदि वुड्ढी धुवा होइ ॥३९॥ દીક્ષિતને ધર્મ ઉપર બહુમાન-પક્ષપાત છે અને સાધર્મિક ધમને પ્રધાન માનનારા છે. આથી દીક્ષિતને સાધમિક ઉપર નેહ થાય છે. સાધર્મિકનેહના કારણે સાધ જ ટીકામાં તત્ર દીક્ષાવિશુમાવ: વારા, કર્મક્ષચTRામતુ વાર એમ વિશુદ્ધભાવને દીક્ષારૂપ જણાવ્યું છે. + प्रधानभावेन-प्राधान्याच, धर्म प्रधानत्वात् सार्मिकाપમિતિ રથ ! આનાથી એ સિદ્ધ થાય છે કે બંને ધર્મને પ્રધાન માનનારા ાય તો જ પરસ્પર સાધર્મિક સંબંધ વાસ્તવિક ય છે. એક ધર્મને પ્રધાન માને પણ બીજે ધર્મને પ્રધાન ન માને તો ની સાથે સાધર્મિક સંબંધ ન થઈ શકે. એક ધર્મને પ્રધાન ન માને પણ બીજે ધર્મને પ્રધાન માને તે પણ તેની સાથે સાધર્મિક સંબંધ થઈ શકે. x साधर्मिकप्रीते.-समानधर्मजन विषय प्रेमजन्यवात्सल्यस्य, कारणे कार्योपचारात् । Page #197 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૨ : ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૩૯ મિકપ્રીતિની = સાધર્મિક વાત્સલ્યની વૃદ્ધિ અવશ્ય થાય છે. આથી સાધ મક વાત્સલ્યની વૃદ્ધિ સમ્યગ્દીક્ષાનું લિંગ છે. અથવા આ લોકને અર્થ આ પ્રમાણે છે – દીક્ષિતને ધમ ઉત્તમ છે એવી બુદ્ધિના કારણે ધર્મ પ્રત્યે પ્રીતિ અને ભક્તિ હોવાથી સાધર્મિક અનુરાગની વૃદ્ધિ અવશ્ય થાય છે. પ્રીતિ અને ભક્તિ એ બેમાં વિશેષતા આ પ્રમાણે– यत्रादरोऽस्ति परमः, प्रीतिश्च हितोदया भवति कर्तुः । शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ॥ ३ ॥ गौरत्रविशेषयोगाद् , बुद्धिमतो यद् विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद् भक्त्यनुष्ठानम् ॥ ४ ॥ अत्यन्तवल्लभा खलु, पत्नी तद्वद्धिता च जननीति । तुल्यमपि कृत्यमनयोतिं स्यात् प्रीतिभक्तिगतम् । ५॥ (ડ. ૧૦) જે અનુષ્ઠાનમાં અનુષ્ઠાન કરનારનું હિત થાય તેવી પ્રીતિ છે, અને (તેવી પ્રીતિના કારણે) અતિશય પ્રયત્ન છે, તથા ( અતિશય પ્રયત્નના કારણે ) બીજા કાર્યોનો ત્યાગ કરીને તેના કાળે જે અનુષ્ઠાન કરે છે તે પ્રીતિઅનુષ્ઠાન છે.” (૩) “બુદ્ધિમાન પુરુષ જે અનુષ્ઠાન અધિક પૂજનીય સમજીને વિશેષ વિશુદ્ધિવાળું કરે તે અનુષ્ઠાન બાહ્ય ક્રિયારૂપે પ્રીતિ અનુષ્ઠાન તુલ્ય હોવા છતાં ભક્તિ અનુષ્ઠાન જાણવું.” (૪) “પની અતિશય પ્રિય હોય છે, અને મારું હિત કરનારી છે એવી બુદ્ધિથી માતા ઉપર પણ પ્રેમ છે, એ બંને સંબંધી ભોજન આદિ ક્રિયા સમાન કરવા છતાં ભેદ છે, પત્નીની Page #198 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૦ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૭૩ : ક્રિયા પ્રીતિથી કરવામાં આવે છે, જ્યારે માતાની ક્રિયા ભક્તિથી કરવામાં આવે છે. એથી માતાની ક્રિયામાં વિશેષ આદર હોવાથી વિશેષ કાળજીથી થાય છે. તેમ પ્રીતિ અનુષ્ઠાનથી ભક્તિ અનુષ્ઠાનમાં વિશેષ આદર હોવાથી શુદ્ધિ વિશેષ હોય છે. આમ પ્રીતિ–ભક્તિ અનુષ્ઠાનમાં ભાવની દષ્ટિએ ભેદ છે.” (૫) બેધદ્ધિનું કારણ– विहियाणुट्ठाणाओ, पाएणं सव्वकम्मखउवसमा । गाणावरणावगमा, णियमेणं बोहवुढित्ति ॥४०॥ . પ્રાયઃ દીક્ષાના આચારોનું સુંદર પાલન કરવાથી ઘાતી સર્વ કર્મોને સોપશમ થતાં જ્ઞાનાવરણીય કર્મને પણ ક્ષયોપશમ થવાથી બેધની વૃદ્ધિ અવશ્ય થાય છે. આથી બેધવૃદ્ધિ સમ્યગ દીક્ષાનું લિગ છે. અહીં મૂળ ગાથામાં સર્વશબ્દથી ઘાતી સર્વ કર્મો વિવક્ષિત છે. કારણ કે ઘાતી કમેને જ પશમ થાય છે કહ્યું છે કે – मोहस्सेवोवसमो, खाओवसमो चउण्ह घाईणं । . उदयक्खयपरिणामा, अट्ठण्ड वि डंति कम्माणं ॥ પ્ર. સાગા૦ ૨૨૧ પંચસં. ૧૪૩ “ઉપશમ મોહનીયને જ થાય છે. ક્ષયોપશમ ચાર ઘાતી કર્મોને થાય છે. ઉદય, ક્ષય અને પરિણામ આઠે કર્મોનો થાય છે.” કોઈક જીવને દીક્ષાના આચારોના પાલન વિના ભાવવિશેષથી જ જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ થાય છે. માટે અહીં પ્રાયઃ કહ્યું છે. (૪૦) Page #199 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૪ : ૨ જિનદીક્ષાવિધિ—પચાશક ગાથા-૪૧થી૪૩ ગુરુભક્તિની વૃદ્ધિનું કારણ— कल्लाणसंपयाए, इमीह हेऊ जओ गुरू परमो । इय बोभावओ चिय, जायद गुरुभत्तिबुड्ढी वि ॥ ४१ ॥ ગુરુ આલેાક અને પરલેાકના કલ્યાણુની સ'પત્તિરૂપ દીક્ષાનું મુખ્ય કારણુ છે. અર્થાત્ ગુરુની ( ઉપદેશ, પ્રેણા આદિ) સહાયથી જ દીક્ષાના આચારાનુ`. જ્ઞાન-પાલન વગેરે થાય છે. આથી ગુરુ અતિશય ભકિત કરવા લાયક છે એવુ જ્ઞાન થવાથી જ ગુરુભક્તિની પણ વૃદ્ધિ થાય છે. આથી ગુરુભક્તિવૃદ્ધિ પશુ સમ્યક્ દીક્ષાતુ લિંગ છે. (૪૧) પ્રસ્તુત દીક્ષ નું અન તર ફૂલ इय कल्लाणी एसो, कमेण दिक्खागुणे महासत्तो । सम्म समायरंतो, पावइ तह परमदिक्खं पि ॥ ४२ ॥ (T=) આ પ્રમાણે= સમ્યગદીક્ષાના ગુણુ વૃદ્ધિ દિ લિંગેાની પ્રાપ્તિ થવાથી મહાસત્ત્વશાલી દ્વીક્ષિત જીવતુ' કલ્યાણ થઈ જાય છે. તથા જિનભક્તિ, સાધુસેવા, આગમશ્રવણુ આદિ દ્વીક્ષગુણેાને ભાવપૂર્વક આચરતા તે (મેન) ઉત્તરા ત્તર અધિક શુદ્ધ બનીને સર્વવિરતિ દીક્ષાને પશુ પામે છે, (૪૨) પ્રસ્તુત દીક્ષાનુ પરંપર ફૂલ गरद्दियमिच्छाचारो, भावेणं जीवमुत्तिमणुहविउँ । णीसेसम्ममुको, उवेह तह परममुर्त्तिपि ॥ ४३ ॥ જિનદીક્ષાની આરાધનાથી ગુણ્ણાની અતિશય વૃદ્ધિ થવાથી સર્વવિરતિની પ્રાપ્તિ થતાં ભૂતકાલમાં સેવેલા મિથ્યા આચા * દી ાના લિંગા માટે ૩૭મી ગાથા જુએ. Page #200 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૧થી ૪૩ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૭૫ ? ની ભાવથી નિંદા, વર્તમાનમાં તે આચારાને ભાવથી સંવર-ત્યાગ તથા ભવિષ્ય માટે તે આચારનું ભાવથી પ્રત્યાખ્યાન કરીને ઉત્તરોત્તર વિકાસ સાધતા તે જીવ ભાવથી xજીવન્મુક્તિને અનુભવીને સકલકર્મોથી મુક્ત બનેલે પરમમુક્તિને-મોક્ષને પણ પામે છે. - મિથ્યાચાર એટલે મોક્ષમાર્ગથી વિપરીત મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભયોગરૂપ આચારે. બીજાઓ મિથ્યાચારનું લક્ષણ આ પ્રમાણે કહે છે – बाह्येन्द्रियाणि संयम्य, य आस्ते मनसा स्मरन् । ફર્થાિન વિદ્યારમા, મિથ્યાવાર સ૩થત ' (ગીતા ૩-૬) “જે મૂઢપુરુષ બાઈન્દ્રિયોને હઠથી રોકીને મનમાં ઈદ્રિચેના ભેગેનું સ્મરણ કરે છે.–ભેગોને ઈચ્છે છે, તે મિશ્યાચારી-દંભી છે.” - જીવન્મુક્તિ એટલે નિઃસંગપણની પરાકાષ્ઠાથી જીવતાં જ મોક્ષ (સમતા સુખનો અનુભવ). ઉચ્ચ પ્રકારના સાધુઓ જીવતાં જ મોક્ષને અનુભવ કરે છે. કહ્યું છે કે निर्जितमदमदनानां वाकायमनोविकाररहितानाम् । વિનવ્રુત્તાશાના-મિત્ર મોક્ષ સુવિદિતાના ' ' (પ્ર. ૨. ૨૩૮ ) : પફખી સૂત્રને મr fકામિ વગેરે પાઠ આ ભાવનું જ સૂચન કરે છે. * કaa = triન પચતો કુત્તિ- મોક્ષ નિ:સંતાप्रकर्षण जीवन्मुक्तिस्ताम् . Page #201 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૬૪ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૪૪ “મદ અને કર્મ ઉપર વિજય મેળવનાર, મન-વચનકાયાના વિકારોથી રહિત, અને ભૌતિક આકાંક્ષાઓથી રહિત સાધુઓને અહીં જ મોક્ષ છે.” (૪૩) જિનદીક્ષાવિધિનું મહત્વ – दिक्वाविहाणमेयं, भाविज्जतं तु तन्तणीतीए ।। सइ अपुणबंधगाणं, कुग्गहविरहं लहुं कुणइ ॥४४|| આ જિનદીક્ષાવિધિની આગમ પ્રમાણે વિચારણા પણ સબંધક અને અપુનબંધકના કદાગ્રહનો ત્યાગ જલદી કરે છે. (જે વિચારણાથી પણ આટલો લાભ થાય છે તે આચ૨ણાથી અવશ્ય અધિક લાભ થાય.) જે યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિદેશે આવી ગયો છે, પણ ગ્રંથિનો ભેદ નહિ કરે અને ફરી એકવાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ કરશે તે સબંધક છે. જે યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિદેશે આવી ગયું છે, તથા ફરી ઉત્કૃષ્ટસ્થિતિને બંધ નહિ કરે અને ગ્રંથિભેદ કરશે તે જીવ અપુનબધક છે. આ બંનેને ગ્રંથિભેદ થયો ન હોવાથી (=સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ન હોવાથી) કદાગ્રહ સંભવે છે, પણ અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે જેને કદાગ્રહ ન હોય.' પ્રશ્ન:- અહીં સબંધક અને અપુનબંધક એ બેને જ ઉલેખ કેમ કર્યો ? માર્ગાભિમુખ અને માર્ગપતિતને ઉલ્લેખ કેમ ન કર્યો? શું તેમને કુગ્રહ ન હોય? ઉત્તરા- માર્ગાભિમુખ અને માર્ગ પતિતમાં કદાગ્રહને સંભવ હેવા છતાં જિનદીક્ષાવિધિની ભાવનામાત્રથી તેમના Page #202 -------------------------------------------------------------------------- ________________ માયા-૧ ૩ ચત્ય દનવિધિ-૫'ચાશક ઢાંગ્રહના ત્યાગ ન થાય. આથી અહીં (૪૪મી ગાથામાં) તે એના ઉલ્લેખ કર્યાં નથી સમૃદ્ધ ધક અને અપુનમ ધકને ભાવસમ્યક્ત્વ ન હેાવાથી દ્રષ્યસમ્યક્ત્વનું આરેાપણુ કરી દીક્ષા આપવામાં આવે છે. મૂળગાથામાં ‘વિરહ' શબ્દના પ્રયાગથી આ ગ્રંથની રચના આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કરી છે. એમ જણાવ્યુ' છે, કારણ કે તેઓશ્રીના દરેક થમાં વિરહ' શબ્દના પ્રયાગ હાવાથી ‘વિરહ’શબ્દ તેમના ગ્ર'થાની નિશાની છે, (૪૪) : ૧૭૭ : * અહીંમુદ્રિતપ્રતમાં માંમિમુલમ પતિતોનું સંમનેપિ तस्याग एव तद्भावनामात्रसाध्य इत्यत उक्त सकृद्बन्धकापुમયે ધોતિ । આ પ્રમાણે પાઠ છે. અહીં મને અદ્ધિ જણાય છે. સમાજનામાત્તાચ: ના સ્થાને તહૂમાયનામત્રાલા: એમ પાઠ હાવા જોઈએ એવી કલ્પના કરીને તે પ્રમાણે અહી ગુજરાતીમાં અર્થ લખ્યા છે. આવી કલ્પના કરવાનું કારણ એક જ છે હૈ ટીકાકારની દૃષ્ટિએ માભિમુખ અને માર્ગ પતિત અવસ્થા અપુનઃ ધકથી ઉતરતી કક્ષાની છે. પ્રસ્તુત ગ્રંથના ત્રીજા પાઁચાશકની ત્રીંછ અને સાતમી ગાથાની ટીકા જોવાથી આ બાબત સ્પષ્ટ જણાઈ આવે છે. તથા અહીં મૂળ ગાથામાં સમૃઘ્ન ધક-અપુનઃ ધકના ઉલ્લેખ કર્યો છે અને માભિમુખ -માર્ગ પતિતને ઉલ્લેખ નથી કર્યાં. 'માર્ગાભિમુખ અને માર્ગ પતિત સમૃદ્શ્ય કથી પણ ઉતરતી કાટિના સિદ્ધ થાય છે. ર . Page #203 -------------------------------------------------------------------------- ________________ ૩ ચૈત્યવંદનવિધિ પંચાશક બીજા પંચાશકમાં જિનદીક્ષાનો વિધિ કહ્યો. જિનદીક્ષાને સ્વીકાર કરનાર પ્રતિદિન જિનમૂર્તિ સમક્ષ ચિત્યવંદન કરવું જોઈએ. આથી હવે ચિત્યવંદનનો વિધિ કહેવા મંગલ વગેરેને નિર્દેશ કરે છે – नमिऊण वद्धमाणं, सम्मं वोच्छामि वंदणविहाणं । उकोसाइतिभेयं, मुद्दाविण्णासपरिसुद्धं ॥ १ ॥ શ્રી વર્ધમાન સ્વામીને ભાવથી નમસ્કાર કરીને મુદ્રાઓની વિધિથી પરિશુદ્ધ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારના વંદનને વિધિ કહીશ. (૧) ચૈત્યવંદનના ત્રણ પ્રકાર: णवकारेण जहण्णा, दंडगथुइजुयल मज्झिमा णेया। संपुण्णा उकोसा, विहिणा खलु वंदणा तिविहा ॥२॥ ( ૪૦=) સ્તુતિપૂર્વક નમસ્કાર જઘન્ય વંદન છે. ( ૧૦) અરિહંત ચેઈયાણું અને સ્તુતિ એ બે મધ્યમ વંદન છે. મધ્યમ ચૈત્યવંદનની આ વ્યાખ્યા નીચેની બૃહત્કલ્પની ગાથાના આધારે કરે છે. । निस्सकडमनिस्से वा, वि चेइए सव्वहिं थुई तिन्नि । वेलं च चेइयाणि य, गाउं एकिकिया वा वि ॥१८॥ “કોઈ એક ગચ્છનું મંદિર હોય કે સર્વ ગચ્છ માટે સાધારણ મંદિર હોય-એ બધા મંદિરોમાં ત્રણ સ્તુતિથી જ આ પંચાશકમાં બધા સ્થળે વંદન” શબ્દથી ચૈત્યવંદન સમજવું. + નમુત્થણું, અરિહંતઈયાણું, લેગસ પુફખરવરદીવઢે, સિદ્ધાણું –બુદ્ધાણં એ પાંચની દંડક સંજ્ઞા છે. અહીં એક દંડક અને એક સ્તુતિ એ બે મળીને મધ્યમવંદન છે. એટલે “દંડક’ શબ્દથી અરિહંત ચેઈયાણું સમજી શકાય છે. કારણ કે તેના પછી સ્તુતિ આવે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨ ૩ ચિત્યવંદનવિધિ—પંચાશક : ૧૭૯ ઃ ચૈત્યવંદન કરવું. સમય અને ચિત્યને જાણીને, અર્થાત્ ચૈત્ય ઘણા હોય અને બધે ત્રણ સ્તુતિ કરવાથી સમય પહોંચે તેમ ન હોય તો બધે એક એક સ્તુતિથી ચિત્યવંદન કરે.” | આ ગાથાની સાક્ષી આપવાને ભાવ એ છે કે આમાં મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારનું ચૈિત્યવંદન બતાવ્યું છે, તેમાં ત્રણ સ્તુતિથી ચિત્યવંદન ઉત્કૃષ્ટ છે અને એક સ્તુતિથી મધ્યમ છે. કારણ કે એક સ્તુતિથી થતા ચૈત્યવંદનમાં અરિહતઈયાણું રૂપ એક દંડક સૂત્ર અને એક સ્તુતિ થાય છે.] કેટલાક કહે છે કે- પાંચ દંડક સૂત્ર અને ચાર સ્તુતિથી મધ્યમ ચિત્યવંદન થાય છે. | (your sોતાક) સંપૂર્ણ વંદન ઉત્કૃષ્ટ ચિત્યવંદન છે, અર્થાત્ પાંચ દંડક સૂત્ર, ત્રણ સ્તુતિ અને પ્રણિધાન (જયવીયવાય) ના પાઠથી ઉત્કૃષ્ટ ચિત્યવંદન થાય છે. પ્રશ્ન:- પાંચ દંડકથી થતા દેવવંદનમાં ચાર સ્તુતિ આવે છે. જ્યારે અહીં ત્રણ સ્તુતિ કેમ કહી છે? ઉત્તર- કેટલાક ત્રણ સ્તુતિ જ માને છે, ચોથી સ્તુતિ અર્વાચીન (–નવી થયેલી) છે એમ માને છે. આથી અહીં ત્રણ સ્તુતિ માનનારના મત પ્રમાણે ત્રણ સ્તુતિ કહી છે. પ્રશ્ન- કેટલાક ત્રણ સ્તુતિ શાના આધારે માને છે? ઉત્તર- વ્યવહાર ભાષ્યની નીચેની ગાથાના આધારે માને છે. तिमि वा कढई जाव, थुईओ तिसिलागिया । તાર તી પુજા, પોળ (ઉ૦ ૯ ગા૦ ૭૩) Page #205 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૦ : ૩ ચત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૨ ન “સાધુઓને મુખ્યતયા દેવવંદનમાં શ્રુતસ્તવ (પુખવરદીવઢ) પછી (સિદ્ધાણું બુદ્ધાણંની) ત્રણ કલોક પ્રમાણ ત્રણ સ્તુતિઓ કહેવાય ત્યાં સુધી જિનમંદિરમાં રહેવાની અનુજ્ઞા છે. કારણ હોય તો તેથી વધારે સમય સુધી પણ રહેવાની અનુજ્ઞા છે.” * પ્રશ્ન- ચિત્યવંદનમાં પ્રણિધાન (–જયવયરાય) સૂત્ર શાના આધારે બોલે છે? 1 ઉત્તર – જિદાળ કપુzgrue “ચૈત્યવંદનમાં) મુક્તાશક્તિ મુદ્રાથી પ્રણિધાન સૂત્ર કહેવું” એ પાઠના આધારે પ્રણિધાન સૂત્ર બોલે છે. * “ તિન્ન થT ” એ ગાથામાં કહેલી ત્રણ સ્તુતિઓ “સિદ્ધાણું બુઠ્ઠાણું”ની છે એમ માનીને કોઈ ચોથી સ્તુતિ (-થાય) અર્વાચીન છે એમ કહે છે. પણ તે ઠીક નથી. તિfજ યા હું એ ગાથામાં કહેલી ત્રણ સ્તુતિઓ પ્રણિધાન ( -જયવીયરાય ) સત્રની માનવી જોઈએ.' { તથા પૂ. અભયદેવસૂરિ મહારાજે ચતુર્થસુતિ: fટાવચીના એમ ૪િ શબ્દનો પ્રયોગ કરીને ત્રણ સ્તુતિના મત પ્રત્યે પોતાની અરુચિ વ્યક્ત કરી છે. પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ મહારાજે “અનેકાર્થ સંગ્રહમાં કહ્યું છે કે– વાર્તામાયઃ વિર વહી વાર્તા, સંભાવના, હેતુ, અરુચિ અને અસત્ય એ પાંચ અર્થોમાં કિલ શબ્દનો પ્રયોગ થાય છે. તથા ચિત્યવંદન મહાભાષ્ય ગાથા ૭૭૨-૭૭૩-૭૭૪ અને સંધાચાર ભાષ્ય ગાથા ૩પની વૃત્તિ વગેરે પ્રાચીન ગ્રંથોના આધારે પણ ચાર થેયનું સમર્થન થાય છે. - ૪ ચેત્યવંદનભાષ્ય ગાથા ૧૮, પંચા૦ ૩ ગાળ ૧૭. Page #206 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨ ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક : ૧૮૧ : કેટલાક પાંચ નમુસ્કુર્ણથી ઉત્કૃષ્ટ વંદન થાય છે એમ કહે છે. આ રીતે ચૈત્યવંદન ત્રણ પ્રકારે છે. ચિત્યવંદન પાંચ અભિગમ, ત્રણ પ્રદક્ષિણા, પૂજા આદિ વિધિપૂર્વક કરવું જોઈએ. પ્રશ્ન – આગમગ્રંથોમાં ભાવ અરિહંતને જ ત્રણ પ્રદ ક્ષિણ આપવાનું જણાય છે, જિનપ્રતિમાને નહિ, આથી જિનપ્રતિમાને ત્રણ પ્રદક્ષિણા નહિ આપવી જોઈએ. - ઉત્તર- જો કે આગમગ્રંથોમાં જિનપ્રતિમાને ત્રણ પ્રદક્ષિણા આપવાનું જણાતું નથી, પણ જીવાભિગમની ટીકામાં વિજયદેવના પ્રકરણમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જિનપ્રતિમાને ત્રણ પ્રદક્ષિણ આપવાનું જણાવ્યું છે, આથી તેમણે જ રચેલા આ પ્રકરણમાં અમે (-શ્રી અભયદેવસૂરિ મહારાજે) પણ એ કહ્યું છે. તથા શકસ્તવને (નમુત્થણને) પાઠ અને પાંચ અભિગમ ભાવ અરિહંતની ભક્તિરૂપ છે, છતાં તે જિનપ્રતિમામાં ભાવ અરિહંતનું આરોપણ કરીને કરાય છે, તેવી રીતે ત્રણ પ્રદક્ષિણા પણ આપવી જોઈએ. આગામોમાં ભાવ અરિહંતને ત્રણ પ્રદક્ષિણા આપવાનું કહ્યું હોવાથી જે પ્રતિમાને ત્રણ પ્રદક્ષિણા ન આપી શકાય તે પાંચ અભિગમ પણ આગમમાં ભાવ અરિહંતને ઉદ્દેશીને કહ્યા હોવાથી જિનપ્રતિમા આગળ ન કરી શકાય, જ્યારે પાંચ અભિગમ જિનપ્રતિમા સમક્ષ પણ કરવામાં આવે છે, તથા દીક્ષા આપતી વખતે અને ચોમાસી આદિ પર્વ દિવસમાં જિનપ્રતિમાને ત્રણ પ્રદક્ષિણા આપનારા તે લોકે તે સિવાય * વર્તમાનમાં પૌષધ આદિમાં જે દેવવંદન થાય છે તે આ છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૨ : ૩ ચિત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૩ - - - - - - - - (દીક્ષા અને ચોમાસી આદિ પર્વ દિવસ સિવાય ) તેને નિષેધ કેવી રીતે કરી શકે? (૨) બીજી રીતે વંદનના ત્રણ પ્રકાર अहवा वि भावभेया, ओघेणं अपुणबंधगाईण । सव्वा वि तिहा णेया, सेसाणमिमीण जं समये ॥३॥ અથવા સામાન્યથી અપુન ધક, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિનું (નાયિ) બીજી ગાથામાં જણાવેલ જઘન્યાદિ વંદના પરિણામના ભેદથી ત્રણ પ્રકારે જાણવું, અર્થાત્ અપુનબધકનું વંદન બીજી ગાથામાં જણાવેલ ત્રણ પ્રકારના વંદનમાંથી ગમે તે પ્રકારનું હોય, પણ તે જઘન્ય ચૈત્યવંદન છે. અપુનબંધક જઘન્ય વંદન કરે તો તે વંદન તો જઘન્ય છે જ, પણ મધ્યમ અને ઉત્કૃષ્ટ વંદન કરે તે પણ તેના તે બંને ચિત્યવંદન જઘન્ય છે. કારણ કે સમ્યગ્દષ્ટિ આદિની અપેક્ષાએ એના પરિણામની વિશુદ્ધિ ઓછી હેય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિનું જઘન્યાદિ ત્રણે પ્રકારનું વંદન મધ્યમ છે. કારણ કે તેના પરિણામની વિશુદ્ધિ અપુનબંધકથી વધારે અને દેશવિરતિ આદિથી ઓછી એમ મધ્યમ હોય છે. દેશવિરત અને સર્વવિરતનું જઘન્યાદિ ત્રણ પ્રકારનું વંદન ઉત્કૃષ્ટ છે. કારણ કે અપુનબંધક અને અવિરત સમ્યદૃષ્ટિની અપેક્ષાએ એ બેના પરિણામ અધિક વિશુદ્ધ હોય છે. અથવા અપુનબંધક આદિ પ્રત્યેકને આશ્રયીને પણ વંદનના ત્રણ પ્રકાર થઈ શકે છે. તે આ પ્રમાણે – અપુનબંધક જઘન્યાદિ ત્રણ પ્રકારના વંદનમાંથી ગમે તે વંદન જે મંદ Page #208 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩ ૩ ચેત્યવંદનવિધિ—પંચાશક : ૧૮૩ . ઉલ્લાસથી કરે તે તે વંદન જઘન્ય, મધ્યમ ઉલ્લાસથી કરે તો તે વંદન મધ્યમ, અને ઉત્કૃષ્ટ ઉલ્લાસથી કરે તે તે ઉત્કૃષ્ટ છે. આ પ્રમાણે અવિરત, દેશવિરત અને સર્વવિરતમાં પણ સમજવું. [બીજી ગાથામાં જણાવેલ વંદનના ત્રણ પ્રકાર વંદનના પાઠના અ૫ અધિક પ્રમાણની અપેક્ષાએ છે. જ્યારે આ ગાથામાં જણાવેલ ત્રણ પ્રકાર પરિણામવિશુદ્ધિના અપઅધિક પ્રમાણની અપેક્ષાઓ છે. આ (ત્રીજી) ગાથામાં બે રીતે બતાવેલ ત્રણ પ્રકારમાં પહેલી રીતમાં અપુનબંધક આદિ ચારને આશ્રયીને પરિણામવિશુદ્ધિની અપેક્ષાએ ત્રણ પ્રકાર છે. બીજી રીતમાં અપુનબંધક આદિ પ્રત્યેકને આશ્રયીને ઉ૯લાસની અપેક્ષાએ ત્રણ પ્રકાર છે.) પ્રશ્ન - અહીં અપુનબંધક આદિ ચારને ત્રણ પ્રકારના વંદના હોય એમ કહ્યું છે તે શું સમૃદબંધક આદિને ન હોય? ઉત્તર- ના. કારણ કે શાસ્ત્રમાં (રાજ) સકૃબંધક, માર્ગાભિમુખ, માર્ગ પતિત અને તે સિવાયના બીજા પણું મિથ્યાષ્ટિને (ક) આ=ભાવથી ભેદવાળી વંદના ન હેય એમ કહ્યું છે. કારણ કે તે તેની યોગ્યતાથી રહિત છે. તેમને પાઠભેદવાળી વંદના હોય. (૩) જ બીજી ગાથામાં બતાવેલ ત્રણ પ્રકારની વંદના પાઠભેદને આશ્રયીને છે. ત્રીજી ગાથામાં બતાવેલ ત્રણ પ્રકારની વંદના ભાવભેદને આશ્રયીને છે. તેમાં સબંધક આદિને ભાવભેદવાળી વંદના ન હોય, પણ પાઠભેદવાળી વંદના હોય. અર્થાત ભાવ વિના સૂત્રો બાલવારૂપ ત્રણ પ્રકારની વદના હોય, પણ ભાવથી સૂત્રે બોલવારૂપ વંદના ન હોય, : Page #209 -------------------------------------------------------------------------- ________________ કે ૧૮૪ ૯ ૩ ચિત્યવદનવિધિ—પંચાશક ગાથા-૪ - - અપુનબંધકનું લક્ષણ - पावं न तिव्वभावा, कुणइ ण बहु मण्णई भवं घोरं । उचियदिई च सेवइ, सम्वत्थ वि अपुणबंधोत्ति ॥४॥ અપુનબંધક જીવ હિંસાદિ પાપ તીવ્રભાવથી–ગાઢ સંકિલષ્ટ પરિણામથી ન કરે, ભયંકર સંસાર ઉપર બહુમાન ન રાખે, દેશ-કાલ આદિ સં યોગની અપેક્ષાએ દેવ, ગુરુ, અતિથિ, માતા-પિતા આદિ બધા વિશે ઔચિત્યનું પાલન કર=દેવાદિને અનુરૂપ સેવા-ભક્તિ કરે.* આ પ્રશ્ન - અપુનબંધક તીવ્રભાવથી પાપ ન કરે તેનું શું કારણ? ઉત્તર- અત્યંત પ્રબળ મિથ્યાત્વ આદિ કર્મોના શોપશમથી આત્મામાં અમુક પ્રકારની નિર્મલતા થઈ હોવાથી અપુનબંધક જીવ તીવ્રભાવથી પાપ ન કરે. તેવા પ્રકારના કર્મના ઉદયથી પાપ કરે, પણ મંદભાવથી કરે, પ્રશ્ન - અપુનબંધકને સંસાર ઉપર બહુમાન કેમ ન હોય ઉત્તર – તેને ભવની ભયાનકતાનું ભાન થઈ ગયું હોય છે. અપુનબંધક જીવ માર્ગનુસારપણાની સંમુખ હેવાથી તેનામાં આ ગુણે સ્વાભાવિક હોય છે. પ્રશ્ન- અપુનબંધકમાં ગુણે સ્વાભાવિક હોય છે એ બરોબર, પણ માર્ગાનુસારીપણાની સંમુખ અવસ્થા સ્વાભાવિક હોય છે કે કોઈના ઉપદેશથી–પ્રેરણાથી આવે છે ? + उचितस्थितिम्-अनुरूपप्रतिपत्तिम् । જ . શ. ગા. ૧૩, ઉ. ૨. ગા. ૨૨. Page #210 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ ૩ રૌત્સવ'દનવિધિ—પ'ચાશક : ૧૮૫ : ઉત્તર:- તેનામાં મયૂરશિશુના દૃષ્ટાંતથી માર્ગાનુસારી, પણું સ્વાભાવિક હોય છે, જેમ મારના બચ્ચાને ચિતરવાની જરૂર પડતી નથી, તે પેાતાની ચાગ્યતાથી સ્વાભાવિકપણે જ રંગીન હોય છે, તેમ અપુનખ ધક જીવ તેના આત્મામાં થયેલા ક્રમ હ્રાસથી સ્વાભાવિકપણે જ માર્ગાનુસારીપણાની સ‘મુખ હાય છે. (૪) સમ્યગ્દષ્ટિનું લક્ષણઃ——— सुस्स धम्मराओ, गुरुदेवाणं जहासमाहीए | वेयावच्चे नियमो, सम्मद्दिट्ठिस्स लिंगाई || ५ | ધર્મ શાસ્ત્રને સાંભળવાની ઇચ્છા, મારે દેવ અને ગુરુતુ કાર્ય અવશ્ય કરવુ એવા આગ્રહરૂપ શુભઅનુષ્કાના પ્રત્યે અનુરાગ અને (AT॰=) સ્વશક્તિ અને સચાળ આદિ પ્રમાણે દેવ-ગુરુની વૈયાવચ્ચને–મારે દેવ અને ગુરુનુ' અમુક કાર્ય અવશ્ય કરવુ' એવા આગ્રહેરૂપ નિયમ એ ત્રણ સમ્યગ્દષ્ટિનાં લક્ષણે છે. સંગીતપ્રિય ( યુવર્વાન, સ‘ગીતમાં સંગીતમાં ચતુર, યુક્ત અને કામી) પુરુષને દિબ્યસ ́ગીત સાંભળવામાં જે રાગ હાય તેનાથી પણ અધિક રાગ સમ્યગ્દષ્ટિને ધમ શ્રવણુમાં હાય. સામગ્રીની ખામીના કારણે કુશલ અનુષ્ઠાના ન કરી * પા૦ ૧૧ ગા. ૧ વગેરે, યા. બિં. ગા. ૨૫૩ વગેરે, યા. શ॰ ગા. ૧૪, ૩. ૨. ગા. ૨૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ * ૧૮૬ : ૩ ચૈત્યવ†દનવિધિ—પ’ચાશક ગાથા-દ શકે તા પણુ, મહાન અટવીના પથ કાપીને થાકી ગયેલ, દરિદ્ર અને ભૂખથી પીડાતા બ્રાહ્મણને ઘેબર જમવામાં જેવા તીવ્ર રાગ હાય, તેથી પણ અધિક રાગ-અભિલાષ સભ્યદૃષ્ટિને કુશલ અનુષ્ઠાનામાં હાય. ચિંતામણિના ગુણને જાણનાર અને તેમાં શ્રદ્ધાળુ મનુષ્ય જેવી લગનીથી અને કાળજીથી ચિંતામણિરત્નની આરાધના કરે તેથી પણ અધિક લગનીથી અને કાળજીથી (અથવા વિદ્યાસાધક જેવી અપ્રમત્તતાથી વિદ્યાને સાધે તેવી અપ્રમત્તતાથી]સમ્યગ્દષ્ટિ જીવ દેવ ગુરુની વૈયાવચ્ચ કરે(૫) ચારિત્રી (દેશવિરત-સવિરત)નાં લક્ષણોઃ-~ मग्गणुसारी सडूढो, पण्णवणिज्जो कियापरो चेव । गुणरागी सक्कारंभसंगओ तह य चारिती ॥ ६ ॥ ચારિત્રી માર્ગાનુસારી, શ્રદ્ધાળુ, પ્રજ્ઞાપનીય, ક્રિયાત૫૨, ગુણુરાગી અને શકય-આરંભ સંગત હાય છે.× (૧) *માર્ગાનુસારીઃ— મા એટલે તાત્ત્વિકમા = – × ઉ. ૫. ગા॰ ૧૯૯, ૩. ૨. ગા ૧૦, યા. મિ. ગા. ૩૫૩ વગેરે. . પ્ર. ગા૦ ૭૮ વગેરે. ધરત્ન પ્રકરણ વગેરે ગ્રંથામાં ગુર્વાનાપાલન સહિત સાત ગુણેા બતાવ્યા છે. યાગબિંદુમાં ‘ક્રિયાતત્પર’ ના સ્થાને ‘મહાસત્ત્વ’ગુણના ઉલ્લેખ છે. ટીકામાં મહાસત્ત્વના પ્રશસ્ત પુરુષાર્થ અર્થ કર્યો છે એટલે ત્યાં મહાસત્ત્વ શબ્દ યિાતત્ત્પર ગુણુના જ ભાવમાં વપરાયા છે. * ભાવાનુવાદમાં આ ગુણા ઉપર બીજા પણ ગ્રંથાના આધારે કંઈક વિવેચન કર્યું છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬ ૩ ચિત્યવંદનવિધિ-પંચાશક : ૧૮૭ : મોક્ષમાર્ગx. મોક્ષમાર્ગને અનુસરે તે માર્ગોનુસારી. માર્ગોનુસારી જીવ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી સ્વાભાવિક રીતે જ મોક્ષમાર્ગને અનુકૂલ પ્રવૃત્તિ કરે છે. આ ગુણના ભાવને સમજવા આપણે એક દષ્ટાંત વિચારીએ. એક માણસ એકલો જગલમાં ગયો. ત્યાં તેની બંને આંખો ફુટી જવાથી તે આંધળો બની ગયો. હવે તેણે શહેર તરફ ચાલવા માંડયું. આંધળો માણસ જંગલમાંથી સીધા રસ્ત શહેરમાં આવી જાય એ તદ્દન અશક્ય તે ન જ કહે વાય, પણ શક્ય તે ખરું જ. પણ આ માણસ માટે એ સુશક બની ગયું. તે સીધા રસ્તે સીધે શહેરમાં આવી ગયો. રસ્તામાં કાંટા-કાંકરા પણ ન નડયા. આનું શું કારણ? આનું કારણ એ જ કે તેનું પુણ્ય પ્રબળ હતું પ્રબળ સાતા વેદનીય કર્મ તેની સહાયમાં હતું. પ્રબળ સાતા વેદનીય કમને ઉદય હોય તે અસાતાનાં કારણે ઉપસ્થિત થતા નથી. અહીં જેમ આંધળે માણસ તકલીફ વિના જંગલમાંથી શહેરમાં આવી ગયો, તેમ ભવરૂપ અટવીમાં પડેલો માર્ગો નુસારી જીવ વિશેષધરૂપ ચક્ષુથી રહિત હોય તે પણ હિંસાદિ પાપના ત્યાગથી સીધે મોક્ષમાર્ગે ચાલે છે=મોક્ષને અનુ * આગમક્ત અને ઘણા સંવિગ્ન ગીતાર્થોએ આચરેલા એ બંને પ્રકારના આચારે મોક્ષમાર્ગ છે. અર્થાત્ આગમમાં સ્પષ્ટ બતાવેલા આચારે તે મેક્ષમાર્ગ છે જ, પણ જે આચારે આગમમાં સાક્ષાત્ ન જણાવ્યા હોય, પણ ઘણા સંવિન ગીતાર્થોએ તેવા પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ આદિના કારણે સંયમદ્ધિકરી જે આચરણ કરી હેય તે પણ મોક્ષમાર્ગ છે. (ધવ ર. ગા૦ ૮૦ વગેરે) Page #213 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૮ : ૩ ચિત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૨ ફલ પ્રવૃત્તિ કરે છે. જેમ કે માલતુષઃ સુનિ. તેઓને આત્મા, મિ, મોક્ષમાર્ગ આદિને વિશેષ બોધ ન હોવા છતાં ગુજ્ઞાના પાલનથી મોક્ષ પામી ગયા. જે વિશેષબેધથી રહિત પણ માતુ સારી જીવની મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ હોય તે વિશેષબધથી યુક્ત માર્ગનુસારી જીવની સુતરાં મેક્ષને અનુકૂળ પ્રવૃત્તિ હોય. આમ માર્ગાનુસારી જીવ અવશ્ય મોક્ષ પામે છે. કારણ કે તેને ચારિત્રાવરણય કર્મને ક્ષપશમ થયેલો હોય છે. ચારિત્રમોહનીયના ક્ષોપશમ વિના માર્ગાનુસારપણું આવી શકતું નથી. ચારિત્રમોહનીય કમને લોપશમ મોક્ષનું અવંધ્ય (સફળ) કારણ છે. (૨) શ્રદ્ધાળુ – શ્રદ્ધાળુ એટલે મોક્ષ અને મોક્ષમાર્ગ પ્રત્યે તાવિક શ્રદ્ધાવાળો-રુચિવાળો. ધનના અથીને નિધાન પ્રત્યે અને નિધાનને ગ્રહણ કરવાની વિધિના ઉપદેશ પ્રત્યે જેવી શ્રદ્ધા-રુચિ હોય, તેવી શ્રદ્ધા-રુચિ ચારિત્રીને મેક્ષ અને મોક્ષમાર્ગ પ્રત્યે હોય છે. કારણ કે તેનામાં તાત્વિક શ્રદ્ધાને રોકનાર દર્શનમોહ આદિ કર્મોનો ક્ષપશમ થયો હોય છે. (૩) પ્રજ્ઞાપનીય – પ્રજ્ઞાપનીય એટલે સમજાવી શકાય તે. પ્રજ્ઞાપનીય જીવ અનાગ આદિના કારણે વિપરીત પ્રવૃત્તિ કરે ત્યારે ગીતાર્થ મહાપુરુષ તેની ભૂલ સમજાવે તે તુરત પિતાની ભૂલનો સ્વીકાર કરી લે, અને વિપરીત પ્રવૃત્તિનો ત્યાગ કરે. જેમ કોઈ પુરુષ નિધાન ગ્રહણ કરવામાં ભૂલ કરતો હોય તો કઈ સમજાવે તો તુરત પોતાની ભૂલ સ્વીકારીને ભૂલને સુધારે તેમ. પ્રજ્ઞાપનીયતા ગુણને રોકનાર = 0 બિ. ગા૩૫૪ , Page #214 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬ ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક ! ૧૮૯ : કદાગ્રહે છે. શ્રદ્ધાળુ ચારિત્રીમાં દર્શનમોહન વિશિષ્ટ પ્રકારે ક્ષપશમે થયે હેવાથી કદાગ્રહ હેત નથી. આથી ચારિત્રી પ્રજ્ઞાપનીય-સુખે સમજાવી શકાય તેવો હોય છે. જે જીવ માર્ગાનુસારી અને શ્રદ્ધાળુ હોય તે અવશ્ય પ્રજ્ઞાપનીય હોય છે. એટલે જેનામાં પ્રજ્ઞાપનીયતા ગુણ નથી તે જીવ નથી ચારિત્રી અને નથી તે શ્રદ્ધાળુ (૪) કકિયાતપર - ચારિત્રી માર્ગાનુસારી અને શ્રદ્ધાળુ હેવાના કારણે જેમ પ્રજ્ઞાપનીય હોય છે, તેમ મોક્ષ સાધક અનુષ્કાને આચરવામાં નિધાન ગ્રહણ કરનાર પુરુષની જેમ તત્પર રહે છે. અર્થાત નિધાનની ઇચ્છાવાળો જીવ નિધાન + ચારિત્રીને પણ જીવાદિ ત વિશે મતિમોહ થઈ જાય એ સંભવિત છે. મતિમાહ થઈ જાય ત્યારે બીજના સમજાવવાથી મારી ભૂલ છે એમ સમજમાં આવવા છતાં અહંકાર આદિના કારણે કદાગ્રહથી પિતાનું માનેલું ન છોડે તો મિથ્યાત્વી બને છે. હવે એવું પણ બને કે પિતાની માન્યતાને ખોટી ઠરાવવા સામે માણસ જે દલીલો આપતો હોય તે દલીલે પોતાને ઠીક ન લાગતી હોય અને અમુક અમુક કારસેથી મારું માનેલું સાચું છે-જિનક્તિ છે એમ હાદિકપણે લાગતું હોય એથી પોતાનું માનેલું ન છોડે તો મિથ્યાત્વી ન બને. આથી જ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને શ્રી સિદ્ધસેન દિવાકર એ બંને પિતપોતાના માન્યતામાં મક્કમ રહેવા છતાં મિથ્યાત્વી ન બન્યા. (ધર્મ સંગ્રહ અભિનિશિક મિથ્યાત્વના વર્ણનના આધારે.) * ઇવાડવધાર, શિયાઇ gવ, નાવિયાડજ, ત્રિયીવસ્વચારિત્ર ! Page #215 -------------------------------------------------------------------------- ________________ ઃ ૧૯૦ : ૩ ચિત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૬ લેવામાં નિધાન ગ્રહણ કરવાની વિધિમાં આળસ ન કરે તેમ ચારિત્રી મોક્ષસાધક અનુષ્ઠાનમાં આળસ ન કરે. (૫) ગુણરાગી – પિતાનામાં અને પરમાં રહેલા નાદિ ગુણ ઉપર રાગવાળ-પ્રમાદવાળા હોય, અર્થાત્ ઈમ્પ, મત્સર, અસૂયા વગેરે દુર્ગાથી રહિત હોય. (૬) શકય-આરંભ-સંગત– પિતાનાથી શકય અનુકાનોને આચરનારો હોય. અર્થાત્ શકય અનુષ્ઠાનમાં પ્રમાદ ન કરે અને અશક્ય અનુષ્ઠાન કરે નહિ. આ છ ગુણોથી યુક્ત જીવ દેશવિરત કે સર્વવિરત હોય છે. પ્રશ્ન- અમુક વ્યક્તિમાં શ્રદ્ધા છે કે નહિ તે કેવી રીતે જાણવું ? ઉત્તર - વિધિસેવા, અતૃપ્તિ, શુદ્ધદેશના અને ખલિતપરિશુદ્ધિ એ ચાર લક્ષણેથી શ્રદ્ધા જાણી શકાય છે. જેમાં આ લક્ષણો દેખાય તેમાં અવશ્ય શ્રદ્ધા હોય છે. (૧) વિધિસેવાઃ- શ્રદ્ધાળુ જીવ દરેક અનુષ્ઠાન જ શક્તિ હોય તો વિધિપૂર્વક જ કરે છે. જે હવે તેવા પ્રકારના દ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવ આદિના કારણે વિધિપૂર્વક ન કરી શકે તે પણ વિધિ ઉપર પક્ષપાત-રાગ અવશ્ય હોય છે. આથી થઈ જતી અવિધિ બદલ હદયમાં દુઃખ હેય છે. “એ તે ચાલે એમ ન માને. પોતાનાથી થતી અવિધિ પ્રત્યે અન્ય અંગુલીનિર્દેશ કરે ત્યારે અવિધિ દૂર ન થઈ શકે તે પણ મનમાં = આથી તે વિકથા આદિ પ્રમાદને ત્યાગી હેય (ધ. ૨.ગા.૧૧૧ વગેરે) Page #216 -------------------------------------------------------------------------- ________________ ગાથાદ ૩ ચૈત્યવક્રનવિધિ—પ‘ચાશક સકાચ પામે અને પેાતાની નબળાઇ આદિના સ્વીકાર કરે. પશુ 'ગુલીનિર્દેશ કરનાર સામે ઉદ્ધતાઇ ન ખતાવે. જેમ સુંદર ભેાજનના જેણે આસ્વાદ ચાખ્યા છે તે દુષ્કાલ આદિમાં તુચ્છ ભેાજન કરે તેા પણ તુચ્છ ભેાજનમાં આસક્ત બનતે નથી, કિંતુ ઉત્તમ લેાજનની જ લાલસાવાળા હોય છે. એના મનમાં એમ જ હાય છે કે ક્યારે મારી આ દશા દૂર થાય અને હું ઉત્તમ ભેાજનના આસ્વાદ કરુ...! તે પ્રમાણે શ્રદ્ધાળુ જીવ દ્રબ્યાદિની પ્રતિકૂળતાના કારણે અવિવિધ કરે તેા પણ વિધિ પ્રત્યે જ રાગ હાય છે. આવેા જીવ કારણવશાત્ નૈષિત આહારનું સેવન આદિ વિરુદ્ધ આચરણ કરે, તથા વૈયાવચ્ચ આદિ ન કરે, તેા પણ શ્રદ્ધા(=તાત્ત્વિક અભિલાષ) ગુણુના કારણે તેના (ભાવ) ચારિત્રનેા ભગ થતા નથી. : ૧૯૧ : (૨) અતૃપ્તિ:- શ્રદ્ધાળુ જીવ શ્રદ્ધાના કારણે જ્ઞાન, સંચમાનુષ્ઠાન, વૈયાવચ્ચ, તપ આદિ સયમયે ગેામાં તૃપ્તિ પામતા નથી, અર્થાત્ જ્ઞાન વગેરેની અધિક અધિક આરાધના કરવાનુ’ દિલ હૈાય છે. આથી તે જ્ઞાન વગેરેમાં સદ્ભાવપૂર્વક સ્વશક્તિ પ્રમાણે પ્રયત્ન કરે છે. (૩) શુદ્ધદેશનાઃ- શ્રદ્ધાળુ સાધુ ગુરુપાસે આગમાના સારી રીતે અભ્યાસ કરીને પરમાર્થ વેદી ખને. પછી ગુરુની અનુજ્ઞા મળતાં સ્વપક્ષ-પરપક્ષ પ્રત્યે રાગ-દ્વેષ રહિત બનીને યથાર્થ ધર્મોપદેશ કરે. તથા શ્રવણુ કરનારા જીવેની લાયકાત જાણીને લાયકાત પ્રમાણે ધર્મોપદેશ કરે. અર્થાત્ જે જે જીવાને જેવા જેવા ઉપદેશથી શુભપરિણામની વૃદ્ધિ થાય તે Page #217 -------------------------------------------------------------------------- ________________ * ૧૯૨ : ૩ ચિત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૬ તે જીવને તે તે ધર્મોપદેશ કરે. મોક્ષમાર્ગથી વિપરીત ઉપદેશનો ત્યાગ કરીને આગમોક્ત જ ધર્મોપદેશ કરે. આવા જીવની આવી દેશના શુદ્ધ દેશના છે. આમાં નીચે પ્રમાણે છ મુદા આવે છે. (૧) ગુરુ પાસે સારી રીતે અભ્યાસ કરીને પરમાર્થવેદી બનવું જોઈએ. (૨) ધર્મોપદેશ આપવા માટે ગુરુની અનુજ્ઞા મળવી જોઈએ. (૩) સ્વપક્ષ-પરપક્ષમાં રાગ-દ્વેષને ત્યાગ જોઈએ. (૪) અયોગ્ય છેને ઉપદેશ ન આપવું જોઈએ. (૫) એગ્ય જીને પણ તેમની ગ્યતા મુજબ જ ઉપદેશ આપવો જોઈએ. (૬) જિનાજ્ઞાવિરુદ્ધ ઉપદેશ ન થઈ જાય તેની પૂર્ણ કાળજી જોઈએ. | (૪) ખલિતપરિશુદ્ધિ – શ્રદ્ધાળુ જીવ પ્રમાદ આદિથી ચારિત્રમાં લાગેલા અતિચારોની આલોચનાથી શુદ્ધિ કરી લે છે.* ગુણાનુરાગનાં લક્ષણોઃ- (૧) જ્ઞાનાદિગુણોને મલિન કરનાર દુષ્ટ પ્રવૃત્તિને ત્યાગ કરે. (૨) બીજાના મોટા પણ દેની ઉપેક્ષા કરી નાના પણ ગુણની મહાન ગુણ તરીકે પ્રશંસા કરે. (૩) પિતાના મહાન અને ઘણું પણ ગુણે તરફ ઉપેક્ષા કરે અને નાના પણ દોષને મહાન તરીકે જોઈને પિતાની નિંદા કરે. (૪) મેળવેલા-પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિ * શ્રદ્ધાના વિધિસેવા આદિ લક્ષણ માટે જુઓ ૫૦ પ્રક ગા. ૯૦ વગેરે. . Page #218 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭ ૩ ચિત્યવંદનવિધિ—પંચાશક : ૧૯૩૯ = = ગુણોનું કાળજીથી રક્ષણ કરે. (૫) ગુણીજનના સંગથી આનંદ અનુભવે. (૬) અધિક ગુણોને મેળવવા ભાવપૂર્વક ઉદ્યમ કરે. (૭) અન્ય ઉપર ગુણના કારણે જ રાગ કરે. આથી જ વજન, શિષ્ય, ઉપકારી, એક સમુદાયને સાધુ વગેરે પણ જે નિર્ગુણ હોય તો તેમના ઉપર રાગ ન કરે. અલબત્ત, કરુણાભાવનાથી નિર્ગુણ સ્વજનાદિને ગુણી બનાવવા ઉપદેશ આદિથી શકય પ્રયત્ન કરે, છતાં જે ગુણ ન બને તે તેમની ઉપેક્ષા કરે, એટલે કે તેમના ઉપર રાગ ન કરે. કારણ કે ગુણના ચગે જ થતે રાગ લાભ કરે છે. નિર્ગુણ ઉપર સ્વજનાદિના કારણે થતે રાગ નુકશાન કરે છે. છતાં તેમના ઉપર છેષભાવ પણ ન કરે. એટલે શક્ય પ્રયત્ન કરવા છતાં ગુણ ન બને-સુધરે નહિ તે તેમના પ્રત્યે રાગદ્વેષથી રહિત બને છે–ઉપેક્ષા ધારણ કરે છે. ગુણાનુરાગનું ફલ – ગુણાનુરાગથી નવા ગુણોની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્ત ગુણેની રક્ષાશુદ્ધિ-વૃદ્ધિ થાય છે. કદાચ તેવા કર્મ આદિના કારણે આ ભવમાં નવા ગુણોની પ્રાપ્તિ ન થાય તે ભવાંતરમાં નવા ગુણે બહુ જ સુલભ બને છે. (૬) અપુનબેધક આદિ સિવાયના જવેમાં ચૈત્યવંદનની અગ્યતા:– एते अहिगारिणो इह, ण उ सेसा दव्वओ विजं एसा।। इयरीइ जोग्गयाए, सेसाण उ अप्पहाणत्ति ॥७॥ * ગુણાનુરાગને ફલ અને લક્ષણ માટે જુઓ ધ૦ પ્રગા. ૧ર૧ વગેરે ૧૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૪ : ૩ ચૈત્યવંદનવિધિ-પંચાશક ગાથા-૭ , , , , , અપુનબ“ધક, સમ્યગ્દષ્ટિ, દેશવિરત અને સર્વવિરત એ ચાર પ્રકારના જ ભાવવંદન માટે યોગ્ય છે. (૩ સા=) બાકીના માગભિમુખ, માર્ગ પતિત, સકૃબંધક અને બીજા બધા મિથ્યાષ્ટિએ વંદન માટે અયોગ્ય છે. આ ભાવવંદના માટે તે અધિકારી-ચોગ્ય નથી, પણ દ્રવ્યવદના માટે પણ યોગ્ય નથી. કારણ કે દ્રવ્યવંદના પણ ભાવવંદનાની યોગ્યતા હોય તે થાય છે. અર્થાત્ દ્રવ્ય વંદના પણ તો જ થઈ શકે, જે તે દ્રવ્ય વંદના ભવિષ્યમાં ભાવવંદના કરાવવાનું સામર્થ્ય ધરાવતી હોય. ભાવાર્થ- દ્રવ્યવંદનાના બે પ્રકાર છે. (૧) પ્રધાને દ્રવ્ય વંદના અને (૨) અપ્રઘાન દ્રવ્યવંદના. જે દ્રવ્યવંદના ભાવવંદનાનું કારણ બને તે પ્રધાન દ્રવ્યવંદના. જે દ્રવ્યવંદના ભાવવંદનાનું કારણ ન બને તે અપ્રધાન દ્રવ્યવંદના. તેમાં પ્રધાન દ્રવ્ય વંદનાવાળા જી વંદનાના અધિકારી છે. કારણ કે તે છ દ્રશ્વવંદના કરતાં કરતાં ભાવવંદના કરનારા બની જાય છે. આથી અપુનબંધક જીવની વંદના કદ્રવ્યવંદના હોવા છતાં પ્રધાન દ્રવ્યવંદના હેવાથી તે છ વંદનાના અધિકારી છે. (તસાળ ૩૦) જ્યારે માર્ગભિમુખ વગેરે ની વંદના (મvguI) અપ્રધાન દ્રવ્યવંદના છે. આથી તે છ દ્રવ્યવંદના કરતાં કરતાં ભાવવંદના કરનારા બનવાના જ નથી. કારણ કે તેમનામાં હજી જોઈએ તેટલો કમ મલને ઘટાડો થયો હોતો નથી. આથી * સમ્યગ્દષ્ટિ આદિ છવોની વંદના ભાવવંદના છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ગાથા. ૩ ચત્યવદનવિધિ—પચાશક • ૧૯૫;ઃ તે જીવા ભાવવંદનાની વાત તે। દૂર રહી, દ્રબ્યવંદનાના પણ અધિકારી નથી – (૭) સમૃધિક આદિ વામાં અપ્રધાન દ્રવ્યવદનાનું સમર્થાંનઃ णय अणबंधगाओ, परेण इह जोग्गया वि जुत्तत्ति । ण यण परेण वि एसा, जमभव्वाणपि णिद्दिट्ठा ||८|| અપુન''ધકથી પછીના સમૃદુબંધક આદિ જીવામાં ભાવવંદનની ચૈગ્યતા પણ ઘટતી નથી. અર્થાત્ સમૃદ્બ ધક આદિ જીવામાં સાક્ષાત્ ભાવવદના તા નથી, પણ ભાવવંદનાની ચૈાન્યતા પણ નથી દ્રષ્યવદના કરતાં કરતાં ભાવવ`દના આવી જાય તેવી ચાગ્યતા પશુ નથી. કારણ કે તેમના સ'સારકાળ ઘા છે. પ્રશ્નઃ- સમૃદ્અંધક વગેરે જીવાની વંદના દ્રવ્ય-વદના હાય છે એમાં પ્રમાણ શુ? ઉત્તરઃ- એમાં શાસ્ત્રપ્રમાણ છે. શાસ્ત્રમાં સકુળ ધક આદિ જીવાને દ્વવ્યવંદના હોય છે એમ જણાવ્યું છે. શાસ્ત્રમાં અભચૈાને પણ દ્રવ્યવદના હોય એમ જાખ્યું છે. કારણુ કે અલખ્યા અન તીવાર ચૈવેયકમાં ઉત્પન્ન થયા છે એમ આગમમાં કહ્યુ છે. જૈન દીક્ષા સિવાય ચૈવેયકમાં ઉત્પત્તિ થાય નહિ. (ભાવથી જૈન દીક્ષા અનતીવાર થાય નહિ એટલે અન'તીવાર થયેલી જૈનદીક્ષા દ્રવ્યથી હતી એ સિદ્ધ થાય છે. એટલે અભચૈાને દ્રવ્યવદના હાય છે.) - આ જ વિષયની ઉ॰ ૫૦ ગા૦ ૨૫૩થી ૨૬૦ તથા ઉ ૨૦ ગા૰ ૧૭ વગેરેમાં જિનાજ્ઞાની અપેક્ષાએ વિચારણા કરવામાં આવી છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૬ : ૩ ચૈત્યવદનવિધિ—પચાશક ભાવાથ:- શાસ્ત્રમાં એક તરફ સમૃદ્અંધક વગેરે જીવા દ્રવ્યવ ́દનના પણ અધિકારી નથી એમ જણાવ્યું છે, જ્યારે બીજી તરફ તેમને દ્રવ્યવદના હાય છે એમ જણાવ્યું છે. એટલે અર્થોપત્તિથી સિદ્ધ થાય છે કે તેમને ભાવવંદનાની (દ્રવ્યવદના કરતાં કરતાં ભાવવદના આવે એવી) ચેાગ્યતા પશુ ન હેાવાથી પ્રધાનદ્રવ્યવદના ન હાય, પણુ અપ્રધાન દ્રવ્યવ‘દના હૈાય. અપ્રધાન વ્યવદના સમૃદ્મ ધકાદિમાં જ હાય એમ નહિ, અભચૈામાં પણ ાય + (૮) દ્રવ્ય-ભાવવંદનાનાં લક્ષણા: लिंगाण तिए भावो, ण तयत्थालोयणं ण गुणरागो । णो विम्हओ ण भवभयमियवच्चासो य दोण्हपि ॥ ९ ॥ -- ગાથા-૯ (૧) ચૈત્યવંદનમાં ઉપયાગના અભાવ, (૨) સૂત્રોના અર્થીની વિચારણાના અભાવ, (૩) 'દનીય અરિહંત આદિના ગુડ્ડા ઉપર બહુમાનના અભાવ, (૪) સૌંસારમાં પરિભ્રમણુ કરતાં કારે પણ ન મળી હાય તેવી જિનવદના કરવા મળી છે ઇત્યાદિ આનંઢના અભાવ, (૫) સ`સારભયના અભાવ આ દ્વવ્યવનાનાં લક્ષણે છે. આનાથી વિપરીત લક્ષણે ભાવવંદનાનાં છે. અર્થાત્ ઉપયાગ, અવિચારણા, ગુણુખ હું + આઠમી મૂળ ગાથામાં ‘ન = ન” એ સ્થળે ૌ નૌ પ્રશ્નતાર્થે બચત: એ ન્યાય ઘટાડવા. * આ જ ગાથા ૬૦ ૫. (ગા૦ ૨૫૭)માં છે. પણ ત્યાં તેમાં પ્રધાન અપ્રધાન દ્રવ્ય આજ્ઞાનાં લક્ષણેા જણાવ્યાં છે. તથા થાડા ફેરફાર સાથે આ જ ગાથા ઉ॰ ૨. (ગા૦ ૧૯)માં દ્રવ્ય આત્તાનાં લક્ષણા માટે છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦ ૩ ચૈત્યવંદનવિધિ–પંચાશક : ૧૯૭૯ માન, આનંદ અને સંસારભય ભાવવંદનાનાં લક્ષણ છે. કારણ કે સનાથનો ટૂચ=ઉપયોગને અભાવ દ્રવ્ય છે એવું શાસ્ત્રવચન છે, આમાં ઉપગ સામાન્ય લક્ષણ છે. બાકીના લક્ષણે તેનાં (ઉપયોગરૂપ સામાન્યના) વિશેષરૂપ છે. (૯) બીજી રીતે દ્રવ્ય-ભાવવંદનાનાં લક્ષણો – वेलाइविहाणमि य, तरगयचित्ताइणा य विष्णेओं। तव्वुढिभावमावेहि तह य दम्वेयरविसेसो ॥१०॥ - કોલ, વિધિ, તગતચિત્ત વગેરેથી તથા ચિત્યવંદનવૃદ્ધિના ભાવથી અને અભાવથી દ્રવ્ય અને ભાવ વંદનામાં ભેદ છે. અર્થાત્ સૂત્રોક્ત નિયત સમયે ચિત્યવંદન કરવું, નિસાહિત્રિક આદિ વિધિપૂર્વક ચિત્યવંદન કરવું, ત્યવંદન કરતાં તેમાં જ ઉપયોગ રાખ, ચિત્યવંદનની વૃદ્ધિ માટે સૂત્રો શુદ્ધ અને શાંતિથી બેલવો (અર્થાત્ ચિત્યવંદન ઉતાવળથી જલદી ના પતાવી દેતાં શાંતિથી કરવું) વગેરે ભાવવંદનનાં લક્ષણ છે. નિયત સમયે ચિત્યવંદન ન કરવું, નિસાહિત્રિક આદિ વિધિનું પાલન ન કરવું, ચિત્યવંદનમાં ઉપયોગ ન રાખવો, સૂત્રો જલદી જલદી ગમે તેમ બોલીને ચિત્યવંદન જલદી પતાવી દેવું વગેરે દ્રવ્યવંદનાનાં લક્ષણ છે. ચિત્યવંદનનો વિધિ નીચે પ્રમાણે છે. तिणि निसीहिय तिण्णि य, पयाहिणा तिणि चेव य पणामा। तिविहा पूया य तहा, अबस्थतियभावणा चेव ॥ १ ॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૮૭ : ચૈત્યવ’દનવિધિ પ‘ચાશક तिदिसि निरिक्खण विरती, पयभूमीपमज्जणं च तिक्खुत्तो । वण्णाइतियं मुद्दातियं च तिविहं च पणिहाणं ।। २ ।। ગાથા-૧૦ “ચૈત્યવંદનમાં દશત્રિકનું પાલન કરવું જોઈ એ. હંત્રિક આ પ્રમાણે છેઃ-(૧) નિસીહિ, પ્રદક્ષિણા, પ્રણામ, પૂ, અવસ્થા, દિશિત્યાગ, પ્રમાન, વર્ણાદિ, મુદ્રા અને પ્રણિધાન.” (૧) નિસીહિત્રિક-(ત્રણવાર નિસીહિ એટલવુ) પહેલી નિસીહિ :-નિસીહિ એટલે ચાલુ ધર્મક્રિયા સિવાય અન્ય ક્રિયાનેા ત્યાગ, મંદિરમાં જતાં સૌથી પહેલા દ્વારમાં પ્રવેશ કરતી વખતે પહેલીવાર નિસીહિ કહેવું મા નિસીહિથી જિનમદિર સિવાયના બાહ્ય વ્યાપારાના ત્યાગ થાય છે. એટલે જિનમદિરમાં પ્રવેશ કર્યો પછી સ`સારના કાઈ પણ વિચારે સંસારની કોઈ પણ વાત અને સ’સારની કાઈ પણ ક્રિયા ન થઈ શકે. જિનમંદિર સંબધી કાઇ પણ કાર્ય થઈ શકે. પૂજારી, સલાટ, નાકર વગેરેને સૂચના કરવી હાય, કઈ વસ્તુ મ`ગાવવી હોય, કાઇ વસ્તુ આધી પાછી મૂકવી હોય કે મૂકાવવી હોય એ વગેરે ક્રિયા થઈ શકે છે. મીજી નિસીહિ :-ગભારામાં પેસતાં ખીજી વાર નિસીહિ કહેવું. આ નિસીહિથી દહેરાસરનાં કાર્યોના પણ ત્યાગ થાય છે. એટલે ગભારામાં ગયા પછી મદિરના કાર્ય સ'મ'ધી પણ કાઈપણ વિચાર, વાણી કે પ્રવૃત્તિ ન થાય. પૂજા માટે ગભારામાં પ્રવેશ કર્યો પછી પૂજામાં જ ધ્યાન રહેવું જોઇએ. Page #224 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૦ ૩ શૈત્યવંદનવિધિપંચાશક : ૧૯ : ત્રીજી નિસીહિ - દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા= રીત્યવંદન કરતાં પહેલાં ત્રીજી વાર નિસીહિ કહેવું. આ નિસીહિથી દ્રયપૂજા સંબંધી બધી પ્રવૃત્તિને મન, વચન અને કાયાથી નિષેધ થાય છે. હવે ભાવપૂજામાં-ચૈત્યવંદનમાં જ એકાગ્ર બનવાનું છે. ૨-પ્રદક્ષિણાત્રિક ભમતીની ફરતે જમણું (ભગવાનની જમણું અને આપણે ડાબી બાજુથી શરૂ કરી ત્રણ પ્રદક્ષિણા આપવી જોઈએ. આ પ્રદક્ષિણા આપવાની પાછળ અનાદિકાળના ભવભ્રમણને ટાળવાને હેતુ રહેલ છે. અનાદિકાળના ભવના ફેરા દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણની સાધનાથી ટળે છે માટે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપવાની છે. ત્રણ પ્રદક્ષિણા દેતાં દેતાં ભવભ્રમણ આંખ સામે આવવું જોઈએ એ માટે પ્રદક્ષિણ દેતાં દેતાં મહાપુરુષોએ રચેલા પ્રદક્ષિણાના ગુજરાતી દુહા બોલવા જોઈએ. ૩-અણુમત્રિક(૧) અંજલીબદ્ધપ્રણામ ભગવાનના દર્શન થતાં જ મસ્તકે બે હાથ જોડી મસ્તક નમાવીને પ્રણામ કરવા તે અંજલીબદ્ધ પ્રણામ છે. જિનાલયમાં જતી વખતે અને વરઘોડા વગેરેમાં જિનમૂર્તિના દર્શન થતાંની સાથે જ અંજલિબદ્ધ પ્રણામ કરવા જોઈએ. દૂરથી સર્વપ્રથમ જિનાલય દેખાય ત્યારે પણ અંજલીબદ્ધ પ્રણામ કરવા જોઈએ. Page #225 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૦ : ૩ ચિત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૧૦ (૨) અવનત પ્રણામ :- અંજલિબદ્ધ પ્રણામ પૂર્વક કેડથી અર્ધા નમવું તે અર્ધવત પ્રણામ. ભગવાન સમક્ષ સ્તુતિ બોલતાં પહેલાં આ પ્રણામ કરવા જોઈએ. અર્થાત્ ભગવાન સમક્ષ અર્થાવગત પ્રણામ કરીને સ્તુતિ શરૂ કરવી જોઈએ. (૩) પંચાંગ પ્રણામ - બે ઢીંચણ–બે હાથ એક મસ્તક એ પાંચ અંગે ભેગા કરી પ્રણામ કરવા તે પંચાંગ પ્રણામ. ચૈત્યવંદનમાં ત્રણ ખમાસમણું આપવામાં આવે છે તે પંચાંગ પ્રણામ છે. ૪– પૂજાત્રિક (૧) પુષ્પપૂજા - પુથી થતી પૂજા પુષ્પપૂજા છે. અહીં પુષ્પપૂજાના ઉપલક્ષણથી વસ્ત્ર, રત્ન વગેરે પણ પૂજા સમજી લેવી. (૩) આહાર પૂજા – આહારથી થતી પૂજા આહારપૂજા છે. અહીં આહારના ઉપલક્ષણથી ફલ-નૈવેદ્ય પૂજા પણ સમજી લેવી. (૩) સ્તુતિપૂજા :- સ્તુતિ, સ્તવન આદિથી ભગવાનના થાનું વર્ણન કરવું તે સ્તુતિપૂજા * ચૈત્યવંદન ભાષ્ય વગેરમાં પૂજાત્રિક આ પ્રમાણે છે. (૧) અંગપૂજા – ભગવાનના અંગને સ્પર્શીને જે પૂજા થાય તે. પંચાશક ૬-૨૬. Page #226 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦ ૩ રૌત્સવ દ્રવિધિ-પ’ચાશક (ર) અગ્રપૂજા:-ભગવાન સમક્ષ ઘેાડા દૂર ઊભા રહી જે પૂજા થાય તે. : ૨૦૧૩ (૩) ભાવપૂજાઃ-સ્તુતિ અને ચૈત્યવદન એ ભાવપૂજા છે. પૂજાના અનેક પ્રકાશ છે. એમાં આઠ પ્રકાર અષ્ટપ્રકારી પૂજા તરીકે પ્રસિધ્ધ છે. અષ્ટપ્રકારી પૂજાને અ’ગપૂજા અને અગ્ર પૂજામાં સમાવેશ થાય છે. જલ-ચંદન-પુષ્પ-પ –ઢીપ—અક્ષત નૈવેદ્ય-કુલ એ આઠથી થતી પૂજા અષ્ટપ્રકારી કહેવાય છે. તેમાં જલ-ચંદન-પુષ્પ એ ત્રણેના અગપૂજામાં સમાવેશ થાય છે. કારણ કે એ ત્રણ પૂજા ભગવાનના અગને સ્પશીને થાય છે. આકીની ધૂપ આદિ પાંચ પૂજા અગ્રપૂજા છે, કારણ કે ભગવાનના સ્પર્ધા વિના ભગવાન સમક્ષ થાય છે. પૂજાના ૬૦પૂજા અને ભાવપૂજા એમ એ પ્રકારે છે, દ્રશ્યથી (બાહ્ય વસ્તુથી) થતી પૂજા દ્રશ્યપૂજા છે. દ્રશ્ય વિના કેવળ ભાવથી થતી પૂજા ભાવપૂજા છે. અંગપૂજા અને અગ્રપૂજા અથવા તે અષ્ટપ્રકારી પૂજા દ્રશ્યપૂજા છે. સ્તુતિચૈત્યવદન ભાવપૂજા છે. ૫-અવસ્થાત્રિક ભગવાનની પિંડસ્થ પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવસ્થાનુ' ચિંતન કરવું' તે અવસ્થાત્રિક, (૧) પિંડસ્થઃ–પિંડસ્થ અવસ્થામાં ભગવાનની જન્મ, રાજ્ય અને શ્રમણ એ ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવાનુ છે. જન્મ અવસ્થામાં ભગવાનના જન્મ સમયે પદં દિગ્ કુમા Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૩ : ૩ ત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૧૦ = રિકાએ આવીને પ્રસૂતિકાર્ય કરે છે. ઈંદ્રનું સિંહાસન કંપે છે, ઇંદ્રો અને દેવતાઓ ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જઈને જન્માભિષેક કરે છે..દિકકુમારિકાઓ, ઈદ્રો, દેવતાઓ ભાગવાનની આવી ભક્તિ કરે છે છતાં ભગવાનના અંતરમાં એ બદલ જરાય ગર્વ થતો નથી. આવી બીજી પણ જન્મ સમયની અનેક બાબતનું ચિંતન કરવું જોઈએ. રાજ્યાવસ્થામાં ભગવાન રાજ્ય કરતા હોવા છતાં વિરાગભાવે રહે છે અનિચ્છાએ “ચારિત્ર મેહનીય કર્મો ખપાવવા માટે જ” રાજય ચલાવે છે વગેરેનું ચિંતન કરવું જોઈએ. શ્રમણ અવસ્થામાં ભગવાન દીક્ષા લીધા પછી અપ્રમત્તપણે ચારિ. ત્રનું પાલન કરે છે, ઘેર પરિષહ સહન કરે છે, ઘાતી કર્મો ખપાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે વગેરેનું ચિંતન કરવું જોઈએ. (૨) પદસ્થ:- કેવલજ્ઞાન પછીની અવસ્થા પદસ્થ અવસ્થા છે. પદસ્થ અવસ્થામાં ભગવાન કેવળજ્ઞાનથી ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળનું સઘળું જાણે છે. ધર્મ તીર્થની સ્થાપના કરે છે. દરરોજ બે પહેર દેશના આપીને અને ધર્મ પમાડે છે વગેરે ચિંતવવું જોઈએ. ૩ રૂપાતીત - રૂપાતીત એટલે સિદ્ધ અવસ્થા. અરિહંત ભગવાન ઘાતી-અઘાતી સઘળા કર્મો ખપાવીને સિદ્ધ બને છે– માક્ષમાં જાય છે. હવે તેમને જન્મ નહિ, મરણ નહિ, શરીર નહિ, કઈ જાતનું જરા પણ દુઃખ નહિ, અનંત અવ્યાબાધા સુખની પ્રાપ્તિ થાય છે વગેરે ચિંતવવું. Page #228 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦ ૩ ચૈત્યવંદનવિધિ-પંચાશક ૨૦૩ :: ૬ દિશિયાત્રિક ચૈત્યવંદન આદિમાં ભગવાનની મૂર્તિ જે દિશામાં હોય તે દિશામાં ભગવાન સમક્ષ દષ્ટિ રાખી બાકીની ત્રણ દિશાને ત્યાગ કરવો જોઈએ. ગમે તેમ દષ્ટિ રાખવાથી ચિત્તચંચલતા, ભગવાનનો અવિનય-આશાતના વગેરે અનેક દેશે ઉત્પન્ન થાય. ૭, પ્રમાજનત્રિક રમૈત્યવંદન શરૂ કરતાં પહેલા બેસવાની ભૂમિનું ત્રણવાર પ્રમાર્જન કરવું જોઈએ. પૌષધમાં રહેલા શ્રાવકે ચરવળાથી, સાધુએ રજોહરણથી, પૌષધ રહિત શ્રાવકે ખેસના દશવાળા છેડાથી અને શ્રાવિકાએ રૂમાલથી પ્રમાર્જન કરવું જોઈએ. ૮. વદિત્રિક સૂત્ર-અર્થ અને આલંબન એ વદિત્રિક છે. સૂત્રઃરમૈત્યવંદન કરતાં સૂને સ્પષ્ટ ઉચ્ચાર કરે અને તેમાં યાન રાખવું. અર્થ-પૈત્યવંદનનાં સૂત્રે બોલતાં તેના અને ઉપયોગ રાખવે. આલંબનઃ-ગૌત્યવંદનમાં મૂર્તિનું આલંબન રાખવું, અર્થાત્ દષ્ટિ ભગવાન સામે રાખવી. ૯. મુદ્રાત્રિક યોગ, જિન અને મુક્તાશુક્તિ એ ત્રણ સુદ્રા (આકાર) - મુદ્રા ત્રિક છે. (૧) ચોગમુદ્રા - આંગળીઓ પરસ્પરના અંતરે આવે અને વચમાં કમળના ડેડાની જેમ પિલા રહે એમ બે હાથ જોડીને રહેજ નમેલા કપાળ નીચે રાખવા, તથા બને Page #229 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૪ : ૩ રૌત્યવક્રનવિધિ—પચાશક ગાથા-૧૧ ત્રણ હાથની કાણીએ પેટ ઉપર રાખવી, એ ચૈાગમુદ્રા છે. પ્રણિધાન સૂત્રો સિવાય બધા સૂત્રો આ મુદ્રાથી ખેલવાં. (૨) જિનમુદ્રા :- ઊમા રહેતી વખતે એ પગ વચ્ચે આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં ચાર આંગળથી કાંઈક ઓછું અંતર રહે એ પ્રમાણે પગ રાખવા એ જિનમુદ્રા. ઊમા રહીને સૂત્રો ખેાલતી વખતે આ મુદ્રા રાખવાની છે. (૩) મુક્તાણુક્તિ સુદ્રા-આંગળીઓ પરસ્પરની સામે આવે અને મધ્યભાગમાં પરસ્પર જોડેલી માતીની છીપની જેમ પેાલા રહે એ પ્રમાણે બે હાથ જોડીને કપાળને અડેલા રાખવા એ મુક્તાથુક્તિ મુદ્રા છે. ત્રણ પ્રણિધાન સૂત્રો ખેલતાં આ મુદ્રા રાખવાની છે. ૧૦. મણિધાનત્રિક મન વચન કાચાની એકાગ્રતા એ ત્રણ પ્રણિધાન છે. (૧૦) ભાવવનાનાં લક્ષણામાં ભાવની પ્રધાનતા :– सह संजाओ भावो, पायं भावंतरं जओ कुणड़ । ता एयमेत्थ पवरं, लिंगं सइ भाववुड्ढी तु ॥११॥ પ્રાયઃ એકવાર થયેલેા જ શુભ ભાવ નવા શુભ ભાવને ઉત્પન્ન કરે છે. આથી ભાવ રૌત્ર્યવદનનાં લક્ષણૢામાં ભાવ પ્રધાન લક્ષણુ છે. પ્રશ્ન :-જીવમાં ભાવ આન્ગેા છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય? Page #230 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨ ૩ રીત્યવંદનવિધિ—પંચાશક : ૨૦૫ : - - - - ઉત્તર –સદા સુંદર ભાવની વૃદ્ધિ, અર્થાત્ રોમાંચ ખડા થવા વગેરે લક્ષણેથી જણાતી અતિશય ભક્તિરૂપ ભાવવૃદ્ધિ, ભાવનું પ્રધાન લક્ષણ છે. એક વાર શુભ ભાવ થાય તે જ ભાવની વૃદ્ધિ થાય, એકવાર પણ શુભ ભાવ થયા વિના ભાવની વૃદ્ધિ ન જ થાય. આથી શુભભાવવૃદ્ધિ જીવમાં થયેલા શુભભાવની સૂચક છે. પ્રશ્ન : મરુદેવી માતા આદિને પહેલા તેવા ભાવે ન થયા હોવા છતાં શુભ ભાવની વૃદ્ધિ થયેલી દેખાય છે. આથી “એકવાર શુભ ભાવ થાય તે જ શુભ ભાવની વૃદ્ધિ થાય એ નિયમ સાથે વિરોધ આવે છે. ઉત્તર :- માટે જ અહીં “પ્રાયઃ” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યા છે. ક્યારેક જ બનતાં મરુદેવીમાતા આદિના દષ્ટાંતે સિવાય એ નિયમ છે. કેટલાક મૂળગાથામાં “માવવુ ૩ પાઠના સ્થાને માવવુ એ પાઠ કહે છે. “માવવુe પાઠ પ્રમાણે આ ગાથાને અર્થ આ પ્રમાણે થાય –એકવાર થયેલા ભાવ નવા ભાવને ઉત્પન્ન કરે છે. આથી એકવાર થયેલો ભાવ ભવિષ્યમાં થનારી ભાવવૃદ્ધિનું પ્રધાન લક્ષણ છે. અર્થાત્ એક વાર થયેલ ભાવ (નાશ પામશે તો પણ તેવા નિમિત્તોથી ફરી ઉત્પન્ન થઈને) અવશ્ય ભવિષ્યમાં ભાવની વૃદ્ધિ કરશે. (૧૧) પ્રસ્તુત વિયની દૃષ્ટાંતથી સિદ્ધિ :अमए देहगए जह, अपरिणयम्मि वि सुभा उ भावत्ति । तह मोक्खहेउअमए, अण्णेहि वि हंदि णिहिट्ठा ॥१२॥ Page #231 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૬ ૩ ચીત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૧૩ અમૃત શરીરમાં રસ આદિ ધાતુ રૂપે પરિણમે એ પહેલાં જ તેના પ્રભાવથી શરીરમાં પુષ્ટિ, કાંતિ, આરોગ્ય આદિ સુંદર ભાવે દેખાય છે. તેમ અપુનબંધક આદિમાં થનાર મેક્ષહેતુ શુદ્ધભારૂપ અમૃત એકવાર પેદા થતાં ભક્તિની વૃદ્ધિરૂપ નવા નવા શુભભાવ ઉત્પન્ન કરે છે. આ વિષય પાતંજલિ આદિએ પણ પાતંજલ યોગશાસ્ત્ર આદિમાં કહ્યો છે. ૭૨ (૧૨) બાકીનાં ભાવવંદનાનાં લક્ષણનું સમર્થન :मंताइविहाणम्मिवि, जायइ कल्लाणिणो तहिं जत्तो। एत्तोऽधिगभावाओ, भव्वस्स इमीइ अहिगोत्ति ॥ १३ ॥ મંત્ર, વિદ્યા વગેરેના સમયસર કરવું વગેરે વિધિમાં પણ જેને (ભૌતિક દૃષ્ટિએ) અયુદય અવશ્ય થવાને છે તેવા જ જીવને કાળજી હોય છે. તેવી રીતે ચૈત્યવંદન સમયસર કરવું વગેરે વિધિમાં પણ જેને (આધ્યાત્મિક દષ્ટિએ) અત્યુદય અવશ્ય થવાનું છે તેવા અપુનબંધકાદિ ભવ્ય ( શૈત્યવંદનને ગ્ય) જીવને જ કાળજી હોય છે. પણ એ બેમાં એટલો ભેદ છે કે-મંત્રાદિસાધકને મંત્રાદિના વિધિમાં જે કાળજી હોય છે તેનાથી અપુનબંધક આદિને મૈત્યવંદનના વિધિમાં અધિક કાળજી હોય છે. કારણ કે ચૈત્યવંદનથી સ્વર્ગ અને મેક્ષ એ બંનેના સુખે મળે છે, જ્યારે મંત્રાદિથી માત્ર ભૌતિક સુખ મળે છે. અહીં ભાવવંદનામાં વિધિની કાળજી હોય છે એમ જણાવીને ૧૦મી ગાથામાં જણાવેલ “નિયત સમયે કરવું હર ઉ. ૨. ગા. ર૬ની ટીકા, Page #232 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૫-૧૫ ૩ ચૈત્યવંદનવિધિ-પંચાશક : ૨૦૭ : વગેરે ભાવવંદનાનાં લક્ષણે છે” એ વિષયનું અહીં સમર્થન કર્યું છે. (૧૩) ચૈત્યવંદન મંત્રાદિથી ઉત્તમ કેમ છે તેનું પ્રતિપાદન – एईई परमसिद्धी, जायइ जत्तो ददं तओ अहिगा। जत्तम्मि वि अहिगतं, भव्वस्सेयाणुसारेण ॥१४॥ શૈત્યવંદનથી પ્રધાન સિદ્ધિ થાય છે. અર્થાત્ મંત્રાદિથી કેવળ આ લેકની ભૌતિક સિદ્ધિ થાય છે. જ્યારે ચૈત્યવંદનથી વિશિષ્ટ પરલોકની અને મોક્ષની સિદ્ધિ થાય છે. મંત્રાદિથી થતી આ લોકમાં જ કામ લાગે તેવી અણિમાદિની સિદ્ધિની અપેક્ષાએ ચૈત્યવંદનથી થતી (વિશિષ્ટ પરલેકની અને મોક્ષની સિદ્ધિ પ્રધાન છે. આથી ચૈત્યવંદન મંત્રાદિથી અતિશય મહાન છે–ઉત્તમ છે. મંત્રાદિથી ત્યવંદનની અધિક મહત્તા હોવાથી અપુનબંધક આદિ ભવ્ય જીવોને મહત્તાનુસાર (અથવા કુલની અધિકતા અનુસાર) મૈત્યવંદનની વિધિમાં અધિક કાળજી હોય છે. (૧૪). રીત્યવદનમાં વિધિની કાળજીથી આ લેકમાં પણ લાભ - पायं इमीइ जत्ते, ण होइ इहलोगिया वि हाणित्ति । णिरुवम्कमभावाओ, भावो वि हु तीइ छेयकरो ॥ १५ ॥ સત્યવંદનમાં વિધિની કાળજીથી પ્રાયઃ આ લોકમાં પણ ધન્ય-ધાન્ય આદિ સંબંધી હાનિ-આપત્તિ થતી નથી. નિરુપક્રમ કર્મના ઉદયથી આ લોકમાં હાનિ-આપત્તિ થાય Page #233 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૮ : ૩ શૈત્યવંદનવિધિ—પંચાશક ગાથા૧૬ તે પણ તે હાનિ હાનિને નાશ કરનાર છે. અર્થાત્ નિરુપક્રમ કર્મના ઉદયથી હાનિ થાય તે પણ હાનિમાં દીનતા, છેષ, ચિંતા, વ્યાકુલતા, ભય આદિનો અભાવ, તથા કર્મનું દેવું ઓછું થતું હોવાથી આધ્યાત્મિક પ્રસન્નતા રહેવાથી પરલેકમાં તેવી હાનિ થતી નથી. અર્થાત્ દીનતાદિથી તે કર્મબંધ થતો નથી કે જેનાથી પરલેકમાં ફરી હાનિ થાય. પરિણામે જલદી મોક્ષ મળે છે. આમ વિધિની કાળજીપૂર્વક ભાવથી ચૈત્યવંદન કરનારની આ લોક સંબંધી હાનિ (=આપત્તિ) પણ સઘળી હાનિઓને (=આપત્તિઓનો) નાશ કરનારી બને છે. નિરુપક્રમ કર્મના ઉદયથી કયારેક હાનિ થાય પણ. આથી જ સર્વોત્તમ સર્વવિરતિના પાલનમાં કાળજીવાળાઓને પણ વંદનાથી પ્રાણુનાશ વગેરે હાનિ (શાસ્ત્રમાં) સંભળાય છે. આથી જ અહીં પ્રાયઃ કહ્યું છે. (૧૫) અન્યધર્મોમાં પણ ચૈત્યવંદનની મહત્તા – मोक्रवद्धदुग्गगहणं, एयं तं सेसगाण वि पसिद्धं । भावेयवामिणं खलु, सम्म ति कयं पसंगणं ॥१६॥ અન્યધર્મોમાં “મેક્ષમાર્ગદુગ્રહણ” (મોક્ષમાર્ગમાં કર્મરૂપ ચાર આદિથી રક્ષણ માટે પર્વત, વન, કિલા આદિને આશ્રય લેવા સમાન) તરીકે જે પ્રસિદ્ધ છે તે ભાવ ચિત્ય વંદન છે. કારણ કે ભાવચેત્યવંદન જ રાગાદિ શત્રુઓથી રક્ષણ કરવામાં સમર્થ છે. આ બાબત બબર વિચારવી. અન્યધર્મીઓએ કડી છે માટે ખાટી છે એમ કહીને ઉપેક્ષા ન કરવી. કારણ કે અન્યધર્મએ બધી જ બાબતમાં અસત્ય કહેનારા હોતા નથી. Page #234 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭ ૩ ચેત્યવંદનવિધિ—પંચાશક : ૨૦૯ : ભાવ ચિત્યવંદનનાં લક્ષણો સંબંધી વિચારણા અહીં પૂરી થાય છે. (૧૬) કયાં સૂત્રો કઈ મુદ્રાથી બેલાય તેનો નિર્દેશ – पचंगो पणिवाओ,थयपाहो होइ जोगमुद्दाए । चंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तमुत्तीए ॥ १७॥ (પવો પનિયા – નમુત્યુનું સૂત્રને “પ્રણિપાત” (નમસ્કાર) સૂત્ર કહેવામાં આવે છે. નમુથુણંમાં પ્રારંભમાં આવતું “નમુથુણું પદ અને અંતે આવતું “વંદામિ પદ એ બે પદે નમુત્થણુંના એટલે કે પ્રણિપાત સૂત્રના હેવાથી એ બે પદને પણ પ્રણિપાત કહેવામાં આવે છે. તથા ગાથામાં પંજો એ પ્રથમા વિભક્તિના સ્થાને તૃતીયા વિભક્તિ વિવક્ષિત છે. એટલે જો એ બે પદોનો અર્થ આ પ્રમાણે થાય– “નમુત્થણું” અને “વંદામિ એ બે પદે પંચાંગી (બે ઢીંચણ, બે હાથ અને મસ્તક એ પાંચ અંગો જમીનને અડે તેમ નમાવવાથી થતી) મુદ્રાથી* બલવાં. જો કે મૂલગાથામાં મુદ્રા શબ્દને ઉલેખ કર્યો નથી, છતાં તે સમજી લે. કારણ કે અહીં મુદ્રાને અધિકાર છે અને પંચાંગી એક પ્રકારની મુદ્રા છે. કહ્યું છે કેपश्चाङग्या अपि मुद्रात्वमङ्गविन्यास विशेषरूपत्वाद् योगमुद्राવત્ “પંચાંગી પણ મુદ્રા છે. કારણ કે તેમાં રોગમુદ્રાની જેમ વિશિષ્ટ રીતે અંગોની રચના થાય છે.” (થાપા gો જોગમુtive) સ્તવ પાઠ=નમણૂણું સૂત્ર યોગમુદ્રાથી બોલવું. * ખમાસમણ પણુ પંચાંગી મુદ્રાથી થાય છે. ૧૪ Page #235 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૦ : ૩ ત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૧૭ પ્રશ્ન - ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ) વગેરેને પાઠગમુદ્રાથી કહેવો જોઈએ, શક્રસ્તાવને નહિ. કારણ કે ડાબે ઢીંચણ સંકેચીને (ઊંચો રાખીને) અને જમણે ઢીંચણ જમીન ઉપર સ્થાપીને તથા લલાટે અંજલિ કરીને શકિતવને પાઠ કરે એમ જીવાભિગમ વગેરેમાં કહેવામાં આવે છે ઉત્તરા- તમારું કહેવું સાચું છે. પણ તેવી જ રીતે શક્રસ્તવને પાઠ કરે એવો નિયમ નથી. કારણ કે જ્ઞાતાધર્મકથા સૂત્રમાં મસ્તકે અંજલી કરીને પર્યકાસને બેસીને શકસ્તવનો પાઠ કરે છે એ પાઠ પણ જોવામાં આવે છે. તથા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ ચૈત્યવંદનવૃત્તિમાં (લલિત વિસ્તરા ટકામાં) બે ઢીંચણ અને હસ્તતલ જમીન ઉપર સ્થાપીને તથા દૃષ્ટિ અને મનને ભગવાન ઉપર સ્થાપીને નમુત્થણું સૂત્ર કહે એવી બીજી વિધિ કહી છે. આમ નમુત્યુ બલવામાં ભિન્ન ભિન્ન વિધિઓ છે. તે સર્વવિધિઓ પ્રમાણ ભૂત ગ્રંથમાં કહેલી હોવાથી અને વિનયવિશેષરૂપ હોવાથી કઈ વિધિને નિષેધ કરી શકાય નહિ. આથી યોગમુદ્રાથી પણ શક્રસ્તવ બેલવામાં વિરોધ નથી. શક્રતવ બલવામાં મુનિઓના જે જુદા જુદા મતે છે એ બધા પરસ્પર બહુ વિરુદ્ધ નથી. કારણ કે બધાએ (એ રીતે) વિનય બતાવ્યો છે. ( વંઝ નિમુદv=) “અરિહંત ચેઈયાણું વગેરે સૂત્રો x वंदण= 'अरिहंतचेइयाणं' इत्यादिदण्डकपाठेन जिन-- बिम्बादिस्तवनम् । Page #236 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૮-૧૯ ૩ ચિત્યવંદનવિધિ—પંચાશક : ૨૧૧ : જિનમુદ્રાથી બોલવાં. અર્થાત્ wઊભા રહીને બોલાતાં સૂત્રો જિનમુદ્રાથી બોલવાં. (rform u મુત્તમુત્ત) જયવીકરાયા સૂત્ર મુક્તા શક્તિ મુદ્રાથી કહેવું* (૧૭) પંચાંગી મુદ્રાનું સ્વરૂપ:दो जाणू दोण्णि करा, पंचमंग होइ उत्तमंगं तु । सम्म संपणिवाओ, णेयो पंचंगपणिवाओ ॥ १८ ॥ બે ઢીંચણ, બે હાથ અને મસ્તક એ પાંચ અંગોને ભક્તિપૂર્વક જમીનમાં સ્થાપન કરવાથી તે પ્રણામ એ પંચાંગ પ્રણામ છે. (૧૮) ગમુદ્રાનું સ્વરૂપ – somોળનત્તર પુરોણાકારેહિ તોહિ દૃહિં पिट्टोवरि कोप्परसंठिएहि तह जोगमुदत्ति ॥१९॥ * ઊભા રહીને બોલાતાં સૂત્રોમાં હાથની ગમુદ્રા અને પગની જિનમુદ્રા એમ બે મુદ્રા હોય છે. ગાથામાં પ્રધાનતાની અપેક્ષાએ એક જ જિનમુદ્રા કહી છે. (પ્રસ્તુત ગાથાની ટીકાનો ભાવ.) - प्रणिधानं शुभार्थप्रार्थनारूपं विशिष्ट चित्तैकाग्रतागर्भ जयवीयराय इत्यादिपाठरूपम् । 2 “જાવંતિ ચેઈયાઈ અને જાવંત કવિ સા” એ બે સૂત્રો પણ પ્રણિધાન સૂત્ર હોવાથી મુક્તાશુક્તિ મુદ્રાથી બોલાય છે. ક ૧૭ થી ૨૧ સુધીની પાંચ ગાથાઓ ચ૦ મ૦ ભા(ગા) ર૩૬ થી ૨૪૦) માં છે. અને ૧૮ મી ગાથા સિવાય ચાર ગાથાઓ ચ૦ મ. ભાવ માં (ગા. ૧૫ થી ૧૮) છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૨ : ૩ ચિત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૨૦-૨૧ બંને હાથની આંગળીઓને એક બીજાની વચ્ચે રાખીને હથેળીનો આકાર કમળના છેડા જે કરવાથી અને બંને હાથની કોણિ પેટ ઉપર રાખવાથી રોગમુદ્રા થાય છે. જે મુદ્રામાં યોગની મુખ્યતા છે તે ગમુદ્રા. યોગ એટલે બે હાથની વિશિષ્ટ રચના. અથવા યોગ એટલે સમાધિ. ગમુદ્રા અમુક પ્રકારના વિનોનો નાશ કરવામાં સમર્થ છે. જિનમુદ્રાનું સ્વરૂપઃ चत्तारि अंगुलाई, पुरओ ऊणाइ जत्थ पच्छिमओ। વાયાળું પાકો, ના હો વિમુદ્દા પર ન બે પગ વચ્ચે આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના (પાનીના) ભાગમાં ચાર આંગળથી કંઈક ઓછું અંતર રાખવાથી જિનમુદ્રા થાય છે. જિન એટલે અરિહંત. કાઉસ્સગમાં રહેલા જિનની મુદ્રા તે જિનમુદ્રા. અથવા જિન એટલે જિતનાર. વિદનોને જિતનારી મુદ્રા તે જિનમુદ્રા. (૨૦) મુક્તાશુક્તિ મુદ્રાનું સ્વરૂપ – मुत्तासुत्ती मुद्दा, समा जहिं दोवि गम्भिया हत्था। ते पुण ललाडदेसे, लग्गा अण्णे अलग्गत्ति ॥२१॥ બે હાથની આંગળીઓ પરસ્પર સામસામી રાખી, વચ્ચેથી હથેળી પિલી રાખી, બે હાથ લલાટે લગાડવાથી અથવા બીજાઓના મતે લલાટથી દૂર રાખવાથી મુક્તાશુક્તિ મુદ્રા થાય છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૨ ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક : ૨૧૩ : સામસામે રહેલી મોતીની છીપ જેવી મુદ્રા તે મુક્તાશુક્તિ મુદ્રા. (૨૧) સંપૂર્ણ ચૈત્યવંદનમાં ઉપગની આવશ્યકતા– सव्वत्थ वि पणिहाणं, तग्गय किरियाभिहाणवन्नेसु । अत्थे विसए य तहा, दिदतो छिन्त्रजालाए ॥२२॥ સંપૂર્ણ ચિત્યવંદનમાં ચિત્યવંદન સંબંધી (૧) ક્રિયા, (મુદ્રા કરવી, મુખ આગળ મુહપત્તિ રાખવી, ભૂમિનું પ્રમાજન કરવું, કાત્સગ કર વગેરે ક્રિયા.) (૨) સૂત્રોનાં પદે, (૩) અકારાદિ વર્ણો, (૪) સૂત્રોને અર્થ, (૫) જિનપ્રતિમા આ પાંચમાં ચિત્તને ઉપગ રાખ જોઈએ. પ્રશ્ન – એક વખતે કેઈ એકમાં ઉપયોગ રાખી શકાય. આથી જ કેવળીને પણ એક સમયમાં બે ઉપયોગ હતા નથી. એટલે અહીં એક સાથે ક્રિયા વગેરે અનેકમાં ઉપયોગ કેવી રીતે રાખી શકાય ? ઉત્તર - આ વિષયને સમજવા છિનજ્વાલાનું દષ્ટાંત છે. જેમ અગ્નિની મૂલાજવાલામાંથી નવી નવી જવાલાએ નીકળીને મૂલવાલાથી છૂટી પડેલી દેખાતી હોવા છતાં મૂલજવાલા સાથે સંબંધવાળી માનવી પડે છે. કારણ કે છૂટી પડેલી જ્વાલાના પરમાણુઓ રૂપાંતર પામીને ત્યાં અવશ્ય હોય છે. અર્થાત્ છૂટી પડેલી જવાલાના પરમાણુઓ રૂપાંતર પામી ગયા હોવાથી ત્યાં હોવા છતાં આપણને વ્યક્તરૂપે દેખાતા નથી. એક ઘરમાં રહેલા દીવાની પ્રભા (સામેના) બીજા ઘરમાં દેખાય છે. અહીં પ્રભા મૂળ ઘરના બારણામાંથી Page #239 -------------------------------------------------------------------------- ________________ ઃ ૨૧૪ : ૩ પૈત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૨૨ - - નીકળીને આવી હોવા છતાં આપણને સ્પષ્ટ દેખાતી નથી. છતાં નીકળેલી છે એમ માનવું પડે. કારણ કે મૂળ ઘરના બારણામાંથી નીકળ્યા વિના બીજા ઘરમાં આવે શી રીતે ? જેમ અહીં ઘરના બારણામાંથી નીકળેલી પ્રભા દેખાતી ન હોવા છતાં છે એમ માનવું પડે છે, તેમ છિન (મૂળજવાલાથી છૂટી પડેલી) જવાલા મૂળજવાલા સાથે સંબંધવાળી દેખાતી નથી– છૂટી પડેલી દેખાય છે. પણ તેના પરમાણુઓ રૂપાંતર પામીને ત્યાં અવશ્ય રહેલા હેવાથી છિન્નજવાલા મૂલજવાલા સાથે સંબંધવાળી માનવી પડે છે. જેમ અહીં છૂટી પડેલી જ્વાલાના પરમાણુઓ હોવા છતાં આપણને દેખાતા નથી, તેમ પ્રસ્તુતમાં ચૈત્યવંદનમાં જુદા જુદા સમયે ભિન્ન ભિન્ન ઉપયોગ હોવા છતાં ઉપગનું પરાવર્તન અતિશય ઝડપથી થતું હોવાથી આપણને એક જ ઉપગ ભાસે છે. + અથવા ઉમાડિયું ગોળ ભમાવતાં તેની જવાલા ચક્રાકારે દેખાય છે. અહીં જવાલા ચક્રાકારે નથી. જવાલા પોતાના નિયત સ્થાનમાં જ રહેલી હોય છે. છતાં ગોળ ભમાવવામાં એનું સ્થાન બહુ જ જલદી ફરતું જાય છે, એથી અમુક ગોળ વિભાગમાં બધે જવાલા દેખાય છે. તેમ વર્ણથી અર્થમાં અને અર્થ થી વર્ણમાં ઈત્યાદિ રૂપે ભિન્ન ભિન્ન ઉપગ + આ વિષય ઉત્પલશતપત્રભેદના દૃષ્ટાંતથી પણ સમજી શકાય છે. કમળના સો પાંદડાની થપીને સોયથી ભેદતાં બધા પાંદડાં એકી સાથે ભેદાઈ ગયા એમ આપણને લાગે છે. પણ વાસ્તવિક તે કમશઃ એક એક પાંદડું ભેદાય છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૩ ૩ રૌત્યવંદનવિધિ—પંચાશક : ૨૧૫ ૪ . હોવા છતાં ચિત્તની ગતિ અતિશીધ્ર થતી હોવાથી તે ભેદ્ય દેખાતો નથી. (૨૨) છિન્નવાલા દષ્ટાંતનું સમર્થનઃ ण य तत्थ वि तदणूणं, हंदि अभावो ण ओवलंभोऽवि । चित्तस्स वि विष्णेओ, एवं सेसोवओगेसु ॥२३॥ (તાવિક) જવાલાનો છેદ થવામાં પણ, અર્થાત્ વાલાને છેદ થવા છતાં (નવી નવી જવાલાઓ નીકળીને મૂલજવાલાથી છૂટી પડતી હોવા છતાં), (તpg ૩મારો 75) છૂટી પડેલી જવાલાઓના પરમાણુઓને અભાવ નથી. કારણ કે જે તેમનો ( =છૂટી પડેલી જવાલાના પરમાણુઓને ) સર્વથા અભાવ માનવામાં આવે તે જવાલાની સંતતિ (-પ્રવાહ) જે દેખાય છે તે ન દેખાય. નવી નવી જવાલાએ મૂળ જ્વાલાથી છૂટી પડતી હોવા છતાં (ા યુવક્રમો વિ૬) છૂટી પડેલી જવાલાના પરમાણુઓ દેખાતા નથી. ગાળ ભમાવવાના દષ્ટાંતમાં (પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધની) વ્યાખ્યા આ પ્રમાણે છે:-- (તસ્થયિક) છિનવાલાના વિષયમાં પણ, અર્થાત્ ચક્રાકારમાં પણ, તણૂi મા જ =) છિન્નજવાલાના અણુઓનો અભાવ નથી એમ નહિ, અર્થાત અભાવ છે. કારણ કે ચક્રાકારને આકાર અતાવિક છે. અતારિક એટલા માટે છે કે જવાલાના અણુઓ ચક્રાકારે નથી. (વિમો વિક) જવાલાના અણુએ નિયત એક જ સ્થલે રહેલા * કારણ કે તેના પરમાણુઓનું રૂપાંતર થઈ જાય છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૬ : ૩૭ ચૈત્યવનવિધિ-પ’ચાશક હાવાથી ચક્રાકારે નહાવાં છતાં એમનુ' સ્થાન અતિ જલદી ફરતું હોવાથી આપણને ચક્રાકારે દેખાય છે. ગાથા-૨૪ ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા તે પ્રમાણે એકાગ્ર ચિત્તને પણ જે (અથ વગેરે કાઈ એક) વિષયમાં ઉપયેગ છે તે સિવાયના વિષયેામાં અભાવX જાણવા, અર્થાત્ ચિત્તને ઉપયાગ એક સાથે ભિન્ન ભિન્ન વિષયામાં નથી હાતા, પણ કાઈ એક જ વિષયમાં હાય છે,+ (૨૩) ચૈત્યવંદનમાં મુદ્રા આદિ વિધિની કાળજી રાખવાનું કારણઃ— खाओवस मिगभावे, दढजत्तकयं सुहं अणुट्टाणं । परिवडियंपि हु जायइ, पुणो वि तब्भाववुढिकरं ॥ २४ ॥ ક્ષાયેાપશમિકભાવથી પરમ આદરપૂર્વક કરેલું શુભ અનુછાન તેવા ( મિથ્યાત્વમાહનીય) કર્માંના ઉદયથી ખ ંધ થઈ જાય તેા પણ ફરી અવશ્ય ક્ષાર્યાપશમિક ભાવના અધ્યવ સાર્યાની વૃદ્ધિ કરનારું અને છે, અર્થાત્ ચૈત્યવંદન વગેરે અનુષ્ઠાને શુભભાવથી બહુ જ માદર સાથે વિધિની કાળજી પૂર્વક કરવામાં આવે તે કદાચ મિથ્યાત્વકર્મના ઉદયથી શુભભાવ જતા રહે અને અનુષ્ઠાને પણ ખંધ થાય તા પણ ભવિષ્યમાં અવશ્ય તે અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે, અને તે અનુષ્ઠાન કરતાં કરતાં શુભભાવની વૃદ્ધિ થાય છે. આથી ચૈત્યવદનમાં વિધિની કાળજી બહુ જરૂરી છે. (૨૪) × પૂર્વાર્ધમાં રહેલા ‘અમાવો' પદના અહી પણ સબંધ છે. + ચૈ॰ મ॰ ભા૦ ગા૦ ૨૪૧ વગેરે. * મા સા. અ. ૯ ગા॰ ૬, ઉ૦-૫૦ ગા૦ ૩૯૧ Page #242 -------------------------------------------------------------------------- ________________ ગાથા -૨૫-૨૬ ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક : ૨૧૭ : ઉક્ત વિષયનું અનુભવથી સમર્થન अणुहव सिद्धं एयं, पायं तह जोगभावियमईणं । सम्ममवधारियव्यं, बुहेहि लोगुत्तममईए ॥२५॥ ધાર્મિક અનુષ્ઠાનમાં ભાવિત બુદ્ધિવાળા જીવોને પરમ આદરથી કરેલું શુભ અનુષ્ઠાન તેના ભાવની વૃદ્ધિ કરે છે એ વિષય શાસ્ત્રોક્ત રીતે (શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે) પ્રાયઃ અનુભવસિદ્ધ છે. આ વિષયને વિદ્વાનોએ જિનપ્રવચનાનુસારી બુદ્ધિથી સમ્યગ (-જેવા સ્વરૂપે છે તેવા સવરૂપે) વિચારે. (૨૫) આ પંચાશકની પહેલી ગાથામાં (મુવિrriagfg વંવિદાઈ વોરામ=) “મુદ્રાઓની રચનાથી શુદ્ધ ચિત્યવંદન કહીશ” એમ કહ્યું છે. આથી હવે શુદ્ધ ચિત્યવંદનનું લક્ષણ જણાવે છે – जिण्णासा वि हु एत्थं, लिंगं एयाइ हंदि सुद्धाए । णेवाणंगनिमित्तं, सिद्धा एसा तयत्थीणं । २६।। ચૈત્યવંદનમાં જિજ્ઞાસા પણ શુદ્ધ વંદનાનું લક્ષણ છે કારણ કે મોક્ષના અથી જીવોમાં જિજ્ઞાસા મેક્ષના કારણરૂપ સમ્યજ્ઞાનાદિન નિમિત્ત તરીકે પ્રસિદ્ધ છે. અર્થાત્ મોક્ષના અથઓ જિજ્ઞાસાથી જ મોક્ષના કારણરૂપ સમ્યજ્ઞાનાદિને પામે છે. * જેમ પૂર્વે ભાવવંદનના લક્ષણોમાં જણાવેલા “નિયત સમયે ચૈત્યવંદન કરવું' વગેરે શુદ્ધ વંદનાનાં લક્ષણ છે, તેમ જિજ્ઞાસા પણ સુવંદનનું લક્ષણ છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૮ : ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૨૭ મેક્ષના અથીને મોક્ષનાં જે જે કારણે હોય તે બધાને જાણવાની ઈચ્છા થાય છે. આથી તે તેના જાણકારોની પાસે જઈને મોક્ષના કારણે સમજીને સ્વીકાર કરે છે. મોક્ષનાં અનેક કારણોમાં ચિત્યવંદન પણ એક કારણ છે. આથી જે જીવમાં ચિત્યવંદનની જિજ્ઞાસા થાય તે જીવ શુદ્ધ ચૈત્યવંદનને પામે છે. એટલે જેમ પુષ્કળ વર્ષાદથી અંકુરાની ઉત્પત્તિ અવશ્ય થતી હોવાથી પુષ્કળ વર્ષાદ અંકુરાનું લક્ષણ છે, તેમ ચિત્યવંદનની જિજ્ઞાસાથી ભાવચેત્યવંદનની પ્રાપ્તિ થતી હાવાથી જિજ્ઞાસા શુદ્ધત્યવંદનનું લક્ષણ છે. (૨૬) જિજ્ઞાસા મેક્ષનાં કારણોની પ્રાપ્તિમાં નિમિત્ત છે એની સિદ્ધિ– धिइसद्धासुहविविदिसभेया जं पायसो उजोणित्ति । सण्णाणादुदयम्मी, पइट्ठिया जोगसत्थेसु ॥२७॥ જિજ્ઞાસા મોક્ષનાં કારણોની પ્રાપ્તિમાં નિમિત્ત છે. કારણ કે પતંજલિ આદિના અધ્યાત્મગ્રંથોમાં પ્રાયઃ ધૃતિ, શ્રદ્ધા, સખા અને વિવિદિષા મેક્ષના કારણરૂપ સમ્યજ્ઞાનાદિની ઉત્પત્તિમાં કારણ તરીકે પ્રસિદ્ધ છે. * પ્રાયઃશબ્દથી વિજ્ઞપ્તિ આદિ અન્ય ભેદે પણ સમ્યજ્ઞાન આદિની ઉત્પત્તિનાં કારણ છે એમ સૂચન કર્યું છે. કહ્યું છે કે धृतिः श्रद्धा सुखा विविदिषा विज्ञप्तिरिति तत्वधर्मयोनयः ધૃતિ, શ્રદ્ધા, સુખ, વિવિદિષા અને વિજ્ઞપ્તિ તાવિક ધર્મનાં કારણ છે.” વૃતિ એટલે ઉગાદિ દેના ત્યાગથી થતી ચિત્તની સ્વસ્થતા, શ્રદ્ધા એટલે તત્વચિ. સુખ એટલે Jain Éducation International Page #244 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૮ ૩ ત્યવંદનવિધિ—પંચાશક : ૨૧૯ વિશિષ્ટ આફ્લાદ. વિવિદિષા એટલે જિજ્ઞાસા. વિજ્ઞપ્તિ એટલે સમ્યગ્દર્શન.+ તથા જિનાગમમાં પણ કહ્યું છે કે अब्भुटाणे विणए, परकमे साहुसेवणाए य । THક્રમો, વિરાજિત વાત છે આ. નિ. ૧૪૮ “સાધુઓ પધારે ત્યારે ઊભા થવું, તેમનો વિનય કરે, પરાક્રમ કરે, સાધુની સેવા કરવી વગેરેથી સમ્યગ્દર્શન, દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે.” (૨૭) શુદ્ધવંદનાની પ્રાપ્તિને નિયમ– पढमकरणोवरि तहा, अणहिणि विट्ठाण संगया एसा । तिविहं च सिद्धमेयं, पयर्ड समए जओ भणियं ॥२८॥ આ શુદ્ધવંદના યથાપ્રવૃત્તિકરણથી ઉપર રહેલા અને અતત્વ સંબંધી આગ્રહથી રહિત છને ઘટે છે. અર્થાત અપુનબધક આદિજીનું ચિત્યવંદન શુદ્ધ હોય છે. આનાથી નીચેની અવસ્થાવાળા જીનું ચિત્યવંદન અશુદ્ધ હોય છે. કરણના ત્રણ ભેદ પ્રસિદ્ધ છે. કારણ કે શાસ્ત્રમાં તે ત્રણ ભેદો સ્પષ્ટપણે બતાવવામાં આવ્યા છે. (૨૮) + લલિત વિસ્તરા “ઓહિયાણું” પદની ટીકા કં પરાક્રમ એટલે કવાય. અથવા પરાક્રમ એટલે સાધુ પાસે જવું. અથવા rરાને પદને સાદુavrg પદ સાથે અન્વય કરીને સાધુસેવામાં પરાક્રમ કરવો, અર્થાત્ સાધુસેવામાં ઉત્સાહ રાખ એમ અર્થ થાય. x प्रथमकरणोपर्येव बाह्यतत्त्वानभिनिवेशिनो भवन्ति । Page #245 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૦ : ૩ ચૈત્યવંદનવિધિ-પચાશક ગાથા-૨૯-૩૦ કરણના ત્રણ પ્રકારઃ करणं अहापवत्तं, अपुव्वमणियदि चैव भव्वाणं । इयरेसिं पढमं चिय, भण्णः करणत्ति परिणामो ॥ २९ ॥ યથાપ્રવૃત્તિ, અપૂર્વ અને અનિવૃત્તિ એમ ત્રણુ કરશુ છે, આ ત્રણ કરણ ભબ્યાને જ હોય છે. અભબ્યાને એક જ થયાપ્રવૃત્તિકરણ હોય છે. કાણુ એટલે જીવના પરિણામ= અધ્યવસાયા - (૨૯) કયું કરણ કારે હેય તેને નિર્દેશ— जा गंठी ता पढमं गठि समइच्छओ भवे बीयं । अणियट्टीकरणं पुण, सम्मत्तपुरक्खडे जीवे ॥३०॥ ગ્રંથિ (=ગ્રંથિદેશ) સુધી પહેલુ યથાપ્રવૃત્તિકરણ, ગ્રંથિને ભેદતાં બીજી અપૂર્વકરણુ, અને જીવ સમ્યક્ત્વાભિમુખ અને ત્યારે (=ગ્રંથિભેદ થયા પછી સમ્યકૂત્ત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી) ત્રીજુ' અનિવૃત્તિકરણ હાય છે.x ૨૯ મી અને ૩૦ મી ગાથાના ભાવને સમજવા માટે યથાપ્રવૃત્તિ વગેરે શબ્દોના અર્થને ખરાખર સમજવાની જરૂર છે. આથી આપણે અહી યથાપ્રવૃત્તિ, 'થિ,ગ્રંથિદેશ, અપૂર્વ અને અનિવૃત્તિશબ્દના ભાવને ઘેાડા વિસ્તારથી વિચારીએ. દૂરભબ્યા પણુ એક જ યથાપ્રવૃત્તિ કરણ હાય છે. : વિશેષા॰ ગા૦ ૧૨૦૨ × વિશેષા॰ ગા૦ ૧૨૦૩ Page #246 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯-૩૦ ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક : ૨૨૧ : યથાપ્રવૃત્તિકરણ–યથા પ્રવૃત્તિ કરણ એટલે નદીઘોલ પાષાણુ ન્યાયે, એટલે કે કર્મક્ષયના આશય વિના, જેનાથી કર્મને ક્ષય (કર્મની સ્થિતિ ઘટે) તે અધ્યવસાય વિશેષ - સંસારી જીવોને કર્મક્ષય કરવાના આશય વિના પણ અનાદિકાલથી પ્રતિસમય (ઉદયમાં આવેલા ) કમને ક્ષય થઈ રહ્યો છે. આથી આ કરણ સંસારી જીવને અનાદિકાળથી છે, અપૂર્વ કરણની જેમ નવું નથી. આથી તેનું યથાપ્રવૃત્ત એવું નામ સાર્થક છે. યથા એટલે જેમ. પ્રવૃત્ત એટલે પ્રવર્તેલું. અનાદિ કાળથી જેવી રીતે પ્રવર્તેલું છે તેવી રીતે પ્રવર્તેલું. કર્મક્ષયના આશય વિના કર્મને ક્ષય જેનાથી થાય તે અધ્યવ * જેમ નદીને પથ્થર હું ગેળ બનું એવી ઈચ્છા વિના અને એ માટે પ્રયત્ન વિના પાણી વગેરેથી આમતેમ અથડાઇને ગોળ બની જાય છે. તેમ હું કર્મક્ષય કરે એવા આશય વિના અને એ માટે કઈ પ્રયત્ન વિના થતા કર્મક્ષયમાં “નદીૉલપાપા ન્યાય લાગુ પડે છે. અહીં ધુણાક્ષર ન્યાય પણ લાગુ પડી શકે. લાકડામાં ઉત્પન્ન થનાર અને લાકડું ખાનાર કીડાને ઘુણ કહેવામાં આવે છે. તે કીડો લાકડાને કેરી ખાય છે. તેથી લાકડામાં આશયવિના પણ અક્ષરોને આકાર પડે છે. : અનાવિસ્ટાર કર્મક્ષurgવૃastવરાવિષ: " (વિશેષ. ૧૨૦૩) * વિશેષાવશ્યક પંચસંગ્રહ વગેરે મૌલિક ગ્રંથોમાં યથાપ્રવૃત્ત” એવું નામ છે. પણ ગુજરાતી ભાષામાં “યથાપ્રવૃત્તિ” એવું નામ વધારે પ્રસિદ્ધ છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૨ : ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૨૯-૩૦ સાયવિશેષને યથાપ્રવૃત્તિકરણ કહેવામાં આવે છે. સંસારી જીવને કર્મક્ષયના આશય વિના તેવા અધ્યવસાય વિશેષથી પ્રતિસમય કર્મક્ષય અનાદિકાળથી થઈ રહ્યો છે. માટે આ કરણ પણ અનાદિકાળથી છે, નવું નથી. ગ્રથિ- ગ્રંથિ એટલે વૃક્ષના મૂળની દુર્ભેદ્ય અને કઠીન ગાંઠ જે દુવ રાગ-દ્વેષને તીવ્ર પરિણામ. ગ્રંથિદેશઃ- ઉપર આપણે વિચાર્યું કે સંસારી જીવને યથાપ્રવૃત્તિકરણથી અનાદિકાળથી પ્રતિસમય કર્મક્ષય થઈ રહ્યો છે. હવે સંસારી જીને જેમ પ્રતિસમય કર્મક્ષય થાય છે તેમ ન કર્મ બંધ પણ થાય છે. આથી બધા કર્મોનો ક્ષય થઈ જતો નથી. હા, કર્મોમાં વધ-ઘટ અવશ્ય થાય. ક્યારેક કર્મો ઘણું વધી જાય છે, તે ક્યારેક કર્મો ઘણું ઘટી જાય. જ્યારે કર્મક્ષય ઓછા થાય અને ન કર્મબંધ વધારે થાય ત્યારે કર્મો ઘણું વધી જાય. જ્યારે કમક્ષય વધારે થાય અને કર્મબંધ ઓછો થાય ત્યારે કર્મો ઘણી ઘટી જાય. આ પ્રમાણે કર્મો ઓછાં થતાં આયુષ્ય સિવાય સાત કર્મોની સ્થિતિ ઘટીને કંઈક (પલ્યોપમને અસંખ્યાતમે ભાગ) જૂન એક કડાકેડિ સાગરોપમ જેટલી જ રહે ત્યારે ગ્રંથિને= રાગ-દ્વેષના તીવ્ર પરિણામને ઉદય હોવાથી તે અવસ્થાને શથિદેશ કહે વામાં આવે છે. સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય ત્યારે તે ગ્રંથિને (રાગ-દ્વેષના તીવ્ર પરિણામને) ઉદય હેય જ, કિત ઘટે ત્યારે પણ ઘટતાં ઘટતાં દેશેન એક કેડા સાની સ્થિતિ થાય ત્યાં સુધી ગ્રંથિને ઉદય હોય છે. ત્યારપછી ગ્રંથિનો Page #248 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯-૩૦૩ રૌત્યવદનવિધિ—પચાશક : ૨૨૩ : ઉદય ન હૈાય. કારણ કે પછી અપૂર્ણાંકરણથી ગ્રંથિના ભેદ થઈ જાય છે. આમ ગ્રંથિની છેલ્લી હદ સાતકર્માની દેશેાન એક કાડા સા॰ પ્રમાણુ સ્થિતિ હોવાથી એ સ્થિતિને ગ્રંથિદેશ (=ગ્રંથિની છેલ્લી હદ) કહેવામાં આવે છે, આ ગ્રંથિદેશ સુધી યથાપ્રવૃત્તિકરણ હોય છે. અર્થાત્ જીવ યથાપ્રવૃત્તિકરણથી દેશેાન એક કેાડા સા૦ જેટલી સ્થિતિ રહે ત્યાં સુધી કમાં ખપાવી શકે છે. આથી જ અહીંં કહ્યુ` કેયથાપ્રવૃત્તિકરણ ગ્રંથિ સુધી હાય છે. સ્પષ્ટતાઃ- સાતકર્માની સ્થિતિ ઘટીને કાંઈક ન્યૂન એક કાડા જેટલી જ રહે ત્યારે ગ્રંથિના= રાગ-દ્વેષના તીવ્રપરિણામનેા ઉદય હેાવાથી તે અવસ્થાને 'થિદેશ કહેવામાં આવે છે એમ ઉપર કહેવામાં આવ્યુ છે. પણ અહીં તીવ્રતા અને મંદતા સાપેક્ષ છે, ગ્રંથિદેશે રાગદ્વેષના પરિણામ આપેક્ષાએ તીવ્ર અને અપેક્ષાએ મદ પણ હાય છે. ગ્રંથિદેશે આવેલા જીવાના રાગ-દ્વેષના પરિણામ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જીવાની કે ગ્રંથિદેશે નહિં આવેલા જીવાની અપેક્ષાએ ઘણા મંદ હાય છે, પણ જે જીવાએ થિભેદ કરી નાખ્યા છે તે જીવાની અપેક્ષાએ તીત્ર ડાય છે. આથી અહીં સાતકમાંની સ્થિતિ ઘટીને કંઇક ન્યૂન એક કાડા૦ જેટલી જ રહે ત્યારે ગ્રંથિને રાગદ્વેષના તીવ્ર પરિણામના ઉદય ગ્રંથિભેદની અપે ક્ષાએ જાણવા. ગંથિદેશે નહિ આવેલા જીવાની અપેક્ષાએ તે ગ્રંથિદેશે રાગ-દ્વેષના મઢ પરિણામના ઉદય હાય છે. કારણ કે જો રાગદ્વેષના પરિણામ મંદ્ર ન થાય તા સ્થિતિ Page #249 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૪ : ૩ રૌત્યવ'દનવિધિ—પ'ચાશક ગાથા-૨૯-૩૦ ઘટવા છતાં ગ્રંથિદેશે આવી શકાતું નથી. આથી જ એકે‘દ્રિય અને વિકલેન્દ્રિય જીવમાં ભવસ્વભાવથી જ બધા કર્મોની સ્થિતિ અંત કાડાકાંડ સાગરાપમથી ન્યૂન હોય છે, છતાં તે જીવા ગ્રંથિદેશે આવેલા નથી કહેવાતા. તેમનામાં ક સ્થિતિ ઘટવા છતાં રાગદ્વેષના પરિણામ (અને રસબંધ) ગ્રંથિદેશ કરતાં અનતગુણા જ હોય છે. આને ભાવાથ એ થયા કે રાગ -દ્વેષના પરિણામની મ`તા પૂર્વક સાતકર્માની કઈક ન્યૂન એક દાડા જેટલી સ્થિતિ ગ્રંથિદેશ છે. ગ્રંથિ અગે બીજે કહ્યુ' છે કે— घसणघोलणजोगा, जीवेण जया हवेज्ज कम्मठिती । खविया सव्वा सागरकोडीकोडी पमोत्तणं ॥ १ ॥ तीए विय थेवमेतं खवियं एत्थंतरंमि जीवस्स । वति हु अभिन्नपुव्वो, गंठी एवं जिणा बेंति ||२|| गंठिति सुदुब्भेओ, कक्खडघणरूढगूढगंठिव्व । जीवस्स कम्मजणिओ, घणरागद्दोसपरिणामो ॥ ३ ॥ વિ. સં. જીવ ઘણું-ધાલન ન્યાયથી જ્યારે એક કડાકાઢિ જેમ નદીમાં કે માગ માં પડેલા પથ્થરા અમે આવા આકારવાળા ખનીએ એવા આશય વિના પણ પરસ્પર કે લેાકાના પગ આદિથી ઘસડાઈને અથડાઈને ગાળ વગેરે આકારવાળા બની જાય છે. તેમ અનામેાગથી (=કસ્થિતિ ઘટાડવાના આશય વિના) યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મસ્થિતિ ઘટાડી ગ્રંથિદેશે આવે તેમાં ઘણઘેલણ ન્યાય લાગુ પડે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૦ ૩ ત્યવંદનવિધિ—પંચાશક : ૨૨૫ : સાગરોપમ સિવાય બધી સ્થિતિ ખપાવી નાખે, (૧) અને બાકી રહેલી એક કોડા સા સ્થિતિમાંથી પણ ડી =પપમની અસંખ્યાતમા ભાગ જેટલી ખપાવી નાખે, અર્થાત્, પલ્યોપમને અસંખ્યાત ભાગ ન્યૂન એક કોડાકડિ સાવ જેટલી સ્થિતિ રહે, ત્યારે જેને પૂવે ભેદ કર્યો નથી એ ગ્રંથિ પરિણામ હોય છે. (૨) ગ્રંથી એટલે કાષ્ઠની કર્કશ, ઘન, રૂઢ (શુષ્ક) અને ગૂઢ ગાંઠની જેમ જીવન અતિશય દુર્ભેદ્ય, કર્મજનિત, અને અતિગાઢ એ રાગદ્વેષનો પરિણામ.” (૩) યથાપ્રવૃત્તિકરણથી જીવને આટલી અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. અહીંથી આગળ વધવા અપૂર્વકરણ આદિની જરૂર પડે છે. આનાથી એ પણ સિદ્ધ થયું કે જીવ પુરુષાર્થ વિના જ તેવી ભવિતવ્યતા આદિના બળે આટલી અવસ્થા (દેશોન એક કે સારા સ્થિતિ) સુધી પહોંચી શકે છે. અહીંથી આગળ વધવા પુરુષાર્થ કરવો પડે છે. પુરુષાર્થ વિના અહીંથી આગળ ન વધાય. અભવ્ય જીવે આટલી અવસ્થા પ્રાપ્ત કરવા છતાં પુરુષાર્થ ન કરી શકવાથી આગળ વધી શકતા નથી. માટે જ અહીં ૨૯મી ગાથામાં કહ્યું કે અમને એક યથાપ્રવૃત્તિકરણ જ હોય છે.” અભવ્યની જેમ દૂર પણ પુરુષાર્થ ન કરી શકવાથી અહીંથી આગળ વધી શકતા નથી. આથી દૂરભાને પણ એક યથાપ્રવૃત્તિકરણ જ હોય. ૧૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૯ ૨૨૬ : ૩ ચિત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૩૦ અપૂર્વકરણ એટલે અપૂર્વ વિલાસ. તેનું અપૂર્વ એવું નામ સાર્થક છે. અપૂર્વ=પૂર્વે કદી ન થયું હોય તેવું. જ્યારે રાગ-દ્વેષની ગાંઠને છેદવાને ઉલ્લાસ જાગે છે, ત્યારે જ અપૂર્વકરણ આવે છે. સંસારી જીવ પૂર્વે કહ્યું તેમ યથાપ્રવૃત્તિકરણથી અનેકવાર ગ્રંથિદેશ સુધી આવી જાય છે. પણ પછી રાગ-દ્વેષની ગાંઠને છેદવાનો પુરુષાર્થ ન કરી શકવાથી ફરી કર્મની સ્થિતિ વધારી દે છે. પણ ક્યારેક કઈક સત્વશાલી આસન્નભવ્ય જીવમાં ગ્રંથિદેશે આવ્યા પછી રાગદ્વેષની ગાંઠને ભેદવાને તીવ્ર વિલાસ પ્રગટે છે. રોગદ્રષની ગાંઠને ભેદવાના તીવ્ર વિલાસને જ અપૂર્વકરણ કહેવામાં આવે છે. કારણ કે પૂર્વે અનેકવાર ગ્રંથિદેશે આવવા છતાં ક્યારેય તે વિલાસ જાગ્યો નથી. આથી તેનું અપૂર્વ નામ સાર્થક છે. રાગ-દ્વેષની ગાંઠને ભેદવારને તીવ્ર વીયૅલ્લાસ પ્રગટતાં જીવ તેનાથી એ ગાંઠને ભેદી નાંખે છે. માટે જ અહીં કહ્યું છે. કે “ગ્રંથિને ભેદતાં બીજું અપૂર્વકરણ હેય છે.” અપૂર્વકરણમાં પ્રથમ સમયે ગ્રંથિને ભેદ થાય છે. અનિવૃત્તિકરણ- અનિવૃત્તિકરણ એટલે સમ્યક્ત્વને પમાડનારા વિશુદ્ધ અધ્યવસાયે. આનું “અનિવૃત્તિ” એવું નામ સાર્થક છે. અનિવૃત્તિ એટલે પાછું ન ફરનાર. જે અધ્યવસાય સમ્યકત્વને પમાડ્યા વિના પાછા ફરે નહિ-જાય નહિ તે અનિવૃત્તિ.૪ અનિવૃત્તિકરણને પામેલો આત્મા અંતમુહૂર્તમાં * જેમ અનિવૃત્તિકરણમાં આવેલા જીવો પાછા ફરતા નથી તેમ અપૂર્વકરણમાં આવેલા જીવે પણ પાછા ફરતા નથી. Page #252 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૧ ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક : ૨૨૭ : જ અવશ્ય સમ્યક્ત્વ પામે છે. આથી જ અહીં કહ્યું કે-“જીવ સમ્યક્ત્વાભિમુખ થાય ત્યારે અનિવૃત્તિકરણ હોય છે.” (૩૦) શુદ્ધવંદના જ મોક્ષનું કારણ છે તેનું સમર્થન:– इत्तो उ विभागाओ, अणादिभवदव्वलिंगओ चेव । णिउणं णिरूवियन्वा, एसा जह मोक्खहे उत्ति ।३१॥ અહીં બતાવેલા યથાપ્રવૃતિકરણ વગેરેના વિભાગથી તથા અનાદિ સંસારમાં ભટકતાં જીવે ગ્રહણ કરેલા (સાધુ-શ્રાવકના) દ્રવ્યવેશથી આ વંદનાનું સમ્યમ્ નિરૂપણ કરવું. જેથી તે મોક્ષનું કારણ બને. ભાવાર્થ – ૨૮મી ગાથામાં જણાવ્યું છે કે યથા પ્રવૃત્તિ કરણની ઉપર રહેલા અપુનબંધક આદિ છને જ શુદ્ધ વંદના હોય છે. એટલે અર્થપત્તિથી સિદ્ધ થાય છે કે યથાપ્રવૃત્તિકરણની અંદર રહેલા છેને અશુદ્ધવંદના હોચ છે. યથાપ્રવૃત્તિકરણમાં રહેલા જી ચિત્યવંદન નથી પામતા એવું નથી. પ્રાયઃ દરેક જીવને યથાપ્રવૃત્તિકરણમાં અનંતીવાર ચૈત્યવંદનની પ્રાપ્તિ થઈ છે. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે સંસારમાં ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં પ્રાયઃ દરેક જીવે અનંતીવાર દ્રવ્યસાધુન અને દ્રવ્યશ્રાવકનો વેશ ધારણ કર્યો છે. દ્રવ્યસાધુના અને દ્રવ્યશ્રાવકના વેશમાં રહીને અનંતીવાર ધર્મ ક્રિયાઓ પણ કરી છે. એટલે ચિત્યવંદન પણ અનંતીવાર કર્યું છે. યથાપ્રવૃત્તિકરણથી ગ્રથિદેશે આવ્યા વિના ચૈત્યવંદન આદિ ધર્મક્રિયાઓની પ્રાપ્તિ ન થાય એ નિયમ છે. યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથીદેશે આવીને દ્રવ્યવેશ ધારણ કરીને અનંતીવાર Page #253 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૮ : ૩ ચેત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૩૨ - - - - - ચૈત્યવંદન કર્યું છતાં મેક્ષ ન થયો. કારણ કે એ ચૈત્યવંદન અશુદ્ધ હતું. ઉપદેશકે આ વિષયને લક્ષ્યમાં રાખીને ચૈત્યવંદન મેક્ષનું કારણ બને તે રીતે ઉપદેશ આપવો જોઈએ. અર્થાત્ ઉપદેશકે આ જીવે આટલી બધી (દેશાન એક કોઇ સારા) કમલઘુતા પામીને અનંતીવાર ચૈત્યવંદન કરવા છતાં મેક્ષ કેમ ન થયે એ વાત શ્રોતાઓને બરોબર સમજાવવા પૂર્વક શુદ્ધ ચૈત્યવંદન અને અશુદ્ધ ચૈત્યવંદનને ભેદ સમજાવીને શુદ્ધ ચિત્યવંદન કરવાને ઉપદેશ આપવો જોઈએ કારણ કે શુદ્ધ ચિત્યવંદન જ મોક્ષનું કારણ છે. (૩૧) જીવને અનંતીવાર ચિત્યવંદન પ્રાપ્ત થયું છે, અને યથાપ્રવૃત્તિકરણમાં જ પ્રાપ્ત થયું છે એ વાત બરોબર છે. પણ યથાપ્રવૃત્તિકરણમાં અનંતીવાર પ્રાપ્ત થયેલું ચિત્યવંદન અશુદ્ધ જ હતું એમાં શું પ્રમાણ? એવા પ્રશ્નનું સમાધાન – णो भावओ इमीए, परो विहु अबढपोग्गला अहिंगो । संसारो जीवाणं, हंदि पसिद्धं जिणमयम्मि ॥ ३२ ॥ ભાવથી ચિત્યવંદનની પ્રાપ્તિ થતાં જીવને સંસાર વધારેમાં વધારે દેશના અર્ધ પુગલ પરાવર્ત જેટલું રહે છે. તેનાથી અધિક રહેતો નથી. આ હકીકત જિનેક્ત આગમમાં પ્રસિદ્ધ છે. કહ્યું છે કે – મid ૨ સુપ, સાથિયો ૩ ટેળો ! आसायणबहुलाणं, उक्कोसं अंतर होइ ॥ (આ૦ નિ ૮૫૩૪) ૪ વિ. આ ર૭૭પ. Page #254 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૩ ૩ ત્યવંદનવિધિ—પંચાશક : ૨૨૯ કુરતમાં ઉત્કૃષ્ટ અંતરકાળ અનંત [ અસંખ્ય પુદ્ગલ પરાવર્ત પ્રમાણ ] છે. સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ એ ત્રણમાં ઉત્કૃષ્ટ અંતરકાળ દેશના અર્ધ પુદગલ પરાવર્ત પ્રમાણ છે. તીર્થંકર આદિની બહુ આશાતના કરનારને ઉત્કૃષ્ટ અંતર હોય છે.” ભાવાર્થ – શુદ્ધ ચિત્યવંદનની પ્રાપ્તિ થયા પછી સંસાર દેશેન અધપુદ્ગલ પરાવર્તથી અધિક રહેતો નથી. તેટલા કાળમાં અનંતીવાર ચૈત્યવંદનની પ્રાપ્તિ થાય નહિ. એને અર્થ એ થયો કે શુદ્ધ ચિત્યવંદનની અનંતીવાર પ્રાપ્તિ થાય નહિ. અનીવાર ચૈત્યવંદનની પ્રાપ્તિ થઈ છે એ વાત પણ નિશ્ચિત છે. એટલે માનવું પડે કે અન તીવાર પ્રાપ્ત થયેલું ચિત્યવંદન અશુદ્ધ હતું. (૩૨) પ્રસ્તુત વિધ્યને વિચારવા વિદ્વાનને ભલામણइय तंतजुत्तिओ खलु, णिरूवियव्वा बुहे हि एसत्ति । ण हु सत्तामेत्तेणं, इमीइ इह होइ णेवाणं ॥३३॥ આ પ્રમાણે આગમ અને યુક્તિથી મોક્ષાથી વિદ્વાનોએ ચિત્યવંદનનો વિચાર કરવો જોઈએ. કારણ કે ચિત્યવંદનની સત્તા માત્રથી, અર્થાત્ ગમે તેવું પણ ચૈત્યવંદન છે ને? એમ માનીને ગમે તેમ ચૈત્યવંદન કરવાથી, મેક્ષ ન જ થાય. અર્થાત્ અશુદ્ધ ચૈત્યવંદનથી મોક્ષ ન થાય, કિંતુ શુદ્ધ ચેત્યવંદનથી મોક્ષ થાય. માટે શુદ્ધ ચિત્યવંદનમાં આદર કરે જોઈએ. (૩૩) Page #255 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૦ : ૩ ચૈત્યવ'દનવિધિ—પ'ચાશક ગાથા-૩૪થી૩૬ રૂપિયાના દૃષ્ટાંતથી શુદ્ધ-અશુદ્ધ ચૈત્યવંદનના વિચાર—— किंचेह छेयकूडगरूवगणायं भणति समयविऊ । તંતેનુ ચિત્તમેય, સંપિદુ પરિમાણીય તુ રૂ|| સિદ્ધાંતના જાણુનારા ભદ્રબાહુસ્વામી વગેરેએ આવશ્યક નિયુક્તિ આદિ ગ્રંથામાં ચાર પ્રકારના શુદ્ધ-અશુદ્ધ રૂપિયાનુ દૃષ્ટાંત કહ્યુ છે. તે આ પ્રમાણે रूपं टंकं विसमाहयक्खरं तहय रूवओऽछेको । ટોપિ સમાલોને, આવો છેવત્તળમવૃત્તિ આ નિ॰ ૧૧૩૮ “પુ અશુદ્ધ હોય કે મુદ્રા ખેાટી હોય તે રૂપિયા અશુદ્ધ છે. રૂપ અને મુદ્રા એ બને શુદ્ધ હેાય તે રૂપિયા શુદ્ધ અને છે.” ઃઃ પ્રસ્તુતમાં તે ધ્રાંત પશુ વિચારવુ'. અર્થાત્ પ્રસ્તુતમાં જેમ અન તદ્રલિંગગ્રહણથી ચૈત્યવ ંદનની અશુદ્ધિને વિચાર કર્યા તેમ શુદ્ધ-અશુદ્ધ રૂપિયાના દંષ્ટાંતથી પશુ ચૈત્યવંદનની અશુદ્ધિના વિચાર કરવા. (૩૪) રૂપિયાના ચાર પ્રકાર— दब्वेणं टंकेण य, जुत्तो छेओ हु रुवओ होइ । टंकविहूणो दव्वे, विण खलु एगंतछेओत्ति || ३५ ॥ अव्वे टंकेणवि, कूडो तेणवि विणा उ मुद्दति । फलमेत्तो एवं चिय, मुद्वाण पयारणं मोतुं ॥ ३६॥ સાનુ કે રૂપુ આદિ દ્રવ્યથી અને મુદ્રાથી× (=છાપથી) યુક્ત રૂપિયા શુદ્ધ છે. સેાનું કે રૂપુ' આદિ દ્રવ્ય હૈય * સં= વિવિરોધ:, મુદ્રા યા | Page #256 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૩૭ ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક : ૨૩૧ : પણ મુદ્રા ન હોય તે રૂપિયો પૂર્ણ શુદ્ધ નથી. (૩૫) મુદ્રા હોય, પણ સુવર્ણ વગેરે દ્રવ્ય ન હોય તો રૂપિયો પૂર્ણ શુદ્ધ નથી, અને દ્રવ્ય એ બંનેથી રહિત રૂપિયે ચિહ્ન માત્ર છે રૂપિયાના ચાર પ્રકારથી ફળ રૂપિયાના પ્રકાર પ્રમાણે જ મળે છે. અર્થાત્ પૂર્ણ શુદ્ધ રૂપિયાથી પૂર્ણ ફળ મળે, અપૂર્ણ શુદ્ધ રૂપિયાથી કંઈક ઓછું ફળ મળે, અશુદ્ધ રૂપિયાથી જરાય ફળ ન મળે પ્રશ્ન:- શું અશુદ્ધ રૂપિયાથી કંઈ ફળ ન મળે ઉત્તરઃ- (ત્તા પર ) મુગ્ધ જીવેને છેત૨વા સિવાય કંઈ ફળ ન મળે. મુગ્ધ જીવોને છેતરવા રૂપ ફળ મળે છે. ચૈત્યવંદનના પક્ષમાં- શુદ્ધ કે અશુદ્ધ વગેરે જે પ્રકારનું ચૈત્યવંદન હોય તે પ્રકારનું ફળ મળે. તથા જેમ ખોટા રૂપિયાથી બીજાઓને છેતરવાનું ફળ મળે છે, તેમ અશુદ્ધ ચૈત્યવંદનથી પણ (અભયકુમારને ઠગનાર વેશ્યા આદિની જેમ) બીજાઓને છેતરવાનું ફળ મળે છે. (૩૬) મુગ્ધ જીવોને છેતરવા રૂપ ફળ અહીં વિવક્ષિત નથી; तं पुण अणत्थफलदं, णेहाहिगयं जमणुवओगित्ति। आयगयं चिय एत्थं, चिंतिज्जइ समयपरिसुद्धं ॥३७॥ મુગ્ધ જીવોને છેતરવા રૂપ ફળ અનર્થ ફલને આપનારું છે. આથી તે નિષ્ફલ હોવાથી અહીં વિવક્ષિત નથી અર્થાત સજજન-વિવેકી માણસે અનર્થ ફલને આપનાર ફલને ફલરૂપ કહેતા નથી. મુગ્ધ જીની છેતરામણી અનર્થ ફલને આપનારી હોવાથી ફલરૂપ નથી. આથી અહીં ધર્મશાસ્ત્રથી Lઃ છે:=વિગુત્તર ! Page #257 -------------------------------------------------------------------------- ________________ ૯ ૨૩૨ : ૩ ચિત્યવંદનવિધિપંચાશક ગાથા-૩૮ શુદ્ધ ગણાતું (માવજ ) શુદ્ધ રૂપિયો આપવાથી થતી ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિરૂપ જ ફલ વિચારવામાં આવે છે. જ્યારે મુગ્ધને છેતરવા એ ધર્મશાસ્ત્રથી અશુદ્ધ છે. ચિત્યવંદનના પક્ષમાં– જેમ અશુદ્ધ રૂપિયા વડે બીજાને ઠગવાથી મળતું ફલ વાસ્તવિક ફલ નથી, તેમ અશુદ્ધ ચિત્યવંદન વડે બીજાને ઠગવાથી મળતું ફલ વાસ્તવિક ફલ નથી. અહીં (માવજાદં fજા=) આતમસંબંધી આગમક્ત માક્ષાદિ ફળની વિચારણા કરવામાં આવે છે. ચૈત્યવંદન વડે બીજાને ઠગવાથી મળતું ફલ આત્મસંબંધી નથી, કિન્તુ પુદ્ગલસંબંધી છે. (૩૭) ચૈત્યવંદનની રૂપિયાના પહેલા પ્રકાર સાથે ઘટના – भावेणं वण्णादिहि चेव, (य) सुद्धेहि बंदणा छेया । मोक्खफलचिय एसा, जहोइयगुणा य णियमेणं ॥३८॥ શ્રદ્ધાયુક્ત ભક્તિરૂપ ભાવથી અને સ્પષ્ટ ઉચ્ચાર, વ્યવસ્થિત મુદ્રા આદિ શુદ્ધિથી સહિત વંદના શુદ્ધ છે. (અહીં રૂપિયા સાથે ઘટનામાં દ્રવ્યના સ્થાને આંતરિક ભાવ અને મુદ્રાના સ્થાને સ્પષ્ટ ઉચ્ચાર આદિ બાહ્યવિધિ સમજવી.) આ વંદના અવશ્ય મોક્ષરૂપ ફળને આપનારી છે. અને અવશ્ય યાદિત ગુણવાળી પણ છે. યાદિત ગુણવાળી એટલે પૂર્વ કહ્યું છે તેવા ગુણવાળી. પૂર્વે ૧૫મી ગાથામાં કહ્યું છે કે– ચેત્યવંદનમાં વિધિની કાળજી રાખવાથી પ્રાયઃ આ લોકમાં પણ ધન-ધાન્યાદિની હાનિ થતી નથી. એટલે શુદ્ધ ચૈત્યવંદન જેમ પ્રધાનપણે Page #258 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૯-૪૦ ૩ ચૈત્યવ’નવિધિ—પચાશક : ૨૩૩ : માક્ષફળ આપનાર છે, તેમ ગૌણુરૂપે આલેાક સંબંધી ભૌતિક અનુકૂળતા પશુ આપનાર છે. (૩૮) ચૈત્યવંદનની રૂપિયાના બીજા પ્રકાર સાથે ઘટના— भावेणं वण्णादिद्दि, तहा उजा होइ अपरिसुद्धत्ति । बीयरुवसमा खलु, एसा वि सुहत्ति गिद्दिट्ठा ||३९|| જે વંદના ભાવથી યુક્ત હાય, પણ વર્ણંચ્ચાર આદિથી અશુદ્ધ હાય, તે વંદના બીજા રૂપિયા સમાન છે. આ વદનાને પણ તીથ કરાએ શુભ કહી છે. કારણ કે ક્રિયાથી ભાવ અધિક શ્રેષ્ઠ છે. ક્રિયામાં ભાવની પ્રધાનતા છે, બીજા પ્રકારમાં ભાવ છે. કહ્યું છે ¥— । क्रियाशून्यश्च यो भावो, भावशून्या च या क्रिया । અનથોરન્તર જ્ઞેય, માનુવદ્યોતયોરવ ॥ ॥ ક્રિયા રહિત ભાવ અને ભાવરહિત ક્રિયા એ અને વચ્ચે સૂર્ય અને પતંગિયા જેટલુ અંતર છે. ક્રિયારહિત ભાવ સૂર્ય સમાન છે. ભાવરહિત ક્રિયા પતંગિયા સમાન છે. (૩૯) ચૈત્યવંદનની રૂપિયાના ત્રીજા—ચેાથા પ્રકાર સાથે ઘટના: भावविहूणा वण्णाइएहि सुद्धा वि कूडरूवसमा । उभयविहूणा णेया, मुद्दपाया अफिला ॥४०॥ ભાવ રહિત વંદના વશેચ્ચિાર આદિ વિધિથી શુદ્ધ હોવા છતાં ખેાટા (દ્રવ્ય રહિત છાપવાળા) રૂપિયા સમાન છે. ભાવ અને વાિર આદિ વિધિ એ ખ તેથી રહિત વંદના માત્ર ચિહ્નરૂપ જાણવી. આ અને પ્રકારની વંદના અશુદ્ધ ફૂલ આપનારી છે. (૪૦) Page #259 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૪ : ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૪૧-૪૨ ત્રીજ ચોથા પ્રકારની વંદના કેવા જીવોને હેય: होइ य पाएणेसा, किलिट्ठसत्ताण मंदबुद्धीण । पाएण दुग्गइफला, विसेसओ दुस्समाए उ ॥४१॥ ત્રીજા-ચોથા પ્રકારની વંદના પ્રાયઃ અતિશય સંકુલેશવાળા અને જડબુદ્ધિવાળા જીવોને હોય છે. ક્યારેક ઉપ ગ રહિત અવસ્થામાં સંલેશ રહિત જીવોને પણ આ (ત્રીજા-ચોથા પ્રકારની) વંદના હોય છે. માટે અહીં પ્રાયઃ કહ્યું છે. તથા પ્રાય.+ હલકા દેવામાં ઉત્પત્તિ આદિ કુગતિ આપનારી છે. પાંચમા આરામાં તે વિશેષરૂપે ગતિ આપનારી બને છે. (૪૧) ત્રીજા-ચોથા પ્રકારની વંદના વિષે અન્ય આચાર્યોને મત: अण्णे उ लोगिगचिय, एसा णामेण वंदणा जइणी । जं तीइ फलं तं चिय, इमीइ ण उ अहिगयं किंचि ॥४२॥ કેટલાક આચાર્યો કહે છે કે ત્રીજા–ાથા પ્રકારની વંદના લૌકિક જ છે, જૈનેતર સ્વમાન્ય દેવને જે વંદના કરે છે તે વંદના છે, માત્ર નામથી જૈનવંદના તરીકે પ્રસિદ્ધ છે. કારણ કે લૌકિક વંદનાનું જે ફળ છે તે જ ફળ આ વંદનાનું છે, લૌકિક વંદનાથી હલકી દેવગતિમાં ઉત્પત્તિ આદિ ફળ મળે છે, તે જ ફલ આ વંદનાથી મળે છે. જેમ લૌકિક વંદનાથી મોક્ષાદિ ફળ મળતું નથી, તેમ આ વંદનાથી પણ મોક્ષાદિ * મરવુદ્ધનાં fમાયોપદતાત્ર , __ + प्रायोग्रहणं च केषांचित् मुद्राप्रायाऽपि सती सा संपूर्ण वन्दनाहेतुरवेन सुगतिफलाऽपि भवतीति ज्ञापनार्थम् । Page #260 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૪૩ ૩ ત્યવંદનવિધિ—પંચાશક : ૨૩૫ : ફળ મળતું નથી. આથી જે ફળ શૈકિક વંદનાથી મળે છે તે જ ફળ આ વંદનાથી મળે છે. જે આ વંદનાથી મોક્ષાદિ ફળ મળતું હોય તે લૌકિકવંદનાના ફળથી અધિક ફળ મળે છે એમ કહેવાય. પણ તેમ તો છે જ નહિ. માટે લૌકિક વંદનાના ફળથી આ વંદનાનું ફળ જરા પણ અધિક નથી. (ર) ઉક્ત મતાંતરમાં ગ્રંથકારની સંમતિ:एयं पि जुज्जइ चिय, तदणारंभाउ तप्फलं व जओ । तप्पच्चवायभावो, वि हंदि तत्तो ण जुत्तत्ति ॥४३॥ કેટલાક આચાર્યોનો “ત્રીજા-ચોથા પ્રકારની વંદના જૈનવંદના નથી એવો મત પણ ઘટી શકે છે. કારણ કે તે બે વંદનામાં (અપુનબંધક અવસ્થા વગેરે) જે ભાવ જોઈએ તે ભાવ જ ન હોવાથી જૈનવંદનાની શરૂઆત જ થઈ નથી. આથી જ તે બે વંદનાથી જેમ જૈનવંદનાની આરાધનાથી મળતું આ લોકમાં ઉપદ્રને નાશ, ધન-ધાન્યાદિની વૃદ્ધિ, પરલોકમાં વિશિષ્ટ દેવલોકની પ્રાપ્તિ, અને પરિણામે મોક્ષરૂપ શુભ ફળ મળતું નથી, તેમ જૈનવંદનાની વિરાધનાથી મળતું ઉન્માદ, રોગ, ધર્મબંશ વગેરે દુષ્ટફળ પણ મળતું નથી. આ વિષયને જરા વિસ્તારથી વિચારીએ. ઔષધિ બે જાતની હોય છે. સામાન્ય અને ઉગ્ર. ગળો વગેરે સામાન્ય ઔષધિનું વિધિપૂર્વક સેવન કરવામાં આવે તો સામાન્ય + ટીકામાં ન હોવા છતાં વિશેષ સ્પષ્ટતા કરવાના ઈરાદાથી આ વિવેચન લખ્યું છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૬ : ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક ગાથા–૪૩ - લાભ થાય, વિશેષ લાભ ન થાય. આવી ઔષધિથી અપ થ્યપાલન આદિ અવિધિ કરવામાં આવે તો જેમ લાભ ન થાય તેમ નુકશાન પણ ન થાય. ભીલામ, પારો વગેરે કેટલીક ઉગ્ર ઔષધિઓ એવી છે કે જે તેનું સેવન પચ્યસેવન આદિ વિધિપૂર્વક કરવામાં આવે તો તેનાથી આરોગ્ય આદિ વિશેષ શુભ ફળ મળે. પણ જે તેનું સેવન અપથ્ય આહારભક્ષણ આદિ અવિધિપૂર્વક કરવામાં આવે તો લાભ તે ન જ થાય, બલકે ખણુજ, ફેડલી, મૃત્યુ વગેરે નુકશાન અવશ્ય થાય. લૌકિકવંદના સામાન્ય ઔષધ સમાન છે. કારણ કે, લૌકિકવંદના વિધિપૂર્વક કરવામાં આવે તે પણ તેનાથી દેવલોકની પ્રાપ્તિ વગેરે સામાન્ય લાભ થાય, મોક્ષ આદિ વિશેષ લાભ ન થાય. તથા અવિધિપૂર્વક કરવામાં આવે તો તેનાથી જેમ કંઈ લાભ ન થાય તેમ કંઈ નુકશાન પણ ન થાય. જૈનવંદના ઉગ્ર ઔષધિ સમાન છે. કારણ કે જૈનવંદના વિધિપૂર્વક કરવામાં આવે છે તેનાથી આ લોકમાં ધન-ધાન્યાદિની વૃદ્ધિ, પરલોકમાં વિશિષ્ટ દેવલોકની પ્રાપ્તિ અને પરિણામે મેક્ષરૂપ વિશેષ શુભ ફળ મળે. તથા અવિધિપૂર્વક કરવામાં આવે તો તેનાથી ઉન્માદ, રોગ, ધર્મભ્રંશ વગેરે અનર્થ-નુકશાન થાય. હવે આપણે પ્રસ્તુત ગાથાના અર્થ અંગે વિચારીએ. કોઈ વ્યક્તિ ઔષધનું સેવન કરે છે, અને સાથે અપથ્ય સેવન આદિ અવિધિ પણ કરે છે. છતાં તેને જેમ કોઈ Page #262 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૪૪ ૩ ચિત્યવંદનવિધિ—પંચાશક : ૨૩૭ : : ----- લાભ થતો નથી, તેમ જરાય નુકશાન પણ થતું નથી. અહીં માનવું પડે કે તે ઔષધિ ઉગ્ર નથી, પ્તિ સામાન્ય છે. કેમ કે અપશ્યસેવન આદિ અવિધિ કરવા છતાં અનર્થ થયે નથી. ઉગ્ર ઔષધમાં અપગ્યસેવન આદિથી અનર્થ થયા વિના રહે નહિ. તેમ પ્રસ્તુતમાં ત્રીજા-ચોથા પ્રકારની વંદનાથી જેમ ઉક્ત વિશેષ શુભ ફળ મળતું નથી, તેમ ઉક્ત અશુભ ફળ પણ મળતું નથી. આથી તે જૈનવંદના નથી, કિંતુ લૌકિક વંદના છે એમ જરૂર માની શકાય. આ જ વાતને હવે પછીની ગાથામાં જણાવે છે. (૪૩) ૪૩મી ગાથાની વિગતનું વિશેષ સ્પષ્ટીકરણ– जमुभयजणणसभावा, एसा विहिणेयरेहि ण उ अण्णा । ता एयस्साभावे, इमीइ एवं कहं बीयं ॥ ४४ ॥ જૈનવંદના વિધિથી અને અવિધિથી અનુક્રમે ઈષ્ટફળ અને અનિષ્ટ ફલ કરવાના સ્વભાવવાળી છે. કેમ કે જેનાથી વિધિપૂર્વક આરાધવાથી ઈષ્ટ ફળ મળે તેનાથી અવિધિપૂર્વક આરાધવાથી અનિષ્ટ ફળ મળે એ ન્યાય છે. લૌકિકવંદના તેવા સ્વભાવવાળી નથી. અર્થાત્ લૌકિકવંદના વિધિથી ઈષ્ટ (મેક્ષાદિ) ફળ આપનારી ન હોવાથી અવિધિથી અનિષ્ટ (ધર્મબ્રશ વગેરે) ફળ પણ આપનારી નથી. (તા= આથી (gવંક) જેનાથી વિધિપૂર્વક આરાધવાથી ઈષ્ટ ફળ મળે તેનાથી અવિધિપૂર્વક આરાધવાથી અનિષ્ટ ફળ મળે એ ન્યાયથી ( =) ત્રીજા-ચોથા પ્રકારની વંદનાથી (પુરનામાવેગ) મોક્ષાદિ ઈષ્ટ ફળ ન મળતું હોવાથી Page #263 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૮ : ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૪૫-૪૬ વીઘું હું બીજું = અનિષ્ટ ફળ કેમ મળે? અર્થાત્ ન મળે. ત્રીજા-ચોથા પ્રકારની વંદનાથી (૪૩ મી વગેરે ગાથામાં જણાવેલ ) ઈષ્ટ ફળ ન મળતું હોવાથી (૪૩મી વગેરે ગાથામાં જણાવેલ) અનિષ્ટ ફળ પણ મળતું નથી. ઈટ અને અનિષ્ટ ફળ ન મળવાથી આ વંદના જૈનવંદના નથી, કિંતુ લૌકિકવંદના છે. જેને વંદનાથી વિધિથી અને અવિધિથી અનુક્રમે ઈષ્ટ અને અનિષ્ટ ફળ મળે છે. (૪૪) પ્રસ્તુત પ્રકરણને ઉપસંહાર तम्हा उ तदाभासा, अण्णा एसत्ति णायओ णेया। मोसा भासाणुगया, तदत्थभावा णिओगेणं ॥४५॥ માટે ત્રીજા-ચોથા પ્રકારની વંદના તેમાં જિન વગેરે શબ્દો હેવાથી જૈનવંદના જેવી લૌકિકવંદના જાણવી. તથા આ વંદના ચિત્યવંદનમાં આવતાં સૂત્રોના અર્થમાં સમ્યકૂશ્રદ્ધાદિ રૂપ ભાવ ન હોવાથી મૃષાવાદથી યુક્ત છે. જેમ કે ટા મોf roli ( સ્થાનથી, મૌનથી અને ધ્યાનથી ) વગેરે પદે એના અર્થમાં ભાવ મેળવ્યા વિના બોલે તે તે મૃષાવાદ જ ગણાય. કારણ કે ભાવ ન હોવાથી ધ્યાન વગેરે સાચું થતું નથી. અથવા મોક્ષ વગેરે ફળ ન મળતું હોવાથી આ ચિત્યવંદન અવશ્ય મૃષાવાદથી યુક્ત છે. (૪૫) પહેલા-બીજા પ્રકારની વંદનાને અભવ્યો પામી શકતા નથી:– सुहफलजणणसभावा, चिंतामणिमाइए वि णाभन्वा । पावंति किं पुणेयं, परमं परमपयवीयंति ॥ ४६ ॥ Page #264 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૭ ૩ ચેત્યવંદનવિધિ—પંચાશક : ૨૩૯ : = ==== +અભવ્ય= અગ્ય છ શુભ ફળને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા ચિંતામણિ, કલ્પવૃક્ષ આદિને પણ પામી શકતા નથી, તે (મોક્ષનું બીજ હેવાથી) પ્રધાન એવી પહેલા-બીજા પ્રકારની વંદનાને કેવી રીતે પામી શકે ? અર્થાત્ ન જ પામી શકે (૪૬) ત્રીજા-ચોથા પ્રકારની વંદનાને ભવ્યો પણ બધા જ ન પામી શકે – भन्या वि एत्थ णेग, जे आसन्ना ण जाइमेत्तणं । जमणाइ सुए भणियं, एयं ण उ इट्टफलजणगं ॥ ४७ ॥ અભષે આ પ્રધાન વંદનાને પામી શકતા નથી, એનો અર્થ એ થયો કે ભવ્ય પામી શકે છે. પણ બધા જ ભળ્યો આ વંદનાને પામી શકતા નથી. ભવ્યમાં પણ આસન્નભવ્યો જ આ વંદનાને પામી શકે છે જાતિથી (=સ્વભાવથી) ભવ્ય હોવા છતાં જે દ્વરભવ્ય છે તે જ આ વંદનાને પામી શકતા નથી. કારણ કે આગમમાં ભવ્યત્વને અનાદિકાલીન કહ્યું છે. અર્થાત્ જીવમાં ભવ્યત્વ અનાદિકાળથી છે. પણ તે (-ભવ્યત્વ) સત્તા માત્રથી મોક્ષ પમાડનારું નથી. જે ભવ્યત્વ સત્તામાત્રથી મોક્ષ પમાડનારું હોય તે બધા જ ભવ્ય જીવોને મોક્ષ થઈ + અભવ્ય શબ્દને અર્થ ચિંતામણિના પક્ષમાં અયોગ્ય પુણ્યરહિત એવો કરવો, અને વંદનાના પક્ષમાં અભવ્ય છ કરો. ૪ આસન્ન એટલે નજીક. જે મેક્ષની નજીક છે, એટલે કે થોડા જ કાળમાં મોક્ષ પામવાના હેય છે તે જીવો આસન્નભવ્ય છે. જેને સંસારકાળ એક પુદ્ગલ પરાવર્તથી વધારે ન હોય તે આસન ભવ્ય. જેને સંસારકાળ એક પુલ પરાવર્તથી વધારે હોય તે દૂરભવ્ય. Page #265 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૦ : ૩ રૌત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૪૮ જાય, પણ તેમ નથી. ભવ્ય જીવ પણ ભવ્યત્વને પરિપાક વગેરેથી મોક્ષની નજીક બને છે- થોડા કાળમાં મોક્ષ પામ. નારો બને છે ત્યારે જ પ્રસ્તુત વંદના આદિ મોક્ષનાં સાધનેને પામે છે. પછી મોક્ષનાં સાધનોની સુંદર સાધનાથી થોડા જ કાળમાં મોક્ષ પામે છે. (૪૭) , વિધિ- દ્વેષથી રહિત છ આસન્નભવ્ય છે – विहिअपओसो जेसि, आसण्णा ते वि सुद्धिपत्तत्ति । खुद्दमिगाणं पुण सुद्धदेसणा सीहणायसमा ॥४८॥ જે જીવોને વિધિ પ્રત્યે દ્વેષ નથી તે જ પણ મિથ્યાત્વમોહની મંદતાથી શુદ્ધિ પામેલા હોવાથી આ સન્નભવ્ય છે. કારણ કે કિલષ્ટ કર્મ યુક્ત જી રૂપ હરણ માટે વિધિને ઉપદેશ સિંહની ગર્જના સમાન છે. અર્થાત્ જેમ હરણને સિહગજેનાથી ત્રાસ થતું હોવાથી તે ગમતી નથી, તેમ કિલષ્ટ કર્મવાળા જીવોને વિધિ પ્રત્યે દ્વેષના કારણે વિધિની દેશના ત્રાસ પમાડનારી હેવાથી ગમતી નથી. કિલષ્ટકર્મવાળા જીવોને મોક્ષમાર્ગ પ્રત્યે રાગ તે ન હોય, કિંતુ મધ્યસ્થતા પણ ન હોય, છેષ જ હેય. આથી જેમને વિધિ પ્રત્યે દ્વેષ નથી તે જ પણ આસન્નભવ્ય છે. આથી એ સિદ્ધ થયું કે ભાવથી વિધિને સેવનારા અને વિધિ પ્રત્યે બહુમાનવાળા છ સુતરાં આસન્નભવ્ય છે. એટલે ભાવથી વિધિનું પાલન, વિધિબહુમાન અને વિધિઅદ્વેષ એ આસન ભવ્ય જીનાં લક્ષણે છે ૪ (૪૮) . * લલિતવિસ્તરા- ચૈત્યવંદનના અધિકારીનું વર્ણન. ૪ સં. પ્ર. ગા૦ ૩૪૦-૧૯૩. Page #266 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૯ ૩ ચૈત્યવનવિધિ—પ‘ચાશક વિધિપાલન માટે ગીતાર્થાને ઉપદેશ:— : ૨૪૧ : आलोचिऊण एवं तंतं पुव्वावरेण सूरीहिं । ! विहिजत्तो कायन्त्रो, मुद्वाण हियट्टया सम्मं ॥ ४९ ॥ આચાર્યાએ-ગીતાર્થીએ ઉક્ત રીતે પૂર્વીપર વિરાધ ન આવે તે પ્રમાણે પ્રવચનને વિચારીને મુખ્યચ્છવાના હિત માટે વંદનાની વિધિમાં અવિપરીતપણે પ્રયત્ન કરવા જોઈએ. અર્થાત્ પ્રમાદના ત્યાગ કરીને સ્વયં વિધિથી જ વંદના કરવી જોઇએ, અને બીજા જીવા પાસે વિધિથી જ કરાવવી જોઇએ. કારણ કે મુગ્ધજીવા બીજાઓને જોઈને પ્રવૃત્તિ કરનારા હાય છે. મુગ્ધ જીવા ગીતાર્થીને સ્વય' વિધિનુ પાલન કરતા જોઇને અને ખીજાએ પાસે વિધિતુ પાલન કરાવતા જોઇને સ્વયં વિધિનું પાલન કરે છે. કારણ કે મુખ્ય પુરુષાના અનુસારે માગ ચાલે છે. કહ્યુ` છે કે— जो उत्तमेद्दि मग्गो, पहओ सो दुक्करो न सेसाणं । आयरियमि जयंते, तयणुचरो केण सीएज्जा ॥ (મ૦ ૩૦ ૨૪૯) जे जत्थ जया जया, बहुस्सुया चरणकरणउज्जुत्ता । *, जं ते समायरंती, आलंचण तिव्वसद्धाणं ॥ (આ નિ૰૧૨૦૧) “ મા ગુરુએ આર્ચી હાય તે માગ ખીજાઓને કઠીન લાગતા નથી. જે આચાયૅ સૂત્રમાં કહ્યા મુજબ પ્રયત્ન ૧૬ ' Page #267 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૨ ૩ ચૈત્યવંદનવિધિ-પંચાશક ગાથા-૫૦ કરતા હોય તે તેના આશ્રિત શિખ્યા શા માટે સદાય ? અર્થાત્ ન સીદાય.” (૨૪૯) “જે સાધુઓ બહુશ્રત અને મૂલગુણ-ઉત્તરગુણોથી યુક્ત છે તે સાધુઓ દુષમા આદિ કાળમાં અને ભિક્ષા મુકેલીથી મળતી હોય વગેરે અવસરે જે આચરણ કરે છે તે અતિશય શ્રદ્ધાસંપન્ન શિવે વગેરેને આલંબનભૂત બને છે.” (૧૨૧) વિધિપૂર્વક વંદનામાં પ્રવૃત્ત બનેલા મુગ્ધ જી વંદનાની આરાધનાથી થતા હિતને પામે છે અને વંદનાની વિરાધનાથી થતા અનર્થોથી બચી જાય છે. સ્વયં ગમે તેમ ચિત્યવંદન કરનારા અને અપુનબંધકના. જિજ્ઞાસા આદિ લિંગોથી રહિત હોવાથી અપુનબંધક અવસ્થાને નહિ પામેલા લેકોને (પ્રેરણા આદિથી) ચૈત્યવંદન કરાવનારા આચાર્યોને જોઈને શ્રી હરિભદ્રસૂરિ મહારાજે આ ઉપદેશ આપે છે. અવિધિથી ગમે તેમ ચિત્યવંદન કરવાથી તેમનું અને બીજાઓનું અહિત ન થાય તથા ગમે તેમ ક્રિયા કરવાથી શાસનની નિંદા ન થાય એ આશયથી આ ઉપદેશ આપ્યો છે. (૪૯) ચૈત્યવંદનવિધિ યોગ્ય જ બતાવવાને ઉપદેશ: तिव्वगिलाणादीणं, मेसजदाणाइयाइ णायाई । दहव्वाइ इहं खलु, कुग्गहविरहेण धीरेहिं ॥५०॥ ધીર પુરુષોએ આ વંદનામાં અવિધિથી પણ વંદન धीरे सत्त्वाधिकैरविवेकिलोकापवादवादादबिभ्यद्भिर्बु द्विमभिर्वा । Page #268 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૦ ૩ રમૈત્યવંદનવિધિ-પંચાશક : ૨૪૩ ૪ કરવું જોઈએ, દુષમાકાળમાં વિધિ દુર્લભ છે, અર્થાત્ વિધિનું પાલન દુષ્કર છે, વિધિને જ આગ્રહ રાખવામાં આવે તે માર્ગને ઉછેદ થાય વગેરે કદાગ્રહથી મુક્ત બનીને અતિશય એલાન આદિને ઔષધપ્રદાન આદિનાં દષ્ટાંતે જેવાં. જેમ કેઈને ઔષધ આદિ આપવા તેની બાલ, યુવાન, વૃદ્ધ આદિ અવસ્થા જેવી પડે, અવસ્થા પ્રમાણે ઉચિતકાળે, ઉચિતમાત્રામાં, ઉચિત ઔષધ આપવામાં આવે તો લાભ થાય, અન્યથા અધિક નુકશાન થાય. તેમ સર્વ પ્રકારના કલ્યાણને કરવાના સ્વભાવવાળી પણ વંદના જે એગ્યને જ વિધિથી જ આપવામાં આવે અને લેનાર વિધિથી જ તેનું સેવન-આરાધન કરે તે જ લાભ કરે, અન્યથા નુકશાન કરે. અહીં કેટલાક માને છે કે – શ્રાવકે (ત્યવંદનમાં). માત્ર “નમુત્થણ” સૂત્ર બોલવું યુક્ત છે. કારણ કે જીવાભિગમ વગેરે આગમમાં વિજયદેવ વગેરેએ માત્ર નમુત્થણુંથી ચિત્યવંદન કર્યું એમ જણાવવામાં આવ્યું છે જીવાભિગમમાં વિજયદેવે રાયપાસેણિયમાં સૂર્યાભદેવે, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિમાં ઘકે, જ્ઞાતાધર્મકથામાં દ્રૌપદીએ એકસો આઠ લોકોની સ્તુતિ કરવા પૂર્વક માત્ર નમુત્થણું બોલીને ચિત્યવંદન કર્યું એમ સંભળાય છે. વિજયદેવ વગેરેનું આચરણ પ્રમાણભૂત હેવાથી અને ગણધર ભગવંત આદિના રચેલા સૂત્રોમાં નમુત્યુથી અધિક ચૈત્યવંદન કહેલું ન હોવાથી શ્રાવકને નમુથુણંથી અધિક ચિત્યવંદન નથી. આનો ઉત્તર આ પ્રમાણે છે:- (૧) વિજયદેવદિનું આચરણ પ્રમાણભૂત છે એમ જે કહ્યું તે અયુક્ત છે. કારણ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ : ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૫૦ કે જીવાભિગમ વગેરેમાં કહ્યું છે તે વિજયદેવ વગેરેના આચરણને માત્ર અનુવાદ છે, અર્થાત્ એમણે જે કર્યું તે બતાવ્યું છે, પણ ચિત્યવંદનને વિધિ બતાવ્યો નથી. તેથી પ્રસ્તુત વંદનવિધિનો નિષેધ કરી શકાય નહિ. વિજયદેવ વગેરે અવિરતિ અને પ્રમાદી હોવાથી માત્ર નમુત્થણુંથી ચૈત્યવંદન કરે છે તે તેમના માટે યુક્ત ગણાય. પણ સવભૂમિકાને અનુરૂપ અપ્રમાદવાળા અને વિશેષભક્તિવાળા બીજા છે અધિક સૂત્રો બોલીને ચિત્યવંદન કરે તો તેમાં દેષ નથી. (૨) જે બીજાઓના આચરણના આધારે પ્રવૃત્તિ કરવાની હોય તે બીજું ઘણું જે કરવામાં આવતું નથી તે કરવું જોઈએ અને જે કરવામાં આવે છે તે નહિ કરવું જોઈએ. જેમ કે વિજયદેવ વગેરેએ બારશાખ, પૂતળી, ઘરનો ઉમરે, તંભ, મંડપના મધ્યભાગમાં રહેલ શસ્ત્ર, વૃક્ષ, પીઠ, સિંહાસન, પુષ્કરિણી વાવડી વગેરેની પૂજા કરી, ભરત મહારાજે પરિત્રાજવેષધારી મરીચિને વંદન કર્યું, ભાઈના વધ માટે ચક્ર ફેંકયું, બહેનને ભોગ માટે દીક્ષા લેતી રેકી, દ્રૌપદીએ પાંચ પતિ કર્યા, પ્રદેશી રાજાએ દાનશાળાઓ કરાવી. એ પ્રમાણે બીજાએ પણ આ બધું કરાવવું જોઈએ. પ્રશ્ન:- વિજયદેવ આદિએ જે ધાર્મિક કાર્ય કર્યું હોય તેનું આલંબન લેવું જોઈએ, બીજા કાર્યનું નહિ. ઉત્તર – તે વિજયદેવ આદિએ પિતાની પુષ્કરિણી વાવડીના જલથી સિદ્ધપ્રતિમાનું પ્રક્ષાલન કર્યું હતું, આથી ઇકોએ જિનેશ્વરોને જન્માભિષેક પુષ્કરિણી વાવડીના જ Page #270 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૦ ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક : ૨૪૫ ૪ પાણીથી કર જોઈએ, જુદા જુદા તીર્થોની ઔષધિ, માટી વગેરથી મિશ્રિત જુદા જુદા તીર્થના જલથી નહિ. અથવા વિજયદેવ આદિએ પુષ્કરિણું જલથી પ્રક્ષાલન નહિ કરવું જોઈએ. કેમકે ઈંદ્રોએ જિનેશ્વરને જન્માભિષેક તે પાણીથી નથી કર્યો. અથવા ઇદ્રોએ નિર્વાણ પામેલા જિનેશ્વરના શરીરને ક્ષીરોદથી (ક્ષીરસમુદ્રના પાણીથી) જ સ્નાન નહિ કરાવવું જોઈએ. કારણ કે તેમણે જન્મ વખતે અને દીક્ષા વખતે જુદા જુદા તીર્થના પાણે આદિથી જિનેશ્વરોને નાન કરાવ્યું છે. નમુત્યુને પાઠ ડાબા ઢીંચણને સંકેચીને અને જમણા પગને ભૂમિ ઉપર સ્થાપીને જ કરવું જોઈએ, કારણું કે ઇદ્રોએ નમુથુર્ણને પાઠ તે રીતે કર્યો છે. આથી મેઘકુમારે અનશનને સ્વીકાર કરતી વખતે જે રીતે પર્યકાસને બેસીને નમુત્યુને પાઠ કર્યો હતો તે રીતે નહિ થઈ શકે. તથા દેવોએ ચોખાથી આઠ મંગળ આલેખ્યા હતાં અને ચોખાને બલિ કર્યો હતે, આથી બીજાઓએ પણ ચોખાથી જ આઠ મંગળ આલેખવાં જોઈએ અને ચોખાને જ બલિ કર જોઈએ, જુદા જુદા ભેજનને નહિ. એ પ્રમાણે આરતિ, લુણ ઉતારવું, જલ ઉતારવું વગેરે પણ નહિ કરી શકાય. કારણ કે એ કાર્યો ઇદ્ર વગેરેએ કર્યો છે એવું જીવાભિગમ વગેરેમાં કહ્યું નથી. (૩) તથા ચૈત્યવંદનમાં નમુત્થણુંથી અધિક સૂત્ર બોલવાનું આગમમાં કહ્યું નથી એમ જે કહ્યું તે પણ બરોબર નથી. કારણ કે Page #271 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૬: ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક ગાથા-પ૦ તિત્તિ વ શ ના થઈમ તિરિજx=“ત્રણ શ્લોકરૂપ ત્રણ સ્તુતિઓ કહે ત્યાં સુધી (મંદિરમાં રહે.)” વગેરે વ્યવહાર ભાષ્યનાં વચનો છે. આ વચન સાધુને ઉદ્દેશીને છે એમ કહેવું વ્યાજબી નથી. કારણ કે સાધુ અને શ્રાવક એ બંનેને દર્શનશુદ્ધિ કરવાની હોય છે. ચિત્યવંદન દર્શનશુદ્ધિનું કારણ છે. ચિત્યવંદનમાં નમુત્થણુંથી અધિક બેલવું એ સંવેગ વગેરેનું કારણ છે, અશઠ ગીતાર્થ પુરુષોએ આચરેલું છે, એમાં જિતવ્યવહારનાં લક્ષણે ઘટે છે, ચૈત્યવંદભાષ્યના કર્તા આદિએ એનું સમર્થન કર્યું છે, આથી એ અયુક્ત નથી. ચિત્યવંદન ભાષ્યકાર આદિનાં વચને અપ્રમાણિક નહિ માની શકાય. કારણ કે તેમ કરવાથી સર્વથા આગમન બેધ ન થઈ શકે. આવશ્યકસૂત્રને પ્રામાણિક માનવાથી ચૈત્યવંદન પણ પ્રમાણભૂત બની જાય છે. કારણ કે ત્યવંદનસૂત્ર આવશ્યકમાં છે. (૫૦) * વ્યવહાર ભાષ્યના આ પાઠને ભાવ સમજવા ત્રીજા પંચાશકની બીજી ગાથામાં વ્યવહાર ભાષ્યની ૭૩મી ગાથાને અનુવાદ જુઓ. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૪ પૂજાવિધિ પંચાશક અરિહંતના ચિત્યવંદનન વિધિ કહ્યો. વંદન પૂજાપૂર્વક કરવું જોઈએ. આથી હવે પૂજાવિધિ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરેને નિર્દેશ કરે છે – नमिऊण महावीर, जिणपूजाए विहिं पवक्खामि । संखेवओ महत्थं, गुरूवएसाणुसारेण ॥ १ ॥ શ્રી મહાવીર ભગવાનને પ્રણામ કરીને જિનપૂજનની મહાન ફલવાળી વિધિને સંક્ષેપથી ગુરુના ઉપદેશ પ્રમાણે કહીશ. (૧) પૂજામાં વિધિની મહત્તા:विहिणा उ कीरमाणा, सव्वा चिय फलवती भवति चेट्टा। इहलोइया वि किं पुण, जिणपूया उभयलोगहिया ॥२॥ માત્ર આલેકમાં જ ફલ આપનારી પણ ખેતી વગેરે સઘળી જ ક્રિયા જે વિધિપૂર્વક કરવામાં આવે તે સફલ બને છે. તો ઊભાયલકમાં હિતકારી જિનપૂજા તો અવશ્ય વિધિપૂર્વક કરવામાં આવે તો જ સફલ બને. (૨) પૂજામાં સામાન્યથી વિધિનિર્દેશ:– काले सुइभूएणं, विसिट्टपुप्फाइएहि विहिणा उ । सारथुइथोत्तगरुई, जिणपूआ होइ कायवा ॥३॥ પવિત્ર બનીને હવે કહેવાશે તે સમયે વિશિષ્ટ પુષ્પ આદિથી હવે કહેવાશે તે વિધિપૂર્વક ઉત્તમસ્તુતિ અને Page #273 -------------------------------------------------------------------------- ________________ ૯ ૨૪૮ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૪–૫ તેથી વિસ્તૃત જિનપૂજા કરવી જોઈએ. એક કને સ્તુતિ કહેવામાં આવે છે અને ઘણા લોકોને તેત્ર કહેવામાં આવે છે. . આ દ્વાર ગાથા છે. આ પંચાશકમાં પ્રસ્તુત ગાથામાં નિર્દિષ્ટ (૧) કાલ, (૨) શુચિ, (૩) પૂજા સામગ્રી, (૪) વિધિ અને (૫) સ્તુતિ-સ્તોત્ર એ પાંચ દ્વારનું (=વિષયેનું) ક્રમશઃ વર્ણન કરશે. પછી પ્રણિધાન અને પૂજાની નિર્દોષતા એ બે પ્રકરણ આવશે. (૩) - ૧ કાલદ્વાર ધર્મક્ષિામાં કાળની મહત્તા:कालम्मि कीरमाणं, किसिकम्मं बहुफलं जहा होइ । इय सव्वा चिय किरिया, णियणियकालम्मि विष्णेया ॥४॥ જેવી રીતે ખેતી સમયસર (વર્ષાદ આદિના સમયે) કરવામાં ન આવે તે બહફલ મળે છે, તેવી જ રીતે બધી જ ધર્મક્રિયા સમયસર (તે તે ક્રિયાને જે સમય હોય તે સમયે) કરવામાં આવે તે બહુ લાભ થાય છે. (૪) જિનપૂજામાં કાળઃ सो पुण इह विण्णेओ, संझाओ तिणि ताव आहेण । वित्तिकिरियाविरुद्धो, अहवा जो जस्स जावइओ ॥५॥ ઉત્સથી સવાર બપોર અને સાંજ એ ત્રણ સમયે જિનપૂજા કરવી જોઈએ. અપવાદથી આજીવિકાના નેકરી વેપાર આદિ ઉપાયને ધક્કો ન પહોંચે તે રીતે જ્યારે જેટલો સમય Page #274 -------------------------------------------------------------------------- ________________ ગાથા૬-૭ ૪ પૂજાવિધિપંચાશક : ૨૪૯ : અનુકૂળ હોય ત્યારે તેટલે બે ઘડી વગેરે સમય પૂજા કરવી જોઈએ. (૫) આજીવિકાના ઉપાયને ધકકો ન પહોંચે તે રીતે પૂજા શા માટે ? – पुरिसेणं बुद्धिमया, सुहृवुड्डिं भावओ गणंतेणं । जत्तेणं होय व्वं, सुहाणुबंधपहाणेण ॥ ६ ॥ वित्तीवोच्छेयम्मि य, गिहिणो सीयंति सबकिरियाओ। णिरवेक्खस्स उ जुत्तो, संपुण्णो संजमो चेव ॥ ७ ॥ - પરમાર્થથી સુખવૃદ્ધિની ઈચ્છાવાળા બુદ્ધિમાન + પુરુષે તેવો પ્રયત્ન કરવો જોઈએ, કે જેથી કલ્યાણની પરંપરાને વિચ્છેદ ન થાય, કિધુ વૃદ્ધિ થાય. આજીવિકાના ઉપાયને ધક્કો લાગે તે કાળે પૂજા કરવામાં આવે તે કલ્યાણની પરં પરાને વિચ્છેદ થાય. (૬) કારણ કે તેમ કરવાથી આજવિકાને વિચ્છેદ થાય. આજીવિકાને વિરછેદ થતાં ગૃહસ્થની ધર્મની અને વ્યવહારની બધી ક્રિયાઓ સદાય. (=કેટલીક બિલકુલ બંધ થાય, કેટલીક જે રીતે થવી જોઈએ તે રીતે ન થાય.) + बुद्धिमानेव हि औचित्येन वर्तते इति बुद्धिमदग्रहणम् । ૪ ગરીબ કે મધ્યમવર્ગના આરાધકો માટે આ અપવાદ છે. સ્થિતિસંપન્ન આરાધકેએ તે વેપારમાં થોડો ધક્કો પહોંચે તે પણ ત્રિકાળ જિનપૂજા કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. કારણ કે સ્થિતિસંપન્ન માણસોને કદાચ વેપારમાં થોડો ધક્કો પહોંચે તો પણ જીવનમાં તેની અસર થતી નથી. એથી અહીં આજીવિકાના ઉપાયને ધક્કો પહોંચાડવાથી પરિણમે જે નુકશાને બતાવ્યા છે તે થતાં નથી. WWW.jainelibrary.org Page #275 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૦ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૭ પ્રશ્ન – બીજી ક્રિયાઓ ભલે સીદાય, પણ સઘળા પાપોને નાશ કરનાર વીતરાગદેવની પૂજા તે બરાબર થાય છે ને? ધમી આત્માને પોતાને ધર્મ સચવાય એનાથી વધારે શું જોઈએ ? ઉત્તરઃ- ગૃહસ્થ આજીવિકા બંધ થાય તે કાળે જિનપૂજા કરે તે અવસરે જરૂરી ઔચિત્ય આદિનું પાલન ન કરી શકે, ધનના અભાવે સ્વજનો દુઃખનાં કારણે આતધ્યાન આદિ કરે, ધર્મથી વિમુખ બની જાય, જૈનેતર પણ આવી પરિસ્થિતિ જોઈને ધર્મની નિંદા કરે, પોતે પણ વિકટ પરિ. સ્થિતિમાં મૂકાઈ જતાં આધ્યાન આદિ કરે. આમ પરિણામે ઘણું નુકશાન થાય. ડાહ્યો માણસ પરિણામ તરફ જુએ છે. ડાહ્ય માણસ વર્તમાનમાં લાભ દેખાય, પણ પરિણામે નુકશાન થાય. તેવા કાર્યને છેડી દે છે, અને જે કાર્યથી વર્તમાનમાં ડુંક નુકશાન હોવા છતાં પરિણામે લાભ દેખાય તે કાર્ય કરે છે. આ જ ભાવ અહીં છઠ્ઠી ગાથામાં જણાવે છે. સંસારમાં રહેલા જીવને ધર્મની અને વ્યવહારની ક્રિયાઓ વ્યવસ્થિત થાય એ માટે આજીવિકાનો ઉદ્યમ કરે પડે છે. સર્વથા નિઃસ્પૃહને તો સવવિરતિરૂપ સંયમ જ એગ્ય છે. સર્વવિરતિરૂપ સંયમ વિના સર્વથા નિસ્પૃહ બની શકાય નહિ. સંસારમાં રહેવું અને નિરપૃહ રહેવું એ ભસવું અને લોટ ફાકવા સમાન અશક્ય છે.(૭) * અહીં ટીકાના ભાવને અનુસરીને વિશેષ સ્પષ્ટતા કરવા કંઈક વિવેચન કર્યું છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮ ૪ પૂજાવિધિ—પંચાશક : ૨૫૧ : પૂજાને નિયમ એ જ પૂજાને કાળ અને પૂજાના અભિગ્રહનું મહત્વ ताऽऽसिं अविरोहेणं, आभिग्गहिओ इंहं मओ कालो। तत्थावोच्छिण्णो जं, णिञ्च तकरणभावोत्ति ॥८॥ આથી આજીવિકાને વિરોધ ન આવે તે રીતે જિનપૂજાને અભિગ્રહ કરવો જોઈએ. જિનપૂજામાં આ અભિગ્રહ એ જ પૂજાને કાળ છે. અર્થાત્ દરરોજ જિનપૂજા કર્યા વિના મારે મોઢામાં કંઈ નાખવું નહિ, પાણી પણ પીવું નહિ, અથવા બપોરનું ભેજન કરવું નહિ, અથવા સૂવું નહિ વગેરે કોઈ પણ અભિગ્રહ આજીવિકાને બાધા ન પહોંચે તે રીતે જિનપૂજા માટે કરવો જોઈએ. પ્રશ્ન - આ રીતે અભિગ્રહ લેવાથી તે પૂજા કરવાની ઈચ્છા ન હોય તો પણ અભિગ્રહને કારણે ગમે ત્યારે પૂજા કરવી પડે. આ રીતે ભાવના વિના પૂજા કરવાથી શું લાભ? કોઈપણ ધર્મક્રિયા ભાવનાથી કરવામાં આવે તે લાભ થાય. ઉત્તરઅભિગ્રહ લેવાથી દરરોજ પૂજા કરવાનો પરિણામ અભંગ રહે છે. અભંગ પરિણામ અભંગપુણ્યબંધને હેતુ છે. (અભિગ્રહથી મારે નિયમ છે માટે કોઈપણ સંયેગોમાં મારે પૂજા કરવી જ છે આ ભાવ સદા રહે છે. ભાવના વિના કર્યું ત્યારે કહેવાય કે જ્યારે કેઈના બળાત્યારથી કરે. અહીં તે પિતાની ભાવનાથી કરે છે. ભાવના ટકી રહેવાનું કારણ નિયમ છે. નિયમ ન હોય તે મારે કયાં નિયમ છે ? એમ વિચારીને પૂજામાં આળસ આવી ! જાય, પરિણામે પૂજા કરવાના પરિણામ પણ ચાલ્યા જાય. Page #277 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૨ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૮ આવું તે ઘણા જીવો માટે બને છે. અભિગ્રહમાં પરિણામને ટકાવી રાખવાને ગુણ છે. અલંગ પરિણામથી અભંગ પુણ્યબંધ થાય છે. અભંગપુણ્યબંધ એટલે સતત પુણ્યબંધ. અભિગ્રહથી પૂજા કરે તે જ પુણ્ય બંધાય એમ નહિ, કિંતુ પૂજા ન કરે તે પણ પુણ્ય બંધ થાય અર્થાત્ સતત નિત્ય =પ્રતિદિન પુણ્યબંધ થયા કરે. કારણ કે અભિગ્રહના કારણે પૂજા કરવાના પરિણામ દરરોજ રહે છે. આ નિયમ કોઈપણ ધર્મના અનુષ્ઠાનમાં લાગી શકે. અભિગ્રહની મહત્તાના અનેક કારણોમાં આ પણ એક કારણ છે.). પ્રશ્ન: બહારથી પૂજાને અભિગ્રહ હોવા છતાં અંતરમાં પૂજા કરવાના પરિણામ ન હોય એવું ન બને ? જેમ બહારથી સાધુવેશ હોય અને સંયમની ક્રિયા પણ થતી હોય, છતાં અંતરમાં સંયમના પરિણામ ન હોય એવું બને છે. તેમ અહીં પણ કેમ ન બને? જો તેમ બને તે અભિગ્રહથી પૂજાના પરિણામ અભંગ રહે જ એ નિયમ ક્યાં રહ્યો ? ઉત્તરઃ- અભિગ્રહ હોવા છતાં અંતરમાં પૂજા કરવાને પરિણામ ન હોય એવું કઈક જ માટે બને. મોટા ભાગે તે અભિગ્રહથી પૂજા કરવાને પરિણામ અભંગ રહે. છે. આજે પણ પૂજાને નિયમ કરનારા મહાનુભાવે આવા પરિણામનો અનુભવ કરે છે. જીવની યોગ્યતાની ખામી આદિના કારણે અભિગ્રડ હોવા છતાં પરિણામ ન રહે તેથી અભિગ્રહની મહત્તા ઘટી જતી નથી (૮). ૪ આ પ્રશ્ન અને ઉત્તર ટીકામાં નથી. વિશેષ સ્પષ્ટતા માટે સ્વતંત્ર લખવામાં આવેલ છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯-૧૦ ૪ પૂજાવિધિ—પ'ચાશક ૨ શુચિદ્વાર જિનપૂજામાં દ્રવ્ય—ભાવ શુદ્ધિઃ तत्थ सुइणा दुद्दा वि हु, दव्वे पहाएण सुद्धवत्थेण । भावे उ अवत्थोचियविसुद्ध वित्तिप्पहाणेण ॥ ९॥ દ્રવ્યથી અને ભાવથી પવિત્ર મનીને જિનપૂજા કરવી જોઇએ. સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવાં એ દ્રવ્યશુદ્ધિ છે. નીતિથી મેળવેલા ધનથી પૂજા કરવી એ ભાવશુદ્ધિ છે. ભાવથી ન્યાય જ શુદ્ધિ છે. કારણ કે ન્યાય કર્મોંમલના સમૂહને ધાવા માટે પાણી તુલ્ય છે. (૯) : ૨૫૩ : જિનપૂજા માટે સ્નાન કરવામાં હિંસા થવા છતાં લાભ— , हाणा विजयणाए, आरंभवओ गुणाय नियमेणं । सुभावहेउओ खलु विष्णेयं कूवणाएणं ॥ १० ॥ ખેતી-વેપાર આદિથી સદા પૃથ્વીકાયાદિવાની હિંસારૂપ આરંભમાં પડેલા ગૃહસ્થને જિનપૂજા માટે તનાપૂર્વક સ્નાનાદિ કરવામાં હિંસા થવા છતાં અવશ્ય લાભ થાય છે. કારણ કે જિનપૂજા કરવામાં આવતાં સ્નાનાદિ કાર્યો શુભ ભાવના હેતુ છે. સ્નાનપૂર્વક જિનપૂજા કરનારા કેટલાક જીવેા જિનપૂજા માટે કરેલા સ્નાન આદિથી શુભભાવના અનુભવ કરે છે. કૂવા ખાદવામાં શરીર કાદવથી ખરડાઈ જાય છે, કપડાં મેલાં : आदिशब्दाद् विलेपनादिपरिग्रहः । હા અ॰ ૨ ગા૦ ૩-૪ Page #279 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૪ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૧૦ થાય છે, શ્રમ-ક્ષુધા-તૃષા વગેરેનું દુખ વેઠવું પડે છે, પણ ફ ખેરાયા પછી તેમાંથી પાણી નીકળતાં તૃષા આદિ દૂર થવાથી સ્વ–પરને લાભ થાય છે. જેમ ફ ખોદવામાં પ્રારંભમાં નુકશાન હોવા છતાં પરિણમે લાભ થવાથી કૃ દવાની પ્રવૃત્તિ લાભકારી બને છે, તેમ જિનપૂજા માટે સ્નાનાદિ કરવામાં પ્રારંભમાં હિંસા રૂપ સામાન્ય દોષ લાગવા છતાં પછી પૂજાથી થયેલા શુભભાવે દ્વારા વિશિષ્ટ અશુભ કર્મોની નિર્જરા અને પુણ્યબંધ થતો હોવાથી પરિણામે લાભ થવાથી સ્નાનાદિની પ્રવૃત્તિ લાભકારી છે. સ્નાનાદિ બિલકુલ નિર્દોષ નથી – સ્નાન કરતી વખતે પણ નિર્મલ જલ સમાન (જિનપૂજા આદિ સંબંધી) શુભ ભાવ રહેલા હેવાથી કદમલે૫ રૂ૫ પાપ બિલકુલ ન લાગવાથી નાનાદિ બિલકુલ નિર્દોષ છે. આથી કૃપદષ્ટાંતની ઘટના ઉપર બતાવી તે પ્રમાણે ન કરતાં નીચે મુજબ કરવી જોઈએ. જેમ કૃપખનન સ્વ–પરના લાભ માટે થાય છે, તેમ સ્નાન, પૂજા વગેરે સ્વયં કરવા દ્વારા અને અનુમોદનાદ્વારા સ્વ–પરના પુણ્યનું કારણ બને છે. આમ કેટલાકોનું માનવું છે. પણ તે આગમાનુસારી નથી. કારણ કે ધર્મ માટે પ્રવૃત્તિ કરવા છતાં તેમાં થતા આરંભથી અ૮૫ પાપ થાય છે એમ માનવું એ વ્યાજબી છે. જે તેમ ન હોય તો ભગવતીમાં એમ કેમ કહ્યું કે – तहारूवं समणं का माहणं वा पडिहयपञ्चक्खायपावकम्म अफासुएणं अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेण पडिलाभेमाणे भंते किं कजइ ? गोयमा अप्पे पावे कम्मे बहुयरिया Page #280 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧ ૪ પૂજાવિધિપંચાશક : ૨૫૫ : તે ઉના થાક્ય = “હે ભગવંત! જેઓએ પાપકાને ત્યાગ કર્યો છે અને તેનાં પચ્ચકખાણ કર્યા છે તેવા શ્રવણ કે માહણને સચિત્ત અને દેષિત અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારને આહાર વહેરાવવાથી શું ફળ મળે ?” ગૌતમસ્વામીના આ પ્રશ્નોને ઉત્તર આપતાં ભગવાન કહે છે કે-“હે ગૌતમ! એને અહ૫ પાપ કર્મ બંધાય અને ઘણી નિર્જરા થાય.” તથા શ્વાનસાધુની દોષિત આહાર આદિથી સેવા કર્યા પછી તે બદલ પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત પણ કેમ આવે? જ્યારે આગમમાં તે બદલ પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત સ્વીકારવાનું કહ્યું છે. (૧૦) સ્નાનાદિમાં યતના भूभीपेहणजलछाणणाइ जयणा उ होइ ण्हाणाओ । एत्तो विसुद्धभावो, अणुहवसिद्धो चिय बुहाणं ॥११॥ જ્યાં સ્નાન કરવાનું છે ત્યાં જીવરક્ષા માટે ભૂમિનું અવેલેકન કરવું, પિરા વગેરેની રક્ષા માટે પાણી ગાળવું, પાણીમાં માખી વગેરે જીવ ન પડી જાય તેની કાળજી રાખવી વગેરે નાન, વિલેપન, જિનપૂજા આદિમાં યતના છે. પ્રશ્ન- યેતનાથી કરેલ સ્નાનાદિ શુભ ભાવનું કારણ છે એમ ૧૦ મી ગાથામાં કહ્યું છે. પણ એમાં પ્રમાણ શું છે? ઉત્તર:- આમાં અનુભવ પ્રમાણ છે. યતનાપૂર્વક નાન આદિથી થતો શુભ અવ્યવસાય બુદ્ધિશાળીઓને અનુભવસિદ્ધ છે. (૧૧) Page #281 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૪ : ૪ પૂજાવિધિ—પચાશક ગાથા-૧૨-૧૩ પૂજા માટે આરભના ત્યાગ કરનાર ગૃહસ્થને લાગતા દોષા:अन्नत्थारंभवओ, धम्मेऽगारंभओ अणाभोगो । लोए पवयणखिसा, अबोहिबीयं ति दोसा य ॥ १२ ॥ ઘર આદિનાં કાર્યોમાં આરલ કરે અને જિનપૂજા આદિ માટે આરસના ત્યાગ કરે એ અજ્ઞાનતા છે. આ અજ્ઞાનતા તા તે દોષ રૂપ છે જ, પણ એનાથી પ્રવચનહીલના અને અમેધિ એ એ ઢાષા પણ ઊભા થાય છે. સ્નાન કર્યા વિના પૂજા કરવાથી “ જૈનેા શુદ્ધિ વિના પણ જિનની પૂજા કરે છે આથી એમનાં શાસ્ત્રમાં પૂજાની વિધિ બતાવવામાં આવી નથી.” ઈત્યાદિ રૂપે જૈનશાસનની નિંદા થાય. જૈનશાસનની નિંદાથી તેમાં નિમિત્ત બનનારને ભવાંતરમાં જૈનશાસન મળતુ" નથી. આથી સ્નાન કરીને શુદ્ધવસ્ત્રોથી પૂજા કરવી જોઇએ. (૧૨) ભાવદ્ધિ ન રાખવાથી થતા દેાષા: अविसुद्धा विहु वित्ती, एवं चिय होइ अहिगदोसाओ । तम्हा दुहा वि सुइणा, जिणपूजा होइ कायच्चा || १३ || આ જ પ્રમાણે નીતિ આદિ રૂપ શુદ્ધિથી રહિત આજીવિકાથી પણ અધિક દષા લાગે છે. અર્થાત્ દ્રવ્યશૃદ્ધિના અભાવની અપેક્ષાએ ભાવશુદ્ધિના અભાવમાં વધારે દોષો લાગે છે. કારણ કે અનીતિ આદિથી ૧૨મી ગાથામાં જણાવેલા અજ્ઞાનતા, પ્રવચનનિંદા અને અબેાધિ એ ત્રણ દોષો તા લાગે જ છે, વધારામાં રાજદડ વગેરે દાષા પણ ઉત્પન્ન થાય છે. આથી દ્રવ્યુ અને ભાવ એ ખંને રીતે શુદ્ધ બનીને જિનપૂજા કરવી જોઇએ, (૧૩) Page #282 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪-૧૫ ૪ પૂજાવિધિ—પંચાશક : ૨૫૭ : ૩ પૂજા સામગ્રી દ્વાર गंधवरधूवसयोसहीहि उदगाइएहि चित्तेहिं । सुरहिविलेवणवरकुसुमदामबलिदीवएहिं च ॥१४॥ सिद्धत्थयदहि अक्खयगोरोयणमाइएहि जहलाभं । कंचणमोनियरयणाइदामएहिं च विविहे हि ॥१५॥ ઉત્તમ સુગંધી પુષ્પ, કાળાગરુ વગેરે સુગંધી ધૂપ, સર્વ પ્રકારની (સુગંધી) ઔષધિઓ, જુદી જુદી જાતનાં પાણું વગેરે, સુગધી ચંદન વગેરેનું વિલેપન, ઉત્તમ સુગંધી પુષ્પોની માળા, બલિ-નવેદ્ય, દીપક, સરસવ, દહીં, ચોખા, ગોરોચન આદિ, (આદિ શબ્દથી બીજી મંગલભૂત વસ્તુ સમજવી) સુવર્ણ, મેતી, મણિ વગેરેની વિવિધ માળાઓઆવા ઉત્તમ દ્રવ્યથી પિતાની સંપત્તિ (આર્થિક સ્થિતિ) પ્રમાણે જિનપૂજા કરવી જોઈએ. મૂળ ગાથામાં ૩rpufé ( જુદા જુદા પાણું આદિથી) એ શબ્દમાં રહેલા આદિ શબ્દથી ઇક્ષુરસ, ઘી, દૂધ વગેરે સમજવું. પાણ વગેરેથી જિનબિંબનું પ્રક્ષાલન કરવું કે પાણી વગેરે મૂર્તિસમક્ષ મૂકવું એ બે રીતમાંથી રૂઢિ પ્રમાણે ગમે તે રીતે પૂજા થઈ શકે છે, બંને પ્રકારની પૂજામાં વિરોધ નથી. પ્રશ્ન- જીવાભિગમ વગેરેમાં ઈલ્ફરસ વગેરેની પૂજા કહી ન હોવાથી અહીં આદિશબ્દથી ઈશ્નરસ વગેરેનું ગ્રહણ નહિ કરવું જોઈએ. Page #283 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૮ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા--૧૬ ઉત્તર- એમ કહેવું વ્યાજબી નથી. કારણ કે જીવાભિગમમાં નહિ જણાવેલ નિવેદ્ય, દીપક અને ગોચન વગેરે અહીં જણાવેલ છે અને જીવાભિગમમાં જણાવેલ પૂજાની સામગ્રી સંપૂર્ણ નથી. આથી જ જીવાભિગમમાં નંદાપુષ્કરિણી (વાવડી)ના પાણીથી પ્રક્ષાલન કરવાનું કહ્યું હોવા છતાં જબૂદ્વીપપ્રજ્ઞપ્તિમાં વિવિધ પ્રકારના પાણુથી અને (સુગંધી) માટી, તુવર વગેરે દ્રવ્યોથી પ્રક્ષાલન કરવાનું કહ્યું છે. પ્રશ્ન- ઘી વગેરે દ્રવ્ય બગડવાથી ખરાબ ગંધવાળા થઈ જતાં હોવાથી તે દ્રવ્યથી પ્રક્ષાલન કરવું એગ્ય નથી. ઉત્તર- ખરાબ ગંધવાળા પદાર્થોથી પૂજા નહિ કરવી જોઈએ, કિંતુ શુભ ગંધવાળા દ્રવ્યથી પૂજા કરવી જોઈએ એ વિષયમાં કોઈને વિવાદ નથી. ગંધ વગેરેથી સુંદર ઘી વગેરે દ્રવ્ય જિનપ્રતિમાની શોભા કરનારાં છે અને પૂજા કરનાર તથા પૂજા જેનારને ભાવલાસ કરનારાં છે. આથી ગંધ આદિથી સુંદર (ઘી વગેરે) દ્રવ્યોથી જ પ્રક્ષાલન કરવું જોઈએ, કારણ કે આ ગ્રંથમાં જ આગળ કહેશે કે “અન્ય કાર્યોનો ત્યાગ કરીને જેમ શોભે તેમ સારી રીતે પૂજા કરવી જોઈએ.” (૧૪-૧૫) ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાનું કારણ पवरेहि साहणेहि, पायं भावो वि जायए पवरो। ण य अण्णो उवओगो, एएसि सयाण लट्ठयरो ।।१६।। ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાથી પ્રાયઃ ભાવ પણ ઉત્તમ જાગે છે, તે ભાવથી અશુભ કમનો ક્ષય થાય છે. (૧૦ ભાટ ઉ૦ ૬ ગા૦ ૧૮૮ ) કહ્યું છે કે – Page #284 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭ ૪ પૂજાવિધિ—પંચાશક : ૨૫૯ गुणभूइठे दवम्मि जेणमत्ताऽहियत्तणं भावे । इय वत्थूओ इच्छति, ववहारो निज्जरं विउलं ॥ દ્ર ઉત્તમ હોય તે ભાવ અધિક થાય છે. આથી વ્યવહાર નય ઉત્તમ દ્રવ્યથી ઘણું નિર્જરા થાય એમ માને છે.” | કોઈ ફિલષ્ટકર્મવાળા જીવને ઉત્તમ દ્રવ્યોથી પણ ઉત્તમ ભાવ ન આવે એવું બને. તથા કોઈ ભાગ્યશાળી જીવને ઉત્તમ દ્રવ્ય વિના જ ઉત્તમ ભાવ આવે એવું પણ બને. આથી અહીં પ્રાયઃ કહ્યું છે. તથા પુણ્યોદયથી મળેલી ઉત્તમ વસ્તુઓના ઉપગનું જિનપૂજા સિવાય બીજું કંઈ સુંદર સ્થાન નથી. કહ્યું છે કે, તે: પુત્ર ઋત્ર વા, સંસારાવ સતા ! वीतरागस्तु भव्यानां, संसारोच्छित्तये भवेत् ॥ * “શરીર, પુત્ર કે સ્ત્રીને કરેલો સત્કાર સંસાર માટે થાય, જ્યારે વીતરાગને કરેલે સત્કાર સંસારનાશ માટે થાય. * (૧૬) પ્રસ્તુત વિષયનું અધિક સમર્થન – इहलोयपारलोइयकज्जाणं पारलोइयं अहिंगं । तं पि हु भावपहाणं, सो वि य इय कज्जगम्मोत्ति ॥१७॥ આ લોક અને પરલોકનાં કાર્યોમાં પરલેકનાં કાર્યો મુખ્ય છે. કારણ કે આ લોકનાં કાર્યો ન સાધવાથી જે અનર્થ થાય તેનાથી અધિક અનર્થ પરલોકનાં કાર્યો ન * સં. પ્ર. દેવાધિ. ૧૬૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૦ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૧૭ સાધવાથી થાય. પરલોકનાં કાર્યોમાં ભાવની પ્રધનતા છે. ભાવ વિના પરલોકનાં કાર્યો કરવાથી ખાસ લાભ થતું નથી. પરલોકનાં કાર્યોમાં જેમ જેમ ભાવ ઉત્તમ તેમ તેમ લાભ અધિક. પરલોકનાં કાર્યોમાં ઉત્તમ ભાવ ઉત્પન્ન કરવા તેનાં સાધને ઉત્તમ જોઈએ. જિનપૂજા પરલોકનું કાર્ય છે. માટે ઉત્તમ વસતુઓના ઉપયોગનું જિનપૂજા સિવાય બીજું કઈ સારું સ્થાન નથી. પ્રશ્ન- પોતાના કે પરના આત્મામાં ઉત્તમ ભાવ ઉત્પન્ન થયો છે કે નહિ તે કેવી રીતે જાણી શકાય ? ઉત્તર- ( વિજ કાળો ત્તિક) પૂજામાં ઉત્તમ સામગ્રીનો ઉપગથી ઉત્તમ ભાવ જાણી શકાય છે. અર્થાત્ જે જીવ સ્વશક્તિ પ્રમાણે પૂજામાં ઉત્તમ સામગ્રીને ઉપગ કરે છે તે જીવમાં ઉત્તમ ભાવ થાય છે એમ જાણી શકાય છે. પિતાને પૂજામાં ઉત્તમ પ્રત્યે વાપરવાનું મન થતું હોય તે પોતાનામાં ઉત્તમ ભાવ છે એમ જાણી શકાય છે. બીજા પણ જે જીવને પૂજામાં ઉત્તમ સામગ્રી વાપરવું મન થતું હોય- પિતાની શક્તિ પ્રમાણે ઉત્તમ સામગ્રી વાપરતા હોય તે જીવમાં ઉત્તમ ભાવ છે એમ જાણી શકાય છે. કારણ કે સામાન્યથી એ નિયમ છે કે જે વ્યક્તિ માટે જે પ્રમાણે હદયમાં ભાવ હોય તે વ્યક્તિ માટે તે પ્રમાણે બાહ્ય પ્રયત્ન કરવાનું મન થયા વિના રહેતું નથી. જેને કામિની ઉપર રાગનો ભાવ છે તેને કામિની સંબંધી રાગને પિષવા કામિની માટે સવશક્તિ પ્રમાણે ઉત્તમ વસ્તુઓનો ઉપગ કરવાનું મન થયા વિના Page #286 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮ ૪ પૂજાવિધિ—પચાશક : ૨૬૧ : રહેતુ નથી રાગની તરતમતા કે સચેાગેા પ્રમાણે પ્રયત્નમાં તરતમતા રહે એ ખનવા જોગ છે, પણ મનમાં શું? જેને કામિની ઉપર ખૂબ રાગ હોય તેને જેમ કામિની માટે ઉત્તમ વસ્તુઓના ઉપચાગ કરવાનું મન હેાય તેમ તે શક્તિ અને સચૈાગ પ્રમાણે પ્રયત્ન પણ કરે. આથી તે પેાતાની શક્તિ પ્રમાણે સ્ત્રીને ઉત્તમ વસ્ત્રા, ઉત્તમ અલંકારા, ઉત્તમ સૌ''નાં સાધના વગેરે આપે છે. એ જ પ્રમાણે જેને શુભભાવ ઉત્પન્ન થવાથી જિન પ્રત્યે અધિક રાગ છે તેને જિનપૂજા માટે ઉત્તમ દ્રવ્યા વાપરવાનુ` મન થયા વિના રહેતુ· નથી. આથી તે પેાતાની શક્તિ અને સંચાગ આદિ પ્રમાણે પૂજામાં ઉત્તમ દ્રબ્યાના ઉપયેાગ કરે છે. આથી જિનપૂજામાં ઉત્તમ કન્યાના ઉપયેાગ કરનાર જીવમાં ઉત્તમ ભાવ થયેા છે એ સૂચિત થાય છે, તાત્પર્ય :- ઉત્તમ ભાવ જાગવાથી પૂજામાં ઉત્તમ દ્રબ્યા વાપરવાનું મન થાય છે. અને પૂજામાં ઉત્તમ દ્રવ્યેાથી (નવા) ઉત્તમ ભાવ આવે છે. આથી પૂજા ઉત્તમ દ્રવ્યેાથી કરવી જોઇએ. ઉત્તમદ્રયૈાથી પૂજા કરવાથી આત્મામાં ઉત્તમભાવ થયા છે એ સિદ્ધ થાય છે. કદાચ શુભ ભાવ ન થયા હોય તા પણ ઉત્તમ દ્રશૈાથી પૂજા કરતાં કરતાં પ્રાયઃ શુભભાવ ઉત્પન્ન થાય છે. આમ શુભ ભાવ ઉત્પન્ન થયે! હાય કે ન થા હાય, પણ ઉત્તમ દ્રબ્યાથી જિનપૂજા કરવી જોઇએ. ](૧૯) પ્રસ્તુત વિષ્યના ઉપસ’હાર:~ મ वाणियविहवणुरूवं विसिहपुप्काइएहि जिणपूआ । कायन्त्रा बुद्धिमया, तम्मी बहुमाणसारा य ॥ १८॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ : ૪ પૂજાવિધિ-પંચાશક ગાથા-૧૯-૨૦ ઉત્તમ દ્રવ્યોથી ઉત્તમ ભાવ થતું હોવાથી બુદ્ધિમાન પુરુષે સ્વસંપત્તિ અનુસાર પુષ્પ આદિ ઉત્તમ સામગ્રીથી અને જિનેશ્વર ભગવાન ઉપર બહુમાનપૂર્વક જિનપૂજા કરવી જોઈએ. જિનેશ્વર ભગવાન બીજાઓએ પોતાના ઉપર ઉપકાર ન કર્યો હોવા છતાં બીજાઓના હિતમાં તત્પર રહે છે. મોક્ષને આપનારા છે, ઇદ્રોથી પૂજાયેલા છે, હિતકામી જીએ પૂજવા લાયક છે, જિનેના (કેવળીના) પણ નાથ છે, તેમની પૂજાથી જીવ નાથ બની જાય છે, ઈત્યાદિ ભાવનાથી પૂજા કરવી એ જિનેશ્વર પ્રત્યે બહુમાન છે. બુદ્ધિમાન પુરુષ જ સ્વીકારવા લાયક વસ્તુને સ્વીકાર કરી શકે છે. માટે અહીં “બુદ્ધિમાન એમ કહ્યું છે. (૧૮) ૪ વિધિદ્વાર વિશેષવિધિ– एसो चेव इह विही, विसेसओ सब्वमेव जत्तेणं । जह रेहति तह सम्म, कायव्वमणण्णचेठेणं ॥१९|| वत्थेण बंधिऊणं, णासं अहवा जहासमाहीए । વજોયવંતુ તદ્દા, સેમિ નિ યામા રબા જિનપૂજામાં સામાન્યથી અહીં (સુધી ચોથીથી ૧૮ મી ગાથા સુધીમાં) જે વિધિ બતાવ્યો છે તે જ છે. વિશેષથી વિધિ આ (૧૯મી અને ૨૦મી ગાથામાં જણાવેલ છે તે) પ્રમાણે છે – (૧) પૂજા તેવા આદરથી કરવી જોઈએ, જેથી પૂજાની વસ્તુ શોભે. (જેમ કે પુપો એવી રીતે ચઢાવવાં www.jainelibrary:org Page #288 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧-૨૨ ૪ પૂજાવિધિ પંચાશક : ર૬૩ ? જોઈએ કે જેથી તેનો દેખાવ સુંદર બને. પુષ્પમાલા એવી રીતે પહેરાવવી જોઈએ કે જેથી સુંદર દેખાય અને દર્શન કરનારને ભાલ્લાસનું કારણ બને. કેશરપૂજા કેશરના રેલા ન ચાલે અને પૂજા કરવાના ભાગ સિવાય બીજે કેશરના ડાઘ ન લાગે તેમ કરવી જોઈએ. આદરથી પૂજા કરવામાં આવે તે જ આ બની શકે. ૩(૨) પૂજા કરતી વખતે પૂજા સિવાયની બીજી કોઈ ક્રિયા નહિ કરવી જોઈએ. યાવત્ પિતાની કાયાને ખંજવાળવાની પણ ક્રિયા નહિ કરવી જોઈએ. (૧૯) (૩) મુખકેશથી નાસિકા બાંધીને પૂજા કરવી જોઈએ, જેિથી દુર્ગધી શ્વાસોચ્છવાસ, થુંક આદિ પ્રભુને ન લાગે.] નાસિકા બાંધવાથી અસમાધિ થતી હોય તે નાસિકા બાંધ્યા વિના પણ પૂજા થઈ શકે. (૪) પૂજા આદિ કરતી વખતે શરીરને ખંજવાળવું, નાકમાંથી લેમ કાઢવાં, વિકથા કરવી વગેરે ક્રિયાને ત્યાગ કરવો જોઈએ. (૨૦) પૂજમાં આદરની પ્રધાનતાનું કારણ: भिच्चा वि सामिणो इय, जत्तेण कुणंति जे उ सणिओगं। .. होंति फलभायणं ते, इयरेसि किलेसमित्तं तु ॥२१॥ ગક બિમાર કે સુકુમાર શરીરવાળા માટે આ એક અપવાદ છે. અપવાદ એટલે સંકટની સાંકળ. તેને ન છૂટકે જ ઉપયોગ કરવો જોઈએ. આથી મુખકેશ બાંધવાથી થોડી તકલીફ થતી હોય તે પણ તે તકલીફ સહન થઈ શકતી હોય તે મુખ બાંધીને જ પૂજા કરવી જોઈએ. તકલીફના કારણે અસમાધિ થતી હોય તો જ છૂટ લેવી જોઈએ. મુખકેશ બાંધ્યા વિના પણ પૂજા થઈ શકે” એવું જાણીને વગર કારણે મુખકેશ બાંધ્યા વિના પૂજા કરનાર વિરાધનાને ભાગી બને છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૪ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૨૧-૨૨ भुवणगुरूण जिणाणं, तु विसेसउ एयमेव दट्टव्वं । ता एवं चिय पूया, एयाण बुहेहि कायया ॥२२॥ લોકમાં પણ દેખાય છે કે જે સેવકે પિતાના સ્વામી રાજા આદિનું કાર્ય આદરથી કરે છે તે સેવકોને (સ્વામી પ્રસન્ન થવાથી) સેવાનું ફળ મળે છે. જે પોતાના સ્વામીનું કાર્ય અનાદરથી કરે છે તેમને સેવાનું ફળ મળતું નથી માત્ર શારીરિક-માનસિક કષ્ટને જ અનુભવ થાય છે. સેવક સ્વામીની સેવા કેવી રીતે કરે છે એ અંગે કહ્યું છે કે बंधित्ता कासवओ, वयणं अडग्गुणाइ पोत्तीए । पत्थिवमुवासए खलु, वित्तिनिमित्तं भया चेव ।। શ્રા. દિ૧૪૭ “હજામ આજીવિકા માટે રાજાના કેપના ભયથી આઠ ગુણ ( આઠ પડવાળા) વસ્ત્રથી મુખ બાંધીને રાજાની હજામત વગેરે સેવા કરે છે.” જે નાના દેશના માલિક રાજા વગેરેની પણ આ રીતે આદરથી સેવા કરવામાં આવે તે જ ફળ મળે તે ત્રણ ભુવનના નાથ એવા જિનેશ્વર દેવની પૂજા તો સુતરાં આદરપૂર્વક કરવામાં આવે તે જ ફળ મળે. આથી બુદ્ધિમાન પુરુષોએ જિનેશ્વરની પૂજા આદરપૂર્વક જ કરવી જોઈએ(૨૧-૨૨) ૪ વ્ય૦ ઉ૦ ૯ ગા૦ ૭૧ Page #290 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૩-૨૪ ૪ પૂજાવિધિ—પંચાશક ૫ સ્તુતિ-સ્તોત્ર દ્વાર જિન ઉપર બહુમાન થવાનાં કારણે – बहुमाणो वि हु एवं, जायइ परमपयसाहगो णियमा। सारथुइथोत्तसहिया, तह य चितियवंदणाओ य ॥२३॥ (9) ૧૯-૨૦મી ગાથામાં કહેલી વિધિ પ્રમાણે જિનપૂજા કરવાથી જિન પ્રત્યે બહુમાન પણ જાગે છે. જિન પ્રત્યે જાગેલા બહુમાનથી નિયમા મોક્ષની પ્રાપ્તિ થાય છે. સારભૂત સ્તુતિ-સ્તોત્રોથી સહિત ચિત્યવંદનથી પણ જિન ઉપર બહુમાન જાગે છે. એક શ્લોકને સ્તુતિ અને ઘણું 2લોકોને સ્તોત્ર કહેવામાં આવે છે. (૨૩). સ્તુતિ-સ્તોત્ર કેવાં જોઈએ તેનું પ્રતિપાદન: सारा पुण थुइथोत्ता, गंभीरपयत्थविरइया जे उ । सब्भूयगुणुकित्तणरूवा, खलु ते जिणाणं तु ॥२४॥ સારભૂત સ્તુતિ-સ્તોત્રોથી પૂજા કરવી જોઈએ. જેમાં ગંભીર અર્થે ભરેલા હોય અને સદ્ભૂત (-સાચા) ગુણોનું ધન હોય તેવાં સ્તુતિ-સ્તો સારભૂત છે. જેમ કે – पडिवण्णचरिमतणुणो, अइसयलेसंपि जस्स दट्टणं । भवहुत्तमणा जायंति, जोइणो तं जिणं नमह ।। “ચરમ શરીરને ધારણ કરનાર અને જેના અ૯પ પણ અતિશયને જોઈને સંસાર તરફ મુખવાળા પણ જીવે ગી બની જાય છે તે જિનને નમસ્કાર કરે” ૪ વિધિપૂર્વક પૂજાથી જેમ પૂજાનું ફળ મળે છે તેમ જિન ઉપર - બહુમાન પણ થાય છે” એમ પણ શબ્દને સંબંધ છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૬ ૪ ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા ૨૪ == લેકમાં જે ગુણે ન હોય તે ગુણનું (બેટી હકીકતનું) પણ કીર્તન થાય છે. જેમ કે – क्षेमाय मर्त्यजगतस्तल एव शंके, शाकंभरीनृप ! गतं न भवद्यशोभिः । गायन्ति तानि यदि तत्र भुजङ्गयोषाः, શેજ: શિifણ ધુનુયાજ મરી સ્થિર થાવ છે હે શાકંભરી નગરીના અધિપતિ ! આપને યશ મનુષ્ય લોકની નીચે નથી ગયો એવી મને શંકા છે– એમ હું માનું છું. આપનો યશ મનુષ્યલોકની નીચે નથી ગયો તે સારા માટે થયું છે. કારણ કે જે આપને યશ મનુષ્ય લોકની નીચે જાય છે ત્યાં નાગદેવની સ્ત્રીઓ તેનું વર્ણન કરે અને એથી નાગદેવ મસ્તકે ડોલાવવા માંડે. પરિણામે પૃથ્વી થિર ન રહે.”+ આવાં સ્તુતિ-સ્તોત્રો સારભૂત નથી. સારભૂત સ્તુતિ-સ્તોત્રો પણ જિનનાં –વીતરાગનાં જ કરવાં જોઈએ, રાગીનાં નહિ, જેમકે – आणा जस्स विलइया, सीसे सव्वेहि हरिहरेहिं पि। सो वि तुह झाणजलणे, मयणो मयणं व पविलीणो ॥१॥ + પૃથ્વીને શેષનાગે ધારણ કરી છે. આથી શેષનાગનું શરીર સ્થિર રહે તો પથ્વી સ્થિર રહે અને હાલ તે પૃથ્વી હાલવા માંડે આવી અજ્ઞાન લેકની માન્યતા છે. આવી અજ્ઞાન માન્યતા આદિથી ભરેલી સ્તુતિઓ અસાર છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫-૨૬ ૪ પૂજાવિધિ—પંચાશક : ૨૬૭ : “હે જિન ! વિષ્ણુ, શિવ વગેરે સઘળા દેવોએ પણ જેની આંજ્ઞા શિરે ચઢાવી છે તે કામદેવ પણ આપના ધ્યાનરૂપી અગ્નિમાં મીણની જેમ ઓગળી ગયે-મરી ગયો.” (૨૪) સુંદર સ્તુતિ-સ્તોત્રોની મહત્તાનું કારણ – तेसिं अत्थाहिगमे, णिय मेणं होइ कुसलपरिणामो । सुदरभावा तेसिं, इयरग्मि वि रयणणाएण ॥२५॥ નાસમri Mા, ડાયાવિ તે નિંતિ કદ્દા ! कम्मज्जराइ थुइमाइया वि तह भावरयणा उ ॥२६॥ .. સ્તુતિ-સ્તોત્રોના અર્થના જ્ઞાનથી (ઉપગપૂર્વક સ્તુતિતેત્રોના અર્થોની વિચારણા કરતાં) અવશ્ય શુભ પરિણામ જાગે છે. સારાં સ્તુતિ-સ્તોત્રોના અર્થનું જ્ઞાન પ્રાયશુભ પરિણામ ઉત્પન્ન કરે છે. પ્રશ્ન:- જેમને અર્થનું જ્ઞાન ન હોય (એથી સ્તુતિસ્તોત્રોના અર્થની વિચારણા ન કરે) તેમને શુભ પરિણામ ન જાગે ? ઉત્તર- જાગે. (તેરસ ફૂff=) સ્તુતિ-સ્તોત્રોના અર્થનું જ્ઞાન ન હોય તેમને પણ રત્નના દષ્ટાંતથી શુભ પરિ ણામ થાય છે. (૨૫) મણિરત્નમાં તાવ આદિ રોગોને દૂર કરવાનું સામર્થ્ય હોય છે. જે રોગીને મણિરત્નના તાવ આદિ રોગોને દૂર કરવાના સામર્થ્યનું જ્ઞાન નથી તેના પણ તાવ આદિ રે મણિરત્નથી દૂર થાય છે. કારણ કે રત્નને સુંદર સ્વભાવ જ છે કે તેને રોગ નિવારણ રૂપ Page #293 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૮ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૨૭. - - - - - - - - સામર્થ્યનું જ્ઞાન ન હોય તો પણ તેનાથી રેગીના જવર આદિ રોગ દૂર થયા વિના રહે નહિ. તેવી રીતે ભારતના રૂપ સ્તુતિ-સ્તોત્રો પણ શુભભાવવાળા હોવાથી તેના અર્થના જ્ઞાન વિના પણ કર્મરૂપ જવરાદિ રેગોને દૂર કરે છે. (૨૬) સ્તુતિ-સ્તોત્ર પૂર્વક ચેત્યવંદન કરવાને ઉપદેશ ता एयपुव्वगं चिय, पूजाए उवरि वंदणं नेयं । अक्खलियाइगुणजुयं, जहागम भावसारं तु ॥२७॥ સારભૂત સ્તુતિ-સતોથી શુભ પરિણામ થતું હોવાથી પૂજા કર્યા પછી સ્તુતિ-સ્તવ પૂર્વક જ ચૈત્યવંદન કરવું જોઈએ. ચૈત્યવંદન જિનાજ્ઞા પ્રમાણે અખલિતાદિ ગુણોથી યુક્ત અને ભાવપૂર્વક જ કરવું જોઈએ. અખલિતાદિ ગુણે અનુગદ્વાર ગ્રંથમાંથી જાણી લેવા. (૨૭). +અખલિતાદિ ગુણે આ પ્રમાણે છે – અખલિત – અચકાયા વિના બોલવું, અર્થાત જેમ ખેડૂત હળ ખેડે છે ત્યારે પથ્થર વગેરેના અવરોધથી હળ ખચકાય છે તેમ સૂત્ર બેલતાં ખચકાવું ન જોઈએ. અમીલિત ઉતાવળથી પદે એકી સાથે ન બોલી જતાં દરેક પદ છૂટું છૂટું બોલવું. અવ્યત્યાઍડિતત્યા:જ્યાં અટકવાનું હોય ત્યાં જ અટકવું, ન અટકવાનું હોય ત્યાં ન અટકવું, અર્થાત્ સંપદા પ્રમ ણે બોલવું. પ્રતિપૂર્ણ:- અનુસ્વાર, માત્રા વગેરે દબાઈ ન જાય તેમ શુદ્ધ બોલવું, પ્રતિપૂણ ઘેાષ:- ઉદાત્ત, અનુદાત્ત (ઉચેથી, ધીમેથી, લંબાવીને કે ટુંકાવીને) વગેરે જેવા ઉચ્ચારથી બેલવાનું હોય તેવા ઉચ્ચારથી બેલવું. કઠેકવિપ્રમુક્ત:- સૂત્રો બાલકની જેમ અસ્પષ્ટ ન બેલતાં સ્પષ્ટ બેલવાં. ગુરુવચનપગત:- સૂત્ર ગુરુ પાસેથી શિખેલાં હોવાં જોઈએ. અવરોધથી દુર સાથે ન બોલી સકાવું ન જોઈ Page #294 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૮-૨૯ ૪ પૂજાવિધિ—પંચાશક : ર૯ : - - - - - ચૈિત્યવંદનની મહત્તા - कम्मविसरममंतो, एवं एयं ति बैंति सचण्णू । मुद्दा एत्थु परगो, अक्खोभो होह जिणचिण्णो ॥२८॥ પૂજાપૂર્વક કરાતું ચિત્યવંદન કર્મરૂપ વિષને નાશ કરવા મંત્ર સમાન છે એમ સર્વ કહે છે. સર્વશે કહ્યું હોવાથી ચિત્યવંદન અવશ્ય કર્મોને નાશ કરે છે અને એથી જ કરવા લાયક છે, પ્રશ્ન- વિષ ઉતારવા મંત્રને પ્રયોગ કરવામાં વિશિષ્ટ મુદ્રા કરવામાં આવે છે, તે ચિત્યવંદન રૂપ મંત્રમાં કઈ મુદ્રા છે? - ઉત્તર- ચિત્યવંદન રૂપ મંત્રમાં જિનેએ આચરેલ સ્થિર રહેવા રૂપ કાસગ મુદ્રા છે, (૨૮) ૬ પ્રણિધાન પ્રકરણ પ્રણિધાનનું પ્રતિપાદન – एयस्स समत्तीए, कुसलं पणिहाणमो उ कायव्वं । तत्तो पवित्तिविग्धजयसिद्धि तह य स्थिरीकरणं ॥२९॥ ચૈત્યવંદન પુરું થયા પછી પ્રણિધાન ( એકાગ્રતા પૂર્વક જિનેશ્વર સમક્ષ શુભ મને રથ કે પ્રાર્થના) કરવું જોઈએ. કારણ કે પ્રણિધાનથી (અનુક્રમે) પ્રવૃત્તિ, વિદનજય, સિદ્ધિ * કિનr: gવામિના:જયઘટનરન્તરિન રિજલાગ્યા * ઇનિધાનં પ્રાર્થનામામાન્TI અહીં પ્રણિધાનને પ્રાર્થનાગર્ભિત એકાગ્રતા” અર્થ જણવ્યો છે. પણ આમાં પ્રાર્થનાની પ્રધાનતાની દષ્ટિએ પ્રણિધાનને ફલિતાર્થ એકાગ્રતાપૂર્વક શુભ પ્રાર્થના, શુભ માગણું, શુભ મનોરથ કે શુભ સંકલ્પ છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૦ : ૪ પૂજાવિધિ-પંચાશક ગાથા-૩૦ અને સ્થિરતા થાય છે. પ્રવૃત્તિ:-- ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરવી. વિદાયઃ- ધર્મકાર્યમાં આવતા વિદનેનો પરાભવ. સિદ્ધિઃ- શરૂ કરેલ ધર્મકાર્ય પાર પાડવું. સ્થિરતા - પિતાની અને પરની ધર્મ પ્રવૃત્તિને સ્થિર બનાવવી. પ્રણિધાન પ્રવૃત્તિ આદિ ચારનું મૂળ છે. પ્રણિધાન (=શુભ મનેરથ) થાય એટલે શક્તિ પ્રમાણે ધર્મમાં પ્રવૃત્તિ થાય. પ્રણિધાનથી થયેલ શુભ ભાવ ધર્મમાં આવતા વિદનન+ વિનાશ કે] પરાજય કરી નાખે છે. આથી વિદન જય થાય છે. વિદનને જય થાય એટલે શરૂ કરેલ ધર્મકાર્ય સારી રીતે પાર પડે છે. પછી તે ધર્મકાર્ય સ્થિર બને છે. સ્વધર્મમાં સ્થિર આત્મા બીજાઓને પણ ધર્મમાં સ્થિર કરે છે. આમ પ્રવૃત્તિ આદિનું મૂળ પ્રણિધાન છે. પ્રણિધાન વિના પ્રવૃત્તિ આદિ થઈ શકે નહિ. માટે ધર્મમાં પ્રવૃત્તિ આદિની ઈચ્છાવાળાએ પ્રણિધાન (=જિનેશ્વર સમક્ષ એકાગ્રતા પૂર્વક શુભ પ્રાર્થના કે મનોરથ) અવશ્ય કરવું જોઈએ. (૨૯) પ્રણિધાન નિદાનરૂપ નથી: एत्तो चिय ण णियाणं, पणिहाणं बोहिपत्थणासरिसं । સુમારદે માવા, યે પવિત્તી ૩ ૩૦ || +વિનાશ અને પરાજયમાં થોડો ભેદ છે. વિન આવવાનું હોય, પણ શુભ ભાવથી વિન લાવનાર કર્મોને નાશ થવાથી વિદન આવે જ નહિ. આ વિદનને વિનાશ છે. નિકાચિત કર્મના ઉદયથી વિન આવે, પણ શુભભાવથી આતમા તેનાથી ડરે નહિ અને પોતાની ધર્મ પ્રવૃત્તિ ચાલુ રાખે. આ વિશ્વનો પરાજ્ય છે. પ્રણિધાનથી થયેલ શુભભાવથી વિન વિનાશ અને વિદનપરાજય એમ બંને રીતે વિજય થાય છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૧ ૪ પૂજાવિધિ—પંચાશક : ૨૭૧ : - પ્રશ્ન – નિદાનમાં માગણી કરવામાં આવે છે અને પ્રણિધાનમાં પણ માગણી કરવામાં આવે છે. આથી પ્રણિધાન નિદાન સ્વરૂપ છે. આથી જેમ નિદાન (નિયાણું) નહિ કરવું જોઈએ તેમ પ્રણિધાન પણ નહિ કરવું જોઈએ. ઉત્તર- નિદાનમાં અશુભની (-સંસારસુખની માગણી કરવામાં આવે છે. જ્યારે પ્રણિધાનમાં શુભની માગણું કરવામાં આવે છે. અશુભની માગણી નિદાન છે, નહિ કે શુભની માગણી. પ્રણિધાન શુભ મનેરથરૂપ હોવાથી નિદાનરૂપ નથી. પ્રણિધાન બોધિની પ્રાર્થના તુલ્ય છે. લોગસ વગેરે સૂત્રમાં આવોહરામ વગેરેથી પ્રભુ પાસે બોધિની (સમ્યગ્દર્શન વગેરેની) માગણી કરવામાં આવે છે. જેમ તે બોધિની માગણ શુભ ભાવનું કારણ હોવાથી નિદાનરૂપ નથી, તેમ પ્રસ્તુત પ્રણિધાન (શુભ માગણી) પણ શુભભાવનું કારણ હોવાથી નિદાનરૂપ નથી. જે પ્રણિધાન નિદાનરૂપ હોય તે ચિત્યવંદનના અંતે પ્રણિધાન ન થઈ શકે, કારણ કે શાસ્ત્રમાં નિદાનને નિષેધ છે. (૩૦) પ્રણિધાનની અનિવાર્યતા – एवं तु इदसिद्धी ?. दव्वपवित्तीउ अण्णहा णियमा । तम्हा अविरुद्धमिणं, णेयमवत्थंतरे इचिए ॥ ३१ ॥ પ્રશ્ન:- પ્રણિધાન ન કરે તો શું વાંધે છે? ક નિષર્માસિટામrsfમથી ! (લોગસ્સ ઉપર લલિત વિસ્તરા ટીકા.) Page #297 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૨ : ૪ પૂજાવિધિ—પ'ચાશક ગાયા કર ઉત્તર:-પ્રણિધાન ન કરવામાં આવે તેા શું ઈષ્ટની સિદ્ધિ થાય ? અર્થાત્ ન થાય. જો ધક્રિયામાં પ્રશ્ચિધાન (=નિશ્ચિત શુભ ધ્યેય) ન કરવામાં આવે તે ધમનાં અનુછાના દ્રવ્યરૂપ જ બને, ભાવરૂપ ન ખને, પ્રણિધાનથી ધર્માંનાં અનુષ્ઠાના ભાવરૂપ અને છે, પ્રણિધાન ઇષ્ટસિદ્ધિનુ (=ભાવધર્મીનુ') કારણ હાવાથી ઉચિત અવસ્થામાં (વૈરાગ્ય આદિ જે ગુણેાની માગણી કરવાની છે તે ગુણે! પ્રાપ્ત ન થયા હાય કે પ્રાપ્ત થયા હાય પશુ પૂર્ણ પણે પ્રાપ્ત ન થયા હૈાય તે અવસ્થામાં) જરૂરી છે. (૩૧) પ્રણિધાન કરવાની વિધિ: तं पुण संविग्गेणं, उवओगजुएण तिव्वसद्धाए । સિરળનિયાયતંઽહિ, થ હ્રાયથ્થૈ યજ્ઞેળ ॥ ૩૨ ॥ માક્ષાર્થી- જીવે ઉપયાગપૂર્વક તીવ્રશ્રદ્ધાથી* (=સદનુષ્ઠાન કરવાની પ્રબળ રુચિથી) મસ્તકે અજલિ જોડીને આદરપૂર્વક નીચે પ્રમાણે ( ૩૩-૩૪ ગાથામાં કહેવાશે તે પ્રમાણે) પ્રણિધાન કરવુ× (૩૨) • સંવિનેન-મોક્ષાર્થિના મયમીતેન યા । * तीव्रश्रद्धया - आत्यन्तिक्या सदनुष्ठान करणरुच्या | × અહીં લેાકના પૂર્વાર્ધમાં સંવિશેનું' વગેરે વિશેષણોથી પ્રણિધાનમાં માનસિક સ્થિતિ કેવી જોઈએ તે જણાવ્યુ છે, અને ઉત્તરાર્ધમાં શિયળમિય ......' એ પદથી શારીરિક સ્થિતિ કેવી જોઇએ તે જણાવ્યું છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૩-૩૪ ૪ પૂજાવિધિ—પંચાશક દ ૨૭૩ : = = જિનેશ્વર સમક્ષ પ્રણિધાન: जय वीयराय ! जगगुरु !, होउ ममं तुह पभावओ भयवं ! भवणिव्वेओ मग्गाणुसारिया इट्ठफलसिद्धी ॥ ३३ ॥ लोगविरुद्धच्चाओ, गुरुजणपूआ परत्थकरणं च । सुहगुरुजोगो तव्वयणसेवणा आभवमखंडा ॥ ३४ ॥ હે વીતરાગ ! હે જગદગુરુ ! આપ જય પામો. હે ભગવંત ! આપના પ્રભાવથી મને [૧] ભવનિર્વેદ, [૨] માગનુસારિતા, [૩] ઈષ્ટફલસિદ્ધિ, [૪] લોકવિરુદ્ધત્યાગ [૫) ગુરુજનપૂજા, (૬) પરાર્થકરણ, ૭િ) શુભગુરુગ, [૮] મોક્ષ ન મળે ત્યાં સુધી અખંડ શુભ ગુરુવચનસેવાઆ આઠ ભાવ પ્રાપ્ત થાઓ. (૧) ભવનિર્વેદ – સંસાર ઉપર કંટાળા- અણગમો: ધર્મ સાધનામાં આ ગુણ પાયાને છે. ભવનિર્વેદ વિનાને ધર્મ એટલે પાયા વિનાનું મકાન ધર્મ મોક્ષ માટે છે. જેને સંસાર ઉપર કંટાળે નથી- રાગ છે તે મોક્ષ માટે પ્રયતન કેવી રીતે કરે ? કારણ કે સંસાર અને મોક્ષ બંને વિરુદ્ધ છે. જેને સંસાર ઉપર રાગ છે તેને મોક્ષ ઉપર __ + जगत:- सचराचरभुवनस्य गुणगुरुत्वाद, जगतां यां जङ्गमानां यथावद् वस्तुतत्वोपदेशनात् , तेषामेव वा गौरवाहવાર ગુ . ભવનિર્વેદ વગેરે ગુણે અતિ મહત્વના હોવાથી અહીં વિશેષ સ્પષ્ટતા થાય એ માટે તેમનું કંઈક વિવેચન કર્યું છે. ' Page #299 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૪ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૩૩-૩૪ રાગ નથી. જેને મોક્ષ ઉપર રાગ નથી તે મોક્ષ માટે પ્રયત્ન કરે નહિ. સંસાર ઉપર રાગવાળા જીવમાં કદાચ કોઈ કારણસર બહારથી મોક્ષ પ્રયત્ન (–ધર્મ) દેખાતે હેય તો પણ તે વાસ્તવિક મેક્ષ પ્રયત્ન નથી, કિન્તુ જડની ક્રિયા તુલ્ય છે. (૨) માગનુસારિતા - માગને અનુસરવું તે માર્ગોનુસારિતા. તારિક-સત્ય માર્ગને અનુસરવું તે માગતુસારિતા. તાત્વિક–સત્યમાર્ગ તે જ અનુસરાય જે કદાગ્રહ ન હોય. કદાગ્રહી માણસ પિતાનું માનેલું જ સાચું છે એમ માને. આથી એ બીજા પાસે સાચી વાત સમજવા પ્રયત્ન કરે નહિ. કદાચ બીજા તેને સામે આવીને સમજાવે તે પણ તે માનવા તૈયાર ન થાય. કદાગ્રહના કારણે સાચી વાત સમજાય નહિ, સમજાય તો પણ પોતાનું માનેલું ખોટું હોવા છતાં છૂટે નહિ, આથી કદાગ્રહી સત્યને પામી શકે નહિ. કદાગ્રહથી સાચું પમાય નહિ એટલું જ નહિ બકે પામેલું પણ જતું રહે. સાચું પામ્યા પછી જે કઈ વિષયમાં પિતાની ગેરસમજ થઈ જાય અને બીજાને સમજાવવા છતાં અહં. કાર આદિના કારણે કદાગ્રહ થઈ જાય તો પામેલું સારું જતું રહે નિહ આ વિષયમાં દષ્ટાંત રૂપ છે. આથી સત્યને પામવા કદાગ્રહ ઉપર વિજય મેળવવું જોઈએ. કદાગ્રહ ઉપર વિજય મેળવીને સત્યને અનુસરવાની વૃત્તિ તે માગgસારિતા. કદાગ્રહરહિત માણસ ખોટા રતે હોય તો પણ સીધા -સાચા રસ્તે આવી જાય છે. અપુનબંધક છવું આમાં દષ્ટાંતરૂપ છે. અપુનબંધક જીવ હજી સમ્યગ્દર્શનને પામેલો ન Page #300 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૩-૩૪ ૪ પૂજાવિધિ—પચાશક : ૨૭૫ હાવાથી સાચા માથી દૂર છે, છતાં તેનામાં દાગ્રહ ન હાવાથી તેવા નિમિત્તો મળતાં ( સમ્યગ્દર્શનાદિ) સાચા માને પામી જાય છે. આથી કદાગ્રહ રહિત બનીને તાત્ત્વિક સત્ય માને અનુસરવું તે માર્ગાનુસરિતા, માક્ષમાગ એ જ તાવિક-સત્યમા છે. માટે માર્ગોનુસારિતા શબ્દના માક્ષમાગ ને અનુસરવું એવા અર્થ પણ થાય. આથી જ પચાશકની ટીકામાં માર્ગાનુસારતા= મોક્ષમાર્ગાનુસરળ એવા ઉલ્લેખ કર્યા છે. (૩) ઈષ્ટફલસિદ્ધિઃ- જેનાથી ચિત્તની સ્વસ્થતા ટકાવી રાખવા દ્વારા ધમ માં પ્રવૃત્તિ થાય તેવી આ લેાક સ'ખ'ધી અવિરાધી કાર્યની સિદ્ધિ જીવનમાં અનેક જરૂરિયાત ઊભી થાય છે. જીવન જરૂરિયાતની વસ્તુ ન મળે ત્યારે સમાધિ રહેવી અને ધર્મમાં સ્થિર રહેવુ' એ ઘણું કઠીન છે. અપ્રમત્તાવસ્થા વગેરે ઉચ્ચકક્ષાને નહિ પામેલા સાધકને જીવન જરૂરિયાતની વસ્તુ ન મળે ત્યારે એનુ' મન અસ્વસ્થ બની જાય એ શકય છે. આમ બને તે તેના ધમમાં ઉત્સાહ ઘટી જાય. ધર્મોમાં ઉત્સાહ ઘટી જતાં ધર્મમાં પ્રવૃત્તિ ન થાય કે ઉલ્લાસ વિના થાય. આથી સાધક ઉલ્લાસપૂર્વક ધમમાં પ્રવૃત્તિ કરી શકે એ માટે તેને જીવન જરૂરીયાતની વસ્તુ મળવી જોઈએ. આથી સાધક વર્તમાનજીવનમાં ચિત્તની સ્વસ્થતા ટકી રહે અને ધર્મમાં પ્રવૃત્તિ થાય એ માટે ભગવાન પાસે અવિરાધી ઈષ્ટ વસ્તુની સિદ્ધિની માગણી કરે તે જરા ય અનુચિત ન કહેવાય. પણ અહી એ ખ્યાલ Page #301 -------------------------------------------------------------------------- ________________ = ૨૭૬ ૪ ૪ પૂજાવિધિ-પંચાશક ગાથા-૩૩-૩૪ = રાખવાનું છે કે ઈષ્ટ વસ્તુની માગણ વિરોધી એટલે કે ધર્મદષ્ટિએ વિરાધવાળી ન હોવી જોઈએ. જેમકે- તદ્દન ગરીબ સાધક જીવન જરૂરિયાત પૂરતા ધનની માગણી કરે છે તે વિરોધી ન ગણાય, પણ લાખ રૂપિયાની માગણી કરે તે તે વિરોધી ગણાય. અન્યાય, હિંસક વ્યાપાર આદિથી ધન મેળવવાની ઈચ્છા પણ વિરોધી ગણાય. લગ્ન કર્યા વિના રહી શકાય તેમ ન હોય તે પત્ની અનુકૂળ આવભાવવાળી ધાર્મિક વૃત્તિવાળી મળે તે સારું આવી ઈચ્છા વિરોધી ન ગણાય, પણ રૂપાળી મળે તો સારું આવી ઈચ્છા વિરોધી ગણાય. આને સીધે અર્થ એ થાય છે કે ભગવાન પાસે સીધી રીતે કે પરંપરાએ ધર્મમાં સહાયક બનનારી વસ્તુ મંગાય પણ રાગાદિ દે વધે તેવી એક પણ વસ્તુ ન મંગાય. " (૪) કવિરુદ્ધત્યાગ – લોકવિરુદ્ધ કાર્યોને ત્યાગ લોક વિરુદ્ધ કાર્યોનું વર્ણન બીજા પંચાશકમાં ૮-૯-૧૦ એ ત્રણ ગાથાઓમાં આવી ગયું છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું. - (૫) ગુરુજનપૂજા – ગુરુજનેની ઉચિત સેવા-ભક્તિ કરવી. અહીં ગુરુ શબ્દને “જે ગૌરવને-બહુમાનને ચોગ્ય હોય તે શુરુ” એવો અર્થ હોવાથી ગુરુજન શબ્દથી ત્યાગી સાધુ જ નહિ, કિંતુ માતા વગેરે પણ સમજવાં. ગબિંદુ ગ્રંથ (ગા) ૧૧૦ ) માં કહ્યું છે કે- માતા, પિતા, વિદ્યાગુરુ, માતાદિ ત્રણના ભાઈ-બહેન વગેરે સંબંધીઓ, જ્ઞાનવૃદ્ધ, વયેવૃદ્ધ અને ધર્મોપદેશક એ બધા શિષ્ટ પુરુષોને ગુરુ તરીકે માન્ય છે. ધર્મ પામવા માટે આ ગુણ અનિવાર્ય Page #302 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૩-૩૪ ૪ પૂજાવિધિ—પંચાશક : ર૭૭ = = = છે. જ્યાં સુધી અહંકાર તીવ્ર હોય ત્યાં સુધી વાસ્તવિક કોટિને ધર્મ આવતા નથી. તીવ્ર અહંકારી જીવમાં વાસ્તવિક ધર્મ ન હોય એટલું જ નહિ પણ ધર્મ પામવાની લાયકાત પણ ન હોય. ધર્મનું મૂળ વિનય છે. અહંકાર ઘટયા વિના વિનય આવે નહિ. વિનય વિના ગુરુજનપૂજા પણ ન થઈ શકે. આથી દિલથી ગુરુજનની પૂજા કરનાર જીવમાં અહકાર ઘટયો હોવાથી ધર્મ પામવાની લાયકાત આવી છે એ સૂચિત થાય છે. ધર્મ પામવાની લાયકાત માટે કૃતજ્ઞતા ગુણ પણ જરૂરી છે. ગુરુજન પૂજાથી કૃતજ્ઞતા ગુણ પણ સૂચિત થાય છે. ગુરુજનની પૂજા કેવી રીતે કરવી તે અંગે યોગબિંદુ ગ્રંથ (ગા૦ ૧૧૧ વગેરે)માં નીચે પ્રમાણે જણાવ્યું છે- (૧) માતા, પિતા આદિને સવાર, બપોર અને સાંજ એમ ત્રણ વખત નમસ્કાર કરવો. કારણસર સાક્ષાત્ નમસ્કાર ન થઈ શકે તે મનમાં માતા આદિની સપષ્ટ ધારણ કરીને મનથી નમસ્કાર કરે. (૨) ગુરુજન બહારથી આવે ત્યારે 'ઊભા થવું, બેસવા આસન આપવું, વગેરે વિનય કરે. (૩) ગુરુજન પાસે ઉદ્ધતાઈને ત્યાગ કરી એમનાથી નીચા આસને 'બેસવું-બેઠક નીચી રાખવી. પગ ઉપર પગ ન ચઢાવવા વગેર રીતે વિવેકથી બેસવું. (૪) ઝાડો-પેશાબ વગેરે કરતાં કે કે ઝાડો-પેશાબ વગેરેથી અપવિત્ર જગ્યામાં ગુરુજનના નામને ઉચ્ચાર ન કરે. (૫) જ્યારે પણ એમને અવશું. વાદ (-નિદા, પરાભવ વગેરે) ન સાંભળવો. (૬) વશક્તિ પ્રમાણે વસ્ત્ર, ભજન, અલંકાર વગેરે સારા આપવાં. (૭) Page #303 -------------------------------------------------------------------------- ________________ ': ૨૭૮ ૪ પૂજાવિધિ–પંચાશક ગાથા-૩૩-૩૪ બસદા તેમની પાસે દેવપૂજા, અતિથિભક્તિ, અનુકંપાદાન વગેરે પરલોકમાં હિતકર સારાં કામ કરાવવાં. (૮) તેમને જે પ્રવૃત્તિ (-વ્યવહાર) ન ગમતી હોય તે પ્રવૃત્તિને ત્યાગ કરો અને ગમતી પ્રવૃત્તિ કરવી. અહીં એટલું ખ્યાલમાં રાખવું કે આ વાત ધમ સિવાય છે. અર્થાત્ ગુરુજનને અણગમતું ન કરવામાં અને ગમતું કરવા માં ધર્મને બાધ ન આવે જોઈએ. જે ગુરુજનને અણગમતું ન કરવામાં ધર્મને બાધ કે આવતો હોય (ધર્મથી વંચિત રહેવું પડતું હોય કે અધર્મ (પાપ) થતો હેય) તે અણગમતું પણ કરવું જોઈએ. તેવી રીતે ગુરુજનને ગમતું કરવામાં ધર્મને બાધ આવતો હોય તો ગમતું ન કરવું જોઈએ. અર્થાત્ ધર્મને બાધ ન આવે તેમ ગુરુજનને અનુકૂળ વર્તવું.(૯) ગુરુજનની આસન, શય્યા, પલંગ, વાસણ વગેરે વસ્તુનો ઉપયોગ નહિ કરો જોઈએ. અર્થાત જે વસ્તુ ગુરુજન વાપરતા હોય તે વસ્તુ અન્ય માટે નહિ વાપરવી , જોઈએ. જેમકે માતા જે થાળીમાં જમતા હોય તે થાળીમાં , બીજા કેઈએ નહિ જમવું જોઈએ, તે થાળી માતાના જમવા તે માટે જ અલગ રાખવી જોઈએ (૧૦) માતા આદિના મૃત્યુ પછી તેમના અલંકાર આદિ ધનનો પિતાના માટે ઉપયોગ ન કરતાં તીર્થ સ્થાન વગેરેમાં ધર્મ માટે ઉપયોગ કરવો જોઈએ. (૧૧) માતા આદિની છબી વગેરે બનાવીને તેની પુષ્પ, ધૂપ વગેરેથી પૂજા કરવી જોઈએ. અહીં કેટલાકનું કહેવું છે કે "માતા આદિએ કરાવેલા દેવની મૂર્તિ વગેરેની પુષ્પ, ધૂપ ' વગેરેથી પૂજા કરવી જોઈએ. (૧૨) માતા આદિનું મૃત્યુ Page #304 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૩-૩૪ ૪ પૂજાવિધિ-પંચાશક : ૨૭૯ : થતાં તેમના મૃત્યુ સંબંધી દેવપૂજા વગેરે કાર્યો આદરપૂર્વક કરવા જોઈએ. (૬) પરાકરણ – પરોપકારનાં કાર્યો કરવાં. મહાધીન દરેક જીવ પિતાનાં કાર્યોમાં લીન હોય છે, તેને બીજાનાં કાર્યોની પડી હતી નથી. આનું કારણ તીવ્ર સ્વાર્થ છે. સ્વાથી જીવમાં બીજાનું કામ કરવાની વૃત્તિ જ હોતી નથી. જ્યાં સુધી સ્વાર્થ તીવ્ર હોય ત્યાં સુધી જીવનમાં વાસ્તવિક ધમ આવી શકતા નથી, એટલું જ નહિ, પણ ધર્મ પામવાની લાયકાત પણ આવી શકતી નથી. આથી ધર્મ પામવાની લાયકાત મેળવવા માટે પણ સ્વાર્થ ઘટાડવો જોઈએ. વાર્થ. વૃત્તિ ઘટે ત્યારે જ બીજાનું કાર્ય કરવાની ભાવના જાગે છે, અને શક્ય પ્રયત્ન થાય છે. આથી પરોપકાર કરનાર વ્યક્તિમાં સ્વાર્થવૃત્તિને હાસ–ઘટાડો થયો હોવાથી ધર્મની લાયકાત છે એ સિદ્ધ થાય છે. ધર્મ પામવા માટે પ્રથમ ધર્મ પામવાને લાયક બનવું જોઈએ. અમુક જીવ ધર્મ પામ્યો છે કે નહિ અથવા ધર્મ પામવાને લાયક બને છે કે નહિ તે નિઃસ્વાર્થ ભાવે પરોપકારથી જાણું શકાય છે. માટે જ લલિતવિસ્તરા ગ્રંથમાં પરોપકાર એ જીવનને સાર છે અને ધર્મપુર પાર્થનું લક્ષણ છે એમ કહ્યું છે. ભવનિવેદથી પરાર્થકરણ સુધીના છ ભાવે લૌકિક સૌદર્ય છે. સૌંદર્ય એટલે સારાપણું. સૌંદર્ય લૌકિક અને લોકોત્તર એમ બે જાતનું છે. લૌકિક સૌંદર્ય એટલે જિનધર્મને નહિ પામેલા છમાં પણ થનારું સૌંદર્ય, લોકર સોંદર્ય WWW.jainelibrary.org Page #305 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૦ : ૪ પૂજાવિધિ—પ'ચાશક એટલે જિનધમ ને પામેલા જીવામાં થનારુ' સૌ''. સમ્ય ગ્દર્શન વગેરે લેાકેાત્તર સૌ છે. સમ્યગ્દર્શનાદિ લેાકેાત્તર સૌદર્યાં. પામવા માટે શુભગુરુચાગ અને શુભગુરુવચનસેવા જરૂરી હાવાથી એ એ પણુ લેાકેાત્તર સૌ' છે, ભવિનવે દ વગેરે છ ભાવા જિનધને નહિ પામેલા જીવામાં પણ હાઇ શકે છે માટે તે લૌકિક સૌય છે. લૌકિક સૌ જેનામાં આવે તે જ લેાકેાત્તર સૌદય પામવાને માટે લાયક છે, લૌકિક સૌંદય. આવ્યા વિના લેાકેાત્તર સૌ રૂપ સમ્યગ્દર્શનઆદિ ધર્મ પામી શકાય જ નહિ. લૌકિક સૌદય વિના લેાકેાત્તર સૌદર્ય પમાડનાર શુભગુરુચેાગ વગેરે મળી જાય તેા પણ લાભને ખદલે નુકશાન થાય. પચાવવાની તાકાત વિનાના રાગીને પૌષ્ટિક ખારાક મળી જાય તેમ. એટલે લેાકાત્તર સૌ'દય પામવા માટે લૌકિક સૌ'યસ અનિવાય છે. માટે પ્રથમ ભનિવેદ વગેરે લૌકિક સૌદર્યની માગણી કર્યો પછી શુભ ગુરુચાગ અને શુભગુરુવચન સેવા રૂપ લેાકેાત્તર સૌદર્યાંની માગણી કરી છે, ગાથા-૩૩-૩૪ (૭) શુભગુરુચાગ:- ચારિત્રાદિ ગુણસ'પન્ન ઉત્તમ આચાયના સબધ. અહી ચારિત્રાદિ ગુણેાની મુખ્યતા છે. ગુરુ મળી જાય, પણ ચારિત્રવિહીન હેાય તા કદાચ લાભને બદલે નુકશાન પણ થાય, ભૂખ્યાને ઝેમિશ્રિત લાડવા મળી જાય તેમ. (૮) શુભગુરુવચનસેવાઃ- ઉપયુક્ત આચાય ની આજ્ઞાનું પાલન. શુભગુરુના ચાગ થઈ જાય, પણ તેમના ઉપદેશ Page #306 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૩-૩૪ ૪ પૂજાવિધિ—પંચાશક : ૨૮૧ : સાંભળીને તેનો અમલ ન થાય તો શું કામનું ? માટે મોક્ષ ન મળે ત્યાં સુધી અખંડ રીતે શુભગુરુના ઉપદેશનું પાલન પણ અનિવાર્ય છે. અહીં અખંડ શબ્દના કાળ અને પ્રમાણ એ બે દ્રષ્ટિએ અર્થ થઈ શકે. કાળની દષ્ટિએ અખંડ એટલે અમુક સમય થાય, અમુક સમય ન થાય એમ નહિ, કિંતુ સતત થાય. પ્રમાણની દૃષ્ટિએ અખંડ એટલે થોડા પ્રમાણમાં થાય એમ નહિ, કિંતુ સંપૂર્ણ થાય. જેમકે- ગુરુના અમુક વચનનું પાલન થાય, અમુક વચનનું પાલન ન થાય એમ નહિ, કિન્તુ પ્રત્યેક વચનનું પાલન થાય. પ્રશ્ન- મમggટ પદને અન્વય ભવનિર્વેદ આદિ બધા સાથે છે કે શુભ ગુરુવચનસેવા સાથે છે ? ઉત્તર- બંને સાથે લઈ શકાય. શબ્દાર્થની દષ્ટિએ વિચારીએ તો તેને અન્વય શુભ ગુરુવચનસેવા સાથે છે. કારણ કે ૩UEા શબ્દને પગ સ્ત્રીલિંગમાં છે. જે બધા સાથે તેનો અન્વય હોય તો ભવનિર્વેદાદિ શબ્દો પુલિગ વગેરે જુદા જુદા લિંગમાં હેવાથી નવાજુ ન સ્ત્રીલિંગમાં પ્રયોગ ન થાય. તથા મામધું પદ ૩dહુ પદની પહેલાં હેવાથી તેને અન્વયે પણ તવાવા સાથે કરે ઠીક છે. અથવા સમવન અન્વય ભવનિર્વેદ આદિ બધા સાથે પણ થઈ શકે. કારણ કે તે ક્રિયાવિશેષણ રૂપે છે. હવે ભાવાથંની દૃષ્ટિએ વિચારીએ તો માં અને સવા એ બંનેને અન્વય ભવનિર્વેદ આદિ બધા સાથે છે. કારણ કે શુભ ગુરુ, વચનના પાલનમાં ભવનિર્વેદ આદિ બધા ભાવ આવી જાય Page #307 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૨ : ૪ પૂજાવિધિ—પ'ચાશક છે. ગુરુના ઉપદેશમાં સૌંસાર અસાર છે, તત્ત્વ- માક્ષમાર્ગ અનુસરવા જેવા છે વગેરે જ આવવાનુ‘ છે. એટલે પરમાથ થી શુભગુરુવચનસેવાની માગણીમાં ભવિનવેદ આદિની માગણી આવી જ જાય છે. આથી શુભગુરુવચનસેવાની પ્રાથના જેવા સ્વરૂપે થાય તેવા સ્વરૂપે ભવનિવેદ આદિની પ્રાર્થના પણ થાય. પ્રશ્ન:- હે વીતરાગ ! હે જગદ્ગુરુ ! આ પ્રમાણે આમંત્રણ કરવાનું શું કારણ ? ગાથા-૩૩-૩૪ www ઉત્તર – ભગવાન પાસે માગણી કરવાની છે. મૌખિક વચન દ્વારા માગણી જે નજીકમાં હાય તેની પાસે થઈ શકે. ભગવાન તે માક્ષમાં કે મહાવિદેહક્ષેત્રમાં છે. ત્યાંથી ભગવાન અહી આવે નહિ. આથી દ્રવ્યથી-ખાહ્યથી દૂર રહેલા ભગવાન ભાવથી–અંતરથી હૃદચમાં વસે એટલા માટે કે વીતરાગ ! હે જગદ્ગુરુ ! એ પ્રમાણે આમંત્રણ કરવામાં આવે છે. પ્રશ્ન:- ભગવાન કૃતકૃત્ય બની ગયા છે, જય'તા જ છે. તેા તેમને આપ જયવતા વતા' એમ આશીર્વાદ આપવાની શી જરૂર છે ? ઉત્તર:- ભગવાનને આશીર્વાદની જરૂર નથી. પશુ ભક્તિના આવેશથી ભક્ત સાધકના મુખમાંથી આવા ઉદ્ગાર સહજ નીકળી જાય છે. ભગવાન પાસે જે કઈ કહેવાનુ છે કે કરવાનું છે તે ભગવાન માટે નહિ, પણ સાધક માટેઆપણા માટે છે. વીતરાગના જયમાં જ સાધકના જય થાય છે. એટલે આનાથી ‘મારા જય થાવ' એમ પણ ગર્ભિત Page #308 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૩-૩૪ ૪ પૂજાવિધિપંચાશક : ૨૮૩ : રીતે સૂચન છે. તથા વીતરાગને જય એટલે વિતરાગના શાસનને જય.. એટલે વીતરાગ જયવંતા વર્તો એનો અર્થ વીતરાગનું શાસન જયવંતુ વર્તો એ પણ થાય વીતરાગનું શાસન જયવંતુ વતે એની તે સાધકને જરૂર હોય જ. કારણકે વીતરાગના શાસન વિના કેઈનું કલ્યાણ થવાનું નથી. - પ્રણિધાન શબ્દને અથ– પ્રણિધાન સંબંધી ૩૩-૩૪ એ બે ગાથાઓ વર્તમાનમાં જીરા સૂત્ર તરીકે પ્રસિદ્ધ છે. એ નકવીરાજા સૂત્રનું પ્રણિધાન સૂત્ર એવું નામ છે. પ્રણિધાન શબ્દના એકાગ્રતા, દયાન, નિર્ણય, ધ્યેય વગેરે અનેક અર્થો થાય છે. અહીં ૨૯મી ગાથાની ટકામાં પ્રણિધાનને પ્રાર્થનામાંૌરાપ્રચં= “પ્રાર્થના ગર્ભિત (ચિત્તની) એકાગ્રતા” એવો અર્થ કર્યો છે. આ અર્થે સુસંગત છે. કારણ કે એકાગ્રતા અનેક વિષયની હોય છે. તેમાં અહીં પ્રાર્થના સંબંધી એકાગ્રતા વિવક્ષિત છે. પ્રસ્તુત સૂત્રથી પ્રભુ સમક્ષ એકાગ્ર ચિત્તે ભવનિર્વેદ આદિની પ્રાર્થના-માગણી કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રણિધાન શબ્દનો એકાગ્રતાની પ્રધાનતાની દષ્ટિએ પ્રાર્થનાગર્ભિત એકાગ્રતા એ અર્થ થાય. હવે જે પ્રાર્થનાની પ્રધાનતા કરવામાં આવે તે પ્રણિધાન શબ્દને એકાગ્ર ચિત્ત પ્રાર્થના (-માગણી) એવો અર્થ પણ થઈ શકે. પ્રભુ સમક્ષ પ્રણિધાન કરવું જોઈએ, એટલે કે પ્રભુ સમક્ષ એકાગ્ર ચિત્ત શુભ પ્રાર્થના- માગણી કરવી જોઈએ. લલિત વિસ્તરા ગ્રંથમાં પ્રણિધાનને અર્થ જણાવતાં કહ્યું છે કે – Page #309 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૪ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૩૫ - - - विशुद्धभावनासारं, तदर्थापितमानसम् । यथाशक्ति क्रियालिङ्ग, प्रणिधानं मुनि गौ। તે તે વિષયમાં વિશુદ્ધભાવનાપ્રધાન મનની એકાગ્રતાને-સમર્પણભાવને મહર્ષિઓ પ્રણિધાન કહે છે.” ચિત્તની એકાગ્રતા પ્રણિધાન છે. પણ ગમે તેવા- અશુભ ભાવના. યુક્ત મનની એકાગ્રતા અહીં અભિપ્રેત નથી. માટે કહ્યું છે કે- વિશુદ્ધભાવના પ્રધાન મનની એકાગ્રતા પ્રણિધાન છે. અહીં પ્રશ્ન થાય કે વિશુદ્ધભાવના કે અવિશુદ્ધભાવના આંતરિક ભાવ હોવાથી છદ્મસ્થ જીવને દેખાય નહિ. તો અમુક વ્યક્તિમાં પ્રણિધાન છે કે નહિ તે શી રીતે જાણી શકાય? આ પ્રશ્નના સમાધાનમાં અહીં કહ્યું છે કે કથા રિદિ= પ્રણિધાન શક્તિ મુજબની બાહ્ય ક્રિયાએથી જાણ શકાય છે.” આને અર્થ એ થયો કે જેનામાં પ્રણિધાન હોય તેનામાં કેવળ આંતરિક ભાવ જ હેય એમ નહિ, કિંતુ શક્તિ મુજબ બાહ્ય ક્રિયા પણ હોય. આથી પ્રણિધાન કેવળ આંતરિક ભાવ રૂપ નથી, કિંતુ બાહ્મક્રિયારૂપ પણ છે. કારણ કે જયાં આંતરિક ભાવ પેદા થાય છે ત્યાં શક્તિ મુજબ બાહ્યક્રિયા પણ થાય છે. આથી એકલા ધ્યાન ઉપર ભાર મૂકનારાઓને આ વિષય વિચારવાની જરૂર છે. (૩૩-૩૪) પ્રણિધાનની કક્ષા – उचियं च इमं गेयं, तस्सामावम्मि तप्फलस्मण्णे। अपमत्तसंजयाणं, आराऽण भिसंगओण परे॥३५॥ Page #310 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૫ ૪ પૂજાવિધિ—પંચાશક : ૨૮૫ (તરામાજિક) પ્રાર્થનીય ભવનિવેદાદિ ગુણેને અભાવ હોય ત્યાં સુધી આ પ્રણિધાન (-માગણ) ચોગ્ય છે. પ્રાર્થનીય ભવનિર્વેદાદિ ગુણે આવી ગયા પછી માગણી કરવાની રહેતી નથી. કારણ કે જે વસ્તુ ન મળી હોય તે તેની માગણી કરવાની હોય છે, મળી હોય તેની નહિ. ( ત wm=) કેટલાક આચાર્યોનું કહેવું છે છે કે- પ્રાર્થનીય ભવનિવેદાદિનું અપ્રમત્તાવસ્થા વગેરે ઉચ્ચકક્ષા કે મોક્ષરૂ૫ ફળ ન મળે ત્યાં સુધી આ માગણી કરવી એગ્ય છે. આ મત પણ બરોબર છે. બંનેનો ભાવ એક જ છે. કારણ કે ભવનિર્વેદાદિ ગુણે ઉચ્ચકોટિના બને ત્યારે જ અપ્રમત્તાવસ્થા આદિ ઉચ્ચ કક્ષા કે મોક્ષ મળે છે. અહીં ભવનિવેદાદિ ગુણે ન આવે ત્યાં સુધી આ માગણી ગ્ય છે એનો ભાવ એ છે કે ઉચકેટિના ભવનિર્વેદાદિ ગુણે ન આવે ત્યાં સુધી આ માગણી યોગ્ય છે. ભવનિવેદાદિ ગુણે ઉચ્ચકોટિના બને ત્યારે અપ્રમત્તાવસ્થા આદિ ઉચ્ચકક્ષા કે મોક્ષ મળ્યા વિના રહે નહિ. એટલે ભવનિવેદાદિ ગુણે ન આવે ત્યાં સુધી આ પ્રાર્થના એગ્ય છે અને ભવનિવેદાદિગુણેનું અપ્રમત્તાવસ્થા આદિ ઉચ્ચકક્ષા કે મોક્ષ રૂ૫ ફળ ન મળે ત્યાં સુધી આ પ્રાર્થના યોગ્ય છે એ બંનેને ભાવ સમાન છે. પ્રશ્ન:-આનો ભાવ એ થયો કે છઠ્ઠા ગુણસ્થાનક સુધી આ પ્રાર્થના યોગ્ય છે, પછી નહિ. આ બરાબર છે ? ઉત્તર-હા. (અvમત્તરંગવાળું માર) અપ્રમત્તગુણસ્થાનની પહેલાં, અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાન સુધી આ પ્રાર્થના Page #311 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૬ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૩૬ કરવી ઉચિત છે, ત્યારપછી નહિ. આ પ્રાર્થનામાં (પ્રશત) રાગ રહેલે હોવાથી જેનામાં (પ્રશસ્ત) રાગ હોય તે જ આ પ્રાર્થના કરે. અપ્રમત્ત વગેરે ગુણસ્થાનમાં રાગ હેતે નથી. અપ્રમત્ત વગેરે ગુણસ્થાનમાં રહેલ સાધક મ મ જ સર્વત્ર નિ:સ્થ પુનિત્તમ: “મોક્ષ અને સંસાર વગેરે બધા પ્રત્યે નિઃસ્પૃહ હોય છે, અર્થાત્ તેને સંસાર ઉપર તો રાગ હેતો નથી, કિન્તુ મોક્ષ ઉપર પણ રાગ હેત નથી, સંસાર-મોક્ષ બંને પ્રત્યે સમભાવ હોય છે. આથી એ સાધક પ્રાર્થના કરતો નથી. (૩૫) પ્રણિધાન (-પ્રાર્થના) નિદાન નથી તેનું પ્રમાણ:– मोक्खंगपत्थणा इय, ण णियाणं तदुचियस्स बिण्णेयं । - મુન્નાજુમો રહું, ઘોણીપરથT મા રૂદ્દા છે. મોક્ષનાં કારણેની પ્રાર્થના (આશંસા) નિદાન નથી. કારણ કે રાગદશામાં રહેલા સાધકની આ પ્રાર્થના આગમસંમત છે. પ્રશ્ન:- પ્રાર્થના આગમસંમત છે તેમાં પ્રમાણ શું ? ઉત્તરઃ- (ત્રદ વદg wથા મis) લેગસ્સ સૂત્રમાં બધિલાભની-જિનધર્મ પ્રાપ્તિની માગણી કરવામાં આવી છે તે પ્રમાણ છે. લોગસ્સ સૂત્ર ગણધરકૃત છે. જે મોક્ષનાં * યદ્યપિ દશમ ગુણસ્થાન સુધીમાં રહેલ સાધક વિતરાગ બન્ય ન હોવાથી સર્વથા રાગરહિત નથી. છતાં તે રાગ અતિશય સૂક્ષ્મ હોવાના કારણે પિતાનું કાર્ય કરવા સમર્થ બનતો ન હોવાથી નથી એમ કહેવાય WWW.jainelibrary.org Page #312 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૭ ૪ પૂજાવિધિ-૫'ચાશક ૬ ૨૮૭ : - - કારણેની પ્રાર્થના આગમસંમત ન હોય તે બધિલાભની માગણી કરે નહિ. આથી સિદ્ધ થાય છે કે આ પ્રાર્થના આગમસંમત છે. (૩૬) ઋહિની ઈચ્છાથી તીર્થકરપણાની આશંસા પણ નિદાન છે – एवं च दसाईसु, तित्थयामि वि णियाणपडिसेहो। जुत्ता गवपडिबद्धं, साभिस्संग तयं जेण ॥३७॥ પ્રશ્ન - મેષનાં કારણોની પ્રાર્થના નિદાન નથી એ વાત સિદ્ધ થઈ ગઈ તીર્થકરપણું મેનું કારણ છે. તીર્થ કર બનનાર જીવ અનેક જીવે ઉપર ઉપકાર કરવા સાથે વકલ્યાણ કરે છે. આથી હું તીર્થકર બતું એવી આશંસાનિદાન ન ગણાય. તો પછી દશાશ્રુતસ્કંધ વગેરેમાં તેને નિષેધ કેમ કર્યો છે ? ઉત્તરઃ- દશાશ્રુતસ્કંધ, ધ્યાનશતક વગેરે ગ્રંથમાં તીર્થકર બનવાની આશંસાને નિષેધ કર્યો છે તે ચગ્ય છે. કારણ કે તેવી આશંસા અપ્રશસ્ત રાગયુક્ત હોવાથી સંસારનું કારણ છે. ભાવાર્થ- તીર્થંકરની દેવોએ કરેલી સમવસરણ વગેરે ઋદ્ધિ જોઈને કે સાંભળીને હું તીર્થકર બનું, જેથી મને પણ આવી ઋદ્ધિ મળે. આ પ્રમાણે તીર્થંકરની ઋદ્ધિની ઈચ્છાથી તીર્થકર બનવાની આશંસામાં અપ્રશસ્ત રાગ કારણ છે. આમાં ઉપકારની ભાવના નથી, પણ ઋદ્ધિની પ્રાપ્તિરૂપ સ્વાર્થની ભાવના છે. આવી આશંસાથી તીર્થંકરપણું મળે જ નહિ, અને પાપકર્મને બંધ થાય તે નફામાં. Page #313 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૮ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૩૮-૩૯ આથી તીર્થંકરની કદ્ધિની ઈચ્છાથી તીર્થંકરપણાની આશંસા નિદાનરૂપ છે. આથી દશાશ્રુતસ્કંધ વગેરેમાં તેને જે નિષેધ કર્યો છે તે એગ્ય જ છે. (૩૭) પરોપકારની ભાવનાથી તીર્થકરપણાની આશંસા નિદાન નથી – जं पुण गिरभिस्संग, धम्मा एसो अणेगसत्तहिओ। णिरुवमसुहसंजणओ, अपुत्वचिंतामणीकप्पो ॥३८॥ ता एयाणुट्टाणं, हियमणुवयं पहाणभावस्स । तम्मि पवित्तिसरूवं, अत्थापत्तीइ तमदुटुं ॥३९।। પ્રશ્ન:- તે પછી કેવળ પરોપકારની ભાવનાથી તીર્થકર બનવાની આશંસા નિદાન ન ગણાય ને ? ઉત્તરઃ- ના. ભૌતિક ઋદ્ધિની લેશ પણ ઈચ્છા વિના (-કેવળ પરોપકારબુદ્ધિથી) તીર્થકર બનવાની આશંસા *દુષ્ટ (-નિદાન) નથી. કારણ કે કેવળ પરોપકારની ભાવનાથી તીર્થંકરપણાની આશા રાખનાર જીવ જેનાથી તીર્થંકર નામ કર્મ બંધાય તેવા પ્રવચન વાત્સલ્ય વગેરે શુભ અનુષ્ઠાને સેવીને અનેક જીવોનું હિત કરનાર, નિરુપમ સુખજનક, +અપૂર્વ ચિંતામણિ સમાન તીર્થકર બને છે. (૩૮) (તા=) તીર્થંકર ઉપર્યુક્ત “અનેક જનું હિત કરવું” વગેરે ગુણોથી યુક્ત હોવાથી (ાથાકુટ્ટાબ=) તીર્થંકરનાં ધર્મ ૪ ગાથામાં અદુષ્ટ શબ્દ નથી, અધ્યાહારથી સમજવું એવા ભાવનું ટીકામાં જણાવ્યું છે. + चिन्तातिकान्तसुखविधायित्वाद् । Page #314 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૦ ૪ પૂજાવિધિ—પંચાશક : ૨૮૯ : દેશનાદિ અનુષ્ઠાને હિતકર અને પ્રતિઘાતજ રહિત છે. તથા કેવળ પોપકારબુદ્ધિથી તીર્થકર બનવાની ભાવના રૂપ ઉત્તમ ભાવવાળા જીવની તીર્થકર બનવાની આશંસા અર્થીપત્તિથી ધર્મદેશનાદિ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિરૂપ છે. અર્થાત ઉક્ત ભાવનાવાળા જીવમાં સાક્ષાત તીર્થંકરપણાની આશંસા છે. પણ એ આશંસા જીવોના હિત માટે છે. ભૌતિક સ્વાર્થ માટે નહિ. જીવનું હિત ધર્મદેશનાદિથી થાય. આથી અર્થપત્તિથી તેનામાં જીને હિતકર ધર્મદેશનાદિની આશંસા છે, નહિ કે સમવસરણ આદિ બાહ્ય ઋદ્ધિની. આથી તીર્થ, કરપણાની આશંસા દુષ્ટ નથી ૪ (૩૯) પ્રસ્તુત પ્રકરણને ઉપસંહારઃ कयमित्थ पसंगेणं, पूजा एवं जिणाण कायया । लण माणुसतं, परिसुद्धा सुत्तनीतीए ॥ ४०॥ અહીં પ્રણિધાન સંબંધી પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. મનુષ્યભવ પામીને આગમનીતિથી નિર્દોષ સિદ્ધ થયેલી જિનપૂજા (ઘઉં) ઉક્ત કાલ વગેરે વિધિપૂર્વક કરવી જોઈએ (૪૦) * અહીં ટીકામાં અનુતં-મmતિપાત એમ જણાવ્યું છે, વિશેષ કોઈ સ્પષ્ટતા કરી નથી. ઉપહતને તિરસ્કૃત અર્થ પણ થાય છે. આથી અનુપહત એટલે નહિ તિરસકારાયેલ, અર્થાત્ આદર પામેલ કે આદર કરવા યોગ્ય એવો અર્થ થઈ શકે. બીજા પણ જે થ્ય અર્થો ઘટે તે વિદ્વાનોએ ઘટાવવા. ૪ લલિતવિસ્તરા લોગસ્સ સૂત્ર Page #315 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૦ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૪૧-૪૨ ૭ પૂજાનિર્દોષતા પ્રકરણ પૂજામાં નિર્દોષતાની દષ્ટાંતથી સિદ્ધિ: पूजाए कायवहो, पडिकुट्टो सो य व पुज्जाणं । उवगारिणित्ति तोसा, परिसुद्धा कह णु होइत्ति ।४।। भण्णइ जिणपूयाए, कायवहो जति वि होइ उ कहिंचि । तहवि तई परिसुद्धा, गिहीण कूवाहरणजोगा ।।४२।। પ્રશ્ન- પૂજામાં જીવહિંસા થાય છે. ભગવાને જીવહિંસાને નિષેધ કર્યો છે. આથી પૂજા નિર્દોષ કેવી રીતે હાઈ શકે? બીજી વાત. જીવહિંસા થવા છતાં જે પૂજ્ય (જિનને) પૂજાથી લાભ થતો હોય તે હજી નિર્દોષ બને. પણ તેવું તો છે જ નહિ. વીતરાગ હોવાથી જિનેશ્વરને પૂજાથી આનંદ થતો નથી. આથી જિનપૂજા નિર્દોષ કેમ કહેવાય? (૪૧) ઉત્તર - યદ્યપિ જિનપૂજામાં કથંચિx જીવહિંસા થાય છે, તો પણ (ત ) તે જિનપૂજા કૃપના ઉદાહરણથી ગૃહસ્થ માટે નિર્દોષ છે. હા, સાધુઓ માટે દ્રવ્યપૂજા નિર્દોષ ન ગણાય. કારણ કે તેમને અધિકાર જુદે છે. ધર્મમાં અનુ. છાનેાની વ્યવસ્થા અધિકારી પ્રમાણે છે. કહ્યું છે કે – કે વિવશત શાણે, ધર્મસાધનસંસ્થિતિઃ | થાધિપ્રતિષિયાનુરથા,વિજોયા પુળાપ 'હા. અ. ૨-પા શાસ્ત્રમાં ધર્મક્રિયા કરનાર જીવેની યોગ્યતા પ્રમાણે ધર્મનાં દ્રવ્યપૂજા અને ભાવપૂજા રૂપ અનુષ્ઠાનેની વ્યવસ્થા x कथंचित् केनचित् प्रकारेण, यतनाविशेषण प्रवर्तमानस्य सर्वथापि म भवतीत्यपि दर्शनार्थे कथंचिग्रहणम् । Page #316 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૩ ૪ પૂજાવિધિ—પંચાશક : ૨૯૧ : કરવામાં આવી છે. આ વ્યવસ્થા ગુણ અને દેષને આશ્રયીને રોગની ચિકિત્સા સમાન છે. જેમ રોગીની યોગ્યતા પ્રમાણે રોગની ચિકિત્સા કરવામાં આવે તે લાભ થાય, અન્યથા નુકશાન થાય, તેમ ધમી જીવની યોગ્યતા પ્રમાણે અનુષ્ઠાને કરવામાં આવે તે લાભ થાય, અન્યથા નુકશાન થાય.” દ્રવ્યપૂજા ગૃહસ્થને જ લાભ કરે છે, સાધુને નહિ. કારણ કે સાધુ દ્રવ્યપૂજા માટે નાનાદિ કરે તો તેમની પ્રતિજ્ઞાને ભંગ થાય. ગૃહસ્થને દ્રવ્યપૂજા કૂપના ઉદાહરણથી લાભ કરે છે. કૃ ખોદવામાં શરીર કાદવથી ખરડાઈ જાય છે, કપડાં મેલાં થાય છે, શ્રમ-ક્ષુધા-તૃષા વગેરેનું દુઃખ વેઠવું પડે છે, પણ કૃ દાયા પછી તેમાંથી પાણી નીકળતાં – પરને લાભ થાય છે. જેમ કુ ખોદવામાં પ્રારંભમાં નુકશાન હોવા છતાં પરિણમે લાભ થવાથી કૃ દવાની પ્રવૃત્તિ લાભકારી બને છે, તેમ જિનપૂજામાં હિંસા થવા છતાં પૂજાથી થતા શુભભાવથી પરિણામે લાભ જ થાય છે. (૪૨) ગૃહસ્થના જિનપૂજનની નિર્દોષતામાં હેતુ असदारंभपवत्ता, जं च गिही तेण तेसि विण्णेया। तन्निवित्तिफल च्चिय, एसा परिभावणीयमिणं ॥४३॥ ગૃહ માટે જિનપૂજા નિર્દોષ છે. એનું કારણ એ છે કે ગૃહસ્થ ખેતી વગેરે અસઆરંભમાં પ્રવૃત્તિ કરે છે, જ્યારે જિનપૂજાથી એ અસઆરંભથી નિવૃત્તિ થાય છે. જિનપૂજાથી અસદ આરંભથી નિવૃત્તિ કાલાંતરે અને વર્તમાનકાળે એમ Page #317 -------------------------------------------------------------------------- ________________ : ૨૨ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૪૪-૪૫ - - -- - બે રીતે થાય છે. (૧) જિનપૂજાથી થતી અતિશયભાવવિશુદ્ધિથી સમય જતાં ચારિત્રમોહનીય ક્ષપશમ થવાથી ચારિત્રની પ્રાપ્તિ થતાં સર્વથા અસદુઆરંભની નિવૃત્તિ થાય છે. (૨) તથા જિનપૂજા થાય છે ત્યારે પણ જેટલો સમય જિનપૂજા થાય છે તેટલો સમય સંસારના અન્ય અસદુઆરંભે થતા નથી, અને શુભ ભાવ થાય તે નફામાં આથી જિનપૂજા દોષિત છે એમ કહેનારે જિનપૂજાથી અસઆરં. ભની નિવૃત્તિ થાય છે એ વાત બરાબર વિચારવી, જેથી તેને બોધ થાય અને તે જ પ્રમાણે સ્વીકાર કરી શકાય. (૪૩) પૂજથી પૂજ્યને લાભ ન થાય તે પણ પૂજકને લાભ થાય: उवगाराभावम्मि वि, पुज्जाणं पूजगस्स उवगारो । मंतादिसरणजलणाइसेवणे जह तहेहं पि ॥४४॥ જેમ મંત્ર-વિદ્યા વગેરેની સાધનામાં સાધનાથી મંત્રવિદ્યા વગેરેને લાભ ન થવા છતાં સાધકને લાભ થાય છે. અગ્નિ આદિના સેવનથી અનિ આદિને લાભ ન થવા છતાં સેવન કરનારને (શીતવિનાશ આદિ) લાભ થાય છે, તેમ જિનપૂજાથી જિનને કોઈ લાભ ન થવા છતાં પૂજકને અવશ્ય પુણ્યબંધ આદિ લાભ થાય છે. (૪૪) જીવહિંસાના ભયથી પૂજા નહિ કરનારાઓની ઝાટકણી – देहादिणिमित्तंपि हु, जे कायवहम्मि तह पयदृति । जिणपूयाकायवहंमि तेसिमपवत्तणं मोहो ॥ ४५ ॥ જે શરીર, સ્ત્રી, સંતાન, સંપત્તિ આદિ માટે ખેતી, વેપાર વગેરે દ્વારા જીવહિંસામાં પ્રવૃત્તિ કરે છે તેની જિન Page #318 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૬-૪૭ ૪ પૂજાવિધિ—પંચાશક : ૧૯૩૯ પૂજા માટે જીવહિંસામાં અપ્રવૃત્તિ એ મૂઢતા છે. નહિ તે, જેનાથી અનેક લાભ થાય છે તેવી જિનપૂજામાં પ્રવૃત્તિ કેમ ન કરે ? - જિનપૂજાથી ગૃહસ્થને થતા લાભે – (૧) ભાવવિશુદ્ધિ. (૨) સમ્યગ્દર્શનાદિગુણોની પ્રાપ્તિ. (૩) પરિણામે ચારિત્રની પ્રાપ્તિથી સંપૂર્ણ જીવહિંસા બંધ. (૪) બીજા જીને ધર્મપ્રાપિત. (૫) પરિણામે સ્વ-પરની મુક્તિ. આમ, જિનપૂજા જીવહિંસારૂપ નહિ, પણ જીવદયારૂપ=અહિંસા રૂપ છે. જીવહિંસાના પરિણામ રહેલા હોવાથી વિશિષ્ટ (સાધુ અવસ્થાની) દયાથી રહિત ગૃહસ્થ જીવદયારૂપ જિનપૂજા ન કરે એમાં મોહ સિવાય બીજું કોઈ કારણ નથી. મોહ જ જિનપૂજાની પ્રવૃત્તિને રોકે છે. (૪૫) મેક્ષાભિલાષીએ પૂજા અવશ્ય કરવી જોઈએ: सुत्तमणिएण विहिणा, गिहिणा णिवाणमिच्छमाणेण । तम्हा जिणाण पूजा, कायव्वा अप्पमत्तेण । ४६ ॥ પૂજાથી અજયને લાભ ન થવા છતાં પૂજકને લાભ થાય છે, અને જીવહિંસાના બહાને પૂજા નહિ કરવી એ મૂઠતા છે, માટે મોક્ષાભિલાષી ગૃહસ્થ પ્રમાદને ત્યાગ કરીને સૂત્રોત વિધિ મુજબ જિનપૂજા કરવી જોઈએ. (૪૬) પૂજાની મહત્તા – एकंपि उदगबिंदु, जह पक्खित्तं महासमुद्दम्मि । जायइ अक्खयमेवं, पूया जिणगुणसमुद्देसु ॥४७॥ Page #319 -------------------------------------------------------------------------- ________________ : ર૯૪ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૪૮ જેમ મોટા સમુદ્રમાં નાખેલું પાણીનું એકપણ બિંદુ અક્ષય બને છેeઘણા પાણમાં મળી જવાથી સુકાતું નથી, તેમ પૂજા જિનરૂપી (ગુણે રૂપી રન્નેના આધાર લેવાથી) ગુણસમુદ્રમાં અક્ષય બની જાય છે, અર્થાત્ મેષરૂપ અક્ષય ફલ આપવાથી જિનપૂજા અક્ષય છે. (૪૭) પૂજાથી થતા મહાન લાભઃ उत्तमगुणबहुमाणो, पयमुत्तमसत्तमज्झयारम्मि । उत्तमधम्मपसिद्धी, पूयाए जिणवरिदाणं ।४८|| તીર્થંકરની પૂજાથી ઉત્તમગુણવાળા જિન (કે જિનના વીતરાગતા આદિ ગુણો) ઉપર બહુમાન થાય છે. જિન, ગણધર, ઇંદ્ર, ચક્રવતી વગેરે ઉત્તમ પ્રાણીઓમાં સ્થાન મળે છે, અર્થાત્ જિનપૂજાથી (ભાવવૃદ્ધિ થાય તે) પૂજા કરનાર તીર્થકર કે ગણધર આદિ બને, અને સંસારમાં ઇદ્ર વગેરે મહાન દેવ કે ચક્રવતી–રાજા વગેરે મહાન મનુષ્ય બને. તથા પૂજા કરતી વખતે પ્રકૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યકર્મને બંધ અને અશુભ કર્મોને ક્ષય થાય. પરિણામે ચારિત્રની પ્રાપ્તિ દ્વારા વીતરાગ અવસ્થાની પ્રાપ્તિ થાય. [અહીં જિનપૂજાનું ફલ વર્તમાન ભાવ અને પરભવ એ બે દૃષ્ટિએ જણાવ્યું છે. પરભવમાં આધ્યાત્મિક અને ભૌતિક એ બે દષ્ટિએ ફલ જણાવ્યું છે. પરભવમાં આધ્યાત્મિક દષ્ટિએ તીર્થંકર પદ આદિ અને ભૌતિક દષ્ટિએ ઇંદ્રપણું આદિ * આનાથી વિન, અંતરાય, વિપત્તિ વગેરે દૂર થતાં હોવાથી જિનપૂજાથી વર્તમાન ભવમાં પણ લાભ થાય છે એ જણાવ્યું છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૯ ૪ પૂજાવિધિ—પચાશક ૨૯૫ ક ફૂલ જણાવ્યુ છે. વર્તમાન ભવમાં પણ ભૌતિક અને આધ્યામિક એ એ દષ્ટિએ લ જણાવ્યુ` છે. પુણ્યકમના અધ એએ વગેરે ભૌતિક લાભ છે, અને ચારિત્રની પ્રાપ્તિ વગેરે આધ્યા ત્મિક લાભ છે. (૪૮) પૂજા કરવાની ભાવનાથી પણ મહાન લાભ: सुबह दुग्गइणारी, जगगुरुणो सिंदुवारकुसुमेहिं । पूजापणिहाणेणं, उबवण्णा तियसलोगम्मि ॥ ४९ ॥ સિંદુવારનાં પુષ્પાથી હું' જિનપૂજા કરુ· એમ 'કલ્પમાત્રથી-ભાવનામાત્રથી દરિદ્ર વૃદ્ધા મૃત્યુ પામીને દેવલેાકમાં ઉત્પન્ન થઈ એમ આ શાસનમાં સ`ભળાય છે. તેના વૃત્તાંત આ પ્રમાણે છેઃ— *ભગવાન મહાવીરસ્વામી પૃથ્વીતલને પાવન કરતાં કરતાં એક વખત કાઢી નગરીમાં પધાર્યાં. ધમ દેશના માટે દેવાએ ભક્તિથી સમવસરણની રચના કરી. ભગવાનની ધર્મદેશના સાંભળવા અને વંદન-પૂજન કરવા માટે રાજા વગેરે નગરના લેાકા આવવા લાગ્યા. ભગવાનની પૂજા માટે લેાકેાના હાથમાં ગંધ, ધૂપ, પુષ્પ વગેરે પૂજાની સામગ્રી હતી. આ વખતે એક વૃદ્ધા પાણી આદિ માટે બહાર જઈ રહી હતી. નગરના ઘણા લેાકાને ઉતાવળે ઉતાવળે એક દિશા તરફ જતા જોઈને વૃદ્ધાએ એક ભાઇને પૂછ્યુ' : લેાક! આમ ઉતાવળે ઉતાવળે કયાં જાય છે? તે ભાઇએ કહ્યું કે ભગવાન મહાવીરસ્વામીના વન-પૂજન માટે જાય છે. આ સાંભળી વૃદ્ધાને પણુ ભગવાન મહાવીરસ્વામી પ્રત્યે ભક્તિભાવ જાગ્યા. * ટીકાના આધારે સંક્ષેપમાં કથાને ભાવા લખ્યા છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ * ૨૯૬ : ૪ પૂજાવિધિ—પચાશક તે વિચારવા લાગી કે- હું પણુ ભગવાનની પૂજા કરું, પશુ હું ગરીબ હોવાથી પૂજાના સાધનાથી રહિત છું. આ લેાકેા ભગવાનની પૂજા માટે ધૂપ વગેરે ઉત્તમ સામગ્રી લઈને જાય છે. હું તેના વિના શી રીતે પૂજા કરુ ? કંઇ નહિ, મને જંગલમાં ગમે ત્યાંથી પુષ્પા મળી જશે. એ પુષ્પાથી હું' ભગવાનની પૂજા કરુ.. આમ વિચારી વૃદ્ધા જંગલમાંથી સિંદુવારનાં પુષ્પા લઇ આવી. પુષ્પા લઇને હથી સમવસરણ તરફ જઈ રહી હતી. પણ વૃદ્ધાવસ્થાના કારણે રસ્તામાં જ આયુષ્યના ક્ષય થતાં મૃત્યુ પામી. રસ્તા ઉપર તેનુ મડદું જોઇને દયાળુ માસાએ આ વૃદ્ધા મૂર્છા પામી છે એમ સમજીને તેના ઉપર પાણી છાંટયું. થોડા વખત મૂર્છાના ઉપચાર કરવા છતાં જરાપણ ચેતના આવી નહિ. એટલે લેાકાએ ભગવાનને પુછ્યુ` કે– આ વૃદ્ધા મરી ગઈ છે કે જીવતી છે ? ભગવાને કહ્યું; તે મૃત્યુ પામી છે. તેના જીવ દૈવરૂપે ઉત્પન્ન થા છે. દેવરૂપે ઉત્પન્ન થયેલા વૃદ્ધાના જીવ દેવલેાકમાં ઉત્પન્ન થયા પછી તુરત અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણીને મને વંદન કરવા આવ્યા છે. તે આ રહ્યો, એમ કહીને ભગવાને પોતાની પાસે ઊભેલા દેવને ખતાન્યા. ભગવાન પાસે આ વૃત્તાંત સાંભળીને સમવસરણમાં રહેલા બધા લેાકા વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે અહા!! પૂજાની ભાવનાથી પણ કેટલેા બધા લાભ થાય છે. પછી ભગવાને થાડાપણ શુભ અધ્યવસાયથી ખડુ લાભ થાય છે એમ કહીને જિનપૂજાનું મહત્ત્વ સમજાવ્યું. ત્યારબાદ ભગવાને વૃદ્ધાના જીવના વૃત્તાંત જણાવતાં કહ્યું કે વૃદ્ધાના જીવ દૈવલેાકમાંથી વી વિશાળરાજ્યના માલિક કનકધ્વજ નામના રાજા થશે. એક વખત દેડકાને સર્પ, એ ગાથા-૪૯ Page #322 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૦ ૪ પૂજાવિધિ—પચાશક www સર્પને ૩૨૨, એ કુરને અજગર, એ અજગરને માટે સપ ખાઈ જવા મથે છે, એ અનાવ જોઇને તે વિચારશે કે જેમ અહી' એક-બીજાને ખાવાને મથતા દેડકા વગેરે પ્રાણીએ આખરે મહાસના મુખમાં જ જવાના છે, તેમ સ'સારમાં જીવા “મત્સ્યગલાગલ” ન્યાયથી પેતિપાતાના બળ પ્રમાણે પેાતાનાથી ઓછા બળવાળાને દુઃખી કરે છે-દખાવે છે, પણ આખરે બધા યમરાજના મુખમાં પ્રવેશ કરે છે. આથી આ સંસાર અસાર છે. એમ વિચારીને પ્રત્યેકબુદ્ધ બનશે. દીક્ષાનું સુદર પાલન કરીને દેવલાકમાં ઉત્પન્ન થશે, પછી ક્રમે કરીને અધ્યા નગરીના શક્રાવતાર નામના મદિરમાં કેવલજ્ઞાન પામી માક્ષે જશે. (૪) પ્રસ્તુત પ્રકરણના ઉપસ*હારઃ— ', सम्मं णाऊण इमं सुयाणुसारेण धीरपुरिसेहिं । एवं चिय काय, अविरहियं सिद्धिकामेहिं ॥५०॥ મુક્તિકામી ધીર પુરુષાએ આ પૂજાવિધિને આગમ પ્રમાણે ખરાખર જાણીને તે જ પ્રમાણે સતત-સદા કરવું' જોઇએ. વિધિપૂર્વક પૂજા સદા કરવાથી શુભ અધ્યવસાયની વૃદ્ધિ થાય છે અને એનાથી ઇષ્ટકાની સિદ્ધિ થાય છે. અહીં ધીરપુરુષ શબ્દના અર્થ બુદ્ધિમાન પુરુષ છે. બુદ્ધિ રહિત પુરુષ ખરાબર સમજી શકે નહિ એથી બરાબર કરી શકે પણ નહિ. અથવા ધીર પુરુષ એટલે ક્ષેાભ ન પામનાર પુરુષ. કુનયાથી જેનું મન ક્ષેાભ પામી જાય ડગમગી જાય તે ખરાખર સમજવામાં અને ખરાખર કરવામાં અસમર્થ છે. (૫૦) : ૨૯૭ : * ખીજાના ઉપદેશ વિના કાઇ તેવા નિમિત્તથી વૈરાગ્ય પામી સ્વયં ચારિત્ર લે તે પ્રત્યેકબુદ્ધ કહેવાય. Page #323 -------------------------------------------------------------------------- ________________ પ પ્રત્યાખ્યાન પંચાશક શ્રાવકે જિનપૂજા કર્યા પછી પ્રત્યાખ્યાન કરવું જોઈએ. આથી જિનપૂજા પંચાશક પછી પ્રત્યાખ્યાન વિધિ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે જણાવે છે – नमिऊण बद्धमाणं, समासओ सुनजुत्तिओ वोच्छं । पञ्चकवाणस्स विहि, मंदमइवियोहणढाए ॥ १॥ ભગવાન શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર કરીને મંદમતિ જીના બેધ માટે પ્રત્યાખ્યાનની વિધિને આગમ અને યુક્તિના આધારે સંક્ષેપથી કહીશ. (૧) પ્રત્યાખ્યાનના અર્થો અને ભેદે – पच्चक्खाणं नियमो, चरित्तधम्मो य होंति एगट्ठा । मूलुत्तरगुणविसयं चित्त मिणं वणियं समए ॥२॥ પ્રત્યાખ્યાન, નિયમ અને ચારિત્રધર્મ એ ત્રણે એકાક છે. આત્મહિતની દષ્ટિએ પ્રતિકૂળ પ્રવૃત્તિના ત્યાગની મર્યાદાથી પ્રતિજ્ઞા તે પ્રત્યાખ્યાન.* ભાવાર્થ-પ્રવૃત્તિથી પ્રતિકૂળપણે મર્યાદાથી કહેવું તે પ્રત્યાખ્યાન. પ્રવૃત્તિને ત્યાગ=નિવૃત્તિ એ પ્રવૃત્તિથી પ્રતિકૂળ છે–પ્રવૃત્તિથી વિરુદ્ધ છે. કેઈ અમુક પ્રવૃત્તિનો ત્યાગ કરે, અમુક શરતે ત્યાગ કરો, અમુક રીતે ત્યાગ કર વગેરે મર્યાદા છે. કહેવું એટલે પ્રતિજ્ઞા કરવી. આનું તાત્પર્ય એ આવ્યું કે * प्रति-प्रवृत्तिप्रतिकूलतया आ=मर्यादया खयानं-प्रकथनं प्रत्याख्यानम् । Page #324 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩ ૫ પ્રત્યાખ્યાન—પચાશક આત્મહિતની દૃષ્ટિએ પ્રતિકૂળ પ્રવૃત્તિના ત્યાગની મર્યાદાથી પ્રતિજ્ઞા તે પ્રત્યાખ્યાન. હૈયવસ્તુથી વિરામ પામવે=અટકવુ' તે નિયમ. જેનાથી જીવ માક્ષ તર જાય તે ચારિત્ર. : ૨૯૯ : શ્રાવકના પ્રત્યાખ્યાનનો મૂલગુણુ અને ઉત્તરગુણ એમ બે લેનૢ છે. સાધુના પાંચ મહાવ્રત અને પાંચ અણુવ્રત મૂલગુણ પ્રત્યાખ્યાન છે. સાધુના પિ'ડવિશુદ્ધિ આદિ ગુણ્ણા તથા શ્રાવકનાં દિગ્વિરતિ વગેરે ત્રા ઉત્તરગુણુ છે. અથવા સાધુ-શ્રાવક અને માટે નવકારશી આદિ દશ પ્રત્યાખ્યાના ઉત્તરગુણુ છે. મૂલગુણુ અને ઉત્તરગુણના આ સિવાય બીજા પણ અનેક ભેદો છે. આથી મૂલગુણુ અને ઉત્તરગુણુ પ્રત્યાખ્યાન શાસ્ત્રમાં (વિત્ર) અનેક પ્રકારે લવવામાં આવ્યુ છે. જેમ વૃક્ષનુ મૂળ શાખા-પ્રશાખા વગેરેના આધારરૂપ છે, તેમ બીજાગુણ્ણાના આધાર તેમૂલગુણ, મૂલગુણાનું રક્ષણુ-પાલન કરવામાં સહાયભૂત થાય તે ઉત્તરગુણુ × (૨) અહી" કયા પ્રત્યાખ્યાનનું વર્ણન થશે તેને નિર્દેશ— इह पुण अद्धारूवं, णवकारादि पतिदिणोवओगिति । आहारगोयरं जहगिहीण भणिमो इमं चेव || ३ || નવકારશી આદિ દશ પ્રકારનું કાલ પ્રત્યાખ્યાન આહાર સંબધી હોવાથી સાધુ-શ્રાવકને પ્રાયઃ દરરાજ ઉપચેાગમાં × અથવા નિત્ય કરવામાં આવે તે મૂલગુણુ, કારણ ઉપસ્થિત થતાં કરવામાં આવે તે ઉત્તરગુણુ, જેમકે, સાધુઓને મહાત્રતાનુ પાસન સદા જ કરવાનું હેાય છે, ત્રતાનુ પાલન ન હેાય એવા કાઇ કાળ જ નથી. આથી તે મૂલગુણ છે. પિંડવિશુદ્ધિ વગેરે ગુણા ક્ષુધાદિ કારણેા ઉપસ્થિત થતાં સેવવામાં આવે છે માટે ઉત્તરગુણુ છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૪ ૩૦૦ : ૫ પ્રત્યાખ્યાન-પચાશક ગાથા-૪ આવે છે. આથી આ પંચાશકમાં એનું (નવકારશી આદિ દશ પ્રકારના કાલ પ્રત્યાખ્યાનનું) જ વર્ણન કરીએ છીએ.+ કાલ પ્રત્યાખ્યાનના દશ પ્રકાર છે. કહ્યું છે કે – नवकार पोरिसीए, पुरिमड्ढेकासणेकठाणे य । आयंबिलभत्त, चरिमे य अभिग्गहे विगई ।। ૨૦૨ / (પ્ર સાથે) (૧) નવકારશી,(૨) પરિસી, (૩) પુરિમ,(૪) એકાસણું (૫) એકલઠાણું, (૬) આયંબિલ, (૭) ઉપવાસ, (૮) ચરિમ, (૯) અભિગ્રહ, (૧૦) વિગઈ એ દશ કાલ પ્રત્યાખ્યાન છે. આ દેશ પ્રત્યાખ્યાન કાળની મર્યાદાથી કરવામાં આવતા હોવાથી કાલપ્રત્યાખ્યાન કહેવાય છે. જેમ કે નવકારશીનું પ્રત્યાખ્યાન સૂર્યોદય પછી બે ઘડી સુધીનું છે. જો કે એકાસણા વગેરેમાં સાક્ષાત્ કાળની મર્યાદા નથી, છતાં તેનો સ્વીકાર (નવકારશી આદિ) કાલ પ્રત્યાખ્યાનપૂર્વક ( -કાલની મર્યાદા સાથે) થતો હોવાથી તેને પણ કાલપ્રત્યાખ્યાન કહે. વામાં વાંધો નથી. (૩) દ્વારા નિર્દેશ:– गहणे आगारेसु, सामइए वेव विहिसमाउत्तं । भेए भोगे सयपालणाइ अणुबंधभावे य ॥ ४ ॥ + આવશ્યક નિર્યુક્તિ આદિમાં અનાગત આદિ દશ પ્રત્યાખ્યાને બતાવ્યાં છે. તેમાં દશમાં કાળ પ્રત્યાખ્યાનના નવકારશી આદિ દશ ભેદ છે. તેનું આ પંચાશકમાં વર્ણન કરવામાં આવશે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૦૧ ગ્રહણ, આગાર, સામાયિક, ભેદ, ભેગ, સ્વયંપાલન અને અનુબંધ આ સાત વિષયની વિધિથી યુક્ત કાલ પ્રત્યાખાનનું વર્ણન કરીશું.. અર્થાત્ ગ્રહણ આદિ સાત દ્વારથી કાલપ્રત્યાખ્યાનનું વર્ણન કરવામાં આવશે. (૧) ગ્રહદ્વારમાં પથી૭ એ ત્રણ ગાથાઓથી પ્રત્યાખ્યાન લેવાની વિધિ કહેવામાં આવશે. (૨) આગા૨ દ્વારમાં ૮થી૧૨ એ પાંચ ગાથાઓથી પ્રત્યાખ્યાનમાં રાખવામાં આવતા આગારોનું (છૂટોનું) વર્ણન કરવામાં આવશે (૩) સામાયિકારમાં ૧૩થી ૨૪ એ બાર ગાથાઓથી સાધુઓને યાવ જીવ સુધી વિવિધ-ત્રિવિધ સર્વ પાપનો ત્યાગ થઈ ગયો હેવાથી એકાસણુ આદિ પ્રત્યાખ્યાનની શી જરૂર છે એ પ્રશ્નનું સમાધાન કરવામાં આવશે. (૪) ભેદદ્વારમાં ૨૫થી ૩૫ એ ૧૧ ગાથાઓથી આહારના ભેદ વગેરે કહેવામાં આવશે. (૫) ગદ્વારમાં ૩૬ થી ૩૮ એ ત્રણ ગાથાઓથી ભજન વિધિ કહેવામાં આવશે. (૬) સ્વયંપાલન દ્વારમાં ૩૯ થી ૪૩ એ પાંચ ગાથાઓથી પ્રત્યાખ્યાનનું પાલન જાતે જ કરવાનું છે એ સંબંધી વર્ણન કરવામાં આવશે. (૭) અનુબંધદ્વારમાં ૪૪થી૪૬ એ ત્રણ ગાથાઓથી ભજન કરીને સ્વાધ્યાયાદિ સંયમોમાં રત રહેનારને પ્રત્યાખ્યાનને અનુબંધભાવ (પ્રત્યાખ્યાનના પરિણામને અવિચ્છેદ) થાય છેતે કહેવામાં આવશે (૪) A ત્રીજી ગાથાના “મfમ મ ય એ પદને આ ગાથામાં સંબંધ છે. તથા વિધિનમાયુ પદ « પદનું વિશેષણ છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ : ३०२ : પ પ્રત્યાખ્યાન—પચાશક ૧ ગ્રહણકાર કાણુ કાની પાસે કેવી રીતે પ્રત્યાખ્યાન લે તેના નિર્દેશ: गिण्हति सयंगहीयं, काले विगरण सम्ममुवउत्तो । अणुभासंतो पइवत्थु जाणगो जाणगसगासे ||५|| પ્રત્યાખ્યાનના સ્વરૂપના જાણુકાર જીવ, જાતે લીધેલું પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનના સ્વરૂપના જાણકાર ગુરુ પાસે, ૪ઉચિતકાળે, વિનયથી, ‘ઉપયેાગપૂર્વક, ગુરુ પ્રત્યાખ્યાનને જે પાઠ મેલે તેને પેાતે [મનમાં] ખેલતાં ખેાલતાં, સમ્યક્ ४२. प्रत्याख्यान दर्शन, ज्ञान, विनय, अनुभाषणु, पालना અને ભાવ- એ છ શુદ્ધિથી શુદ્ધ હાય તેા શુદ્ધ કહેવાય. છ શુદ્ધિઓનું સ્વરૂપ આ પ્રમાણે છે— पच्चक्खाणं सव्वण्णु - देसिअं जं जहिं जहा काले । तं जो सद्दहह नरो, तं जाणसु सद्दहणसुद्धं ॥ २४६॥ पच्चक्खाणं जाणइ, कप्पे जं जंमि होइ कायव्वं । मूलगुण उत्तरगुणे, तं जाणसु जाणणासुद्धं ॥ २४७॥ किइकम्मस्स विसुद्धि, पउंजई जो अहीणमइरित्तं । मणवयणकायगुत्तो, तं जाणसु विषयओ सुद्धं ॥ २४८॥ अणुभासह गुरुवयणं, अक्खरपयवंजणेहि परिसुद्धं । पंजलिउडो अभिमुद्दो, तं जाणऽणुभासणासु ॥२४९॥ कंतारे दुब्भिक्खे, आयंके वा महइ समुप्पने । जं पालिअं न भग्गं, तं जाणसु पालणासुद्धं ॥ २५० ॥ .. गाथा-प Gay Page #328 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૦૩ : रागेण व दोसेण व, परिणामेण व न सिअंजं तु । तं खलु पच्चक्खाणं, भावविसुद्धं मुणेयव्वं ॥२५१।। (આવશ્યભાષ્ય ) સર્વજ્ઞોએ જે પચ્ચકખાણ જ્યાં =જિનક૯પ આદિમાં અને જે કાળે કરવાનું કહ્યું છે તે પચ્ચક્ખાણની તે રીતે જે શ્રદ્ધા કરે–માને તેનું પચ્ચક્ ખાણ દર્શનશુદ્ધ છે.”(૨૪૬) “જિનક૯૫ આદિ જે કપમાં મૂલગુણ અને ઉત્તરગુણ સંબંધી જે પચ્ચકખાણ કરવા જેવું હોય તેનું જેને જ્ઞાન હોય તેનું પચ્ચક્ખાણ જ્ઞાનશુદ્ધ છે.” [૨૪૭) “જે આત્મા પચ્ચ- ખાણ કરતી વખતે મન-વચન-કાયાથી ગુપ્ત બનીને ગુરુવંદનની વિધિમાં ન્યૂનાધિકતા કર્યા વિના વિશુદ્ધ રીતે ગુરુવંદન કરે છે તેનું પચ્ચક્ખાણ વિનયશુદ્ધ છે.” ૨૪૮) “ગુરુ પચ્ચકખાણુનું સૂત્ર બેલે ત્યારે જે આત્મા બે હાથ જેડી ગુરુ સન્મુખ ઊભા રહીને ગુરુ પાઠ બેલે તેની સાથે પોતે પણ અક્ષરો, પદો અને વ્યંજનો ધીમે ધીમે બેલે તેનું પચ્ચક્ખાણ અનુભાષણ શુદ્ધ છે. [૨૪૯ “અટવીમાં, દુષ્કાળમાં કે મહારોગ ઉત્પન્ન થવા છતાં જે પચ્ચક્ખાણું ભાંગ્યા વિના બરોબર પાળ્યું હોય તે પચ્ચક્ખાણ પાલનાશુદ્ધ છે.” (૨૫૦] “રાગથી, કેષથી કે ભૌતિક સુખની આશંસા આદિ રૂપ પરિણામથી જે પચ્ચક્ ખાણ દૂષિત ન કર્યું હોય તે પચ્ચક્ખાણ ભાવશુદ્ધ છે.” [૨૫૧] પ્રસ્તુત ગાથામાં દર્શન આદિ છે શુદ્ધિનું સૂચન કર્યું છે. ક્યા પદથી કઈ શુદ્ધિનું સૂચન કર્યું છે તેને તથા For Private & Personal use. Only Page #329 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૪ : ૫ પ્રત્યાખ્યાન-પંચાશક ગાથા-૫ ગાથાના વિશેષ ભાવને સમજવા આપણે આ ગાથાના દરેક પદનો અર્થ વિચારીએ. (૧) vgવધુ જાણ=પ્રત્યાખ્યાનના સ્વરૂપને જાણકાર. આનાથી જ્ઞાનશુદ્ધિનું સૂચન કર્યું છે. જેણે પ્રત્યાખ્યાન કરવું હોય તેને પોતે જે પ્રત્યાખ્યાન કરે છે તેનું જ્ઞાન હોવું જોઈએ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ, તેના પાઠોને ભાવાર્થ, તેના આગારો, તેનું ફળ, તેમાં કઈ વસ્તુ કપે કઈ વસ્તુ ન કપે વગેરેની સમજણ તે જ્ઞાનશુદ્ધિ છે. દર્શનશુદ્ધિ વિના જ્ઞાનશુદ્ધિ ન હોય. આથી અહીં જ્ઞાનશુદ્ધિના સૂચનથી દર્શનશુદ્ધિનું પણ સૂચન કર્યું છે. સર્વજ્ઞ ભગવંતે એ પ્રત્યાખ્યાન સંબંધી જે કંઈ કહ્યું છે તેના ઉપર પૂર્ણ શ્રદ્ધા એ દર્શનશુદ્ધિ છે. તથા આના ઉપલક્ષણથી પ્રત્યાખ્યાન લેનાર જીવમાં કેવી યોગ્યતા હોવી જોઈએ તેનું પણ સૂચન કર્યું છે. આવશ્યકનિયુક્તિ (ગા. ૧૬૦૯) માં કહ્યું છે કે-“વંદનાદિ વિધિને જાણકાર, ઉપ ગયુક્ત, માયા રહિત, સંવિગ્ન અને સ્થિર પ્રતિજ્ઞાવાળા જીવ પ્રત્યાખ્યાન લેવાને એગ્ય છે.” (૨) સાંદીચં=જાતે ગ્રહણ કરેલું. પ્રતિક્રમણ આદિમાં સ્થાપનાજી સમક્ષ, મંદિરમાં જિનસમક્ષ કે માત્ર સ્વસાક્ષીએ લીધેલું પ્રત્યાખ્યાન પછી ગુરુ પાસે લેવું જોઈએ. (૩) ગાજણા=પ્રત્યાખ્યાનના સ્વરૂપના જાણકાર ગુરુ પાસે. જાતે લીધેલું પ્રત્યાખ્યાન ગુરુ પાસે લેવું જોઈએ. પણ ગમે તે ગુરુ પાસે નહિ, કિંતુ પ્રત્યાખ્યાનના જાણકાર Page #330 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫ ૫ પ્રત્યાખ્યાન– પંચાશક : ૩૦૫ : ગુરુ પાસે લેવું જોઈએ. આનાથી પ્રત્યાખ્યાન આપના૨માં કેવી ગ્યતા હોવી જોઈએ તેનું સૂચન કર્યું છે. આવશ્યક નિયુક્તિ (ગા. ૧૬૦૮) માં કહ્યું છે કે મૂલગુણ-ઉત્તરગુણાદિમાં પ્રત્યાખ્યાનની વિધિ જાણનાર પ્રત્યાખ્યાન આપવાને ગ્ય છે. (૪) વા ઉચિતકાળે. નવકારશી આદિ પ્રત્યાખ્યાન સૂર્યોદય પહેલાં લઈ લેવું જોઈએ. સૂર્યોદય પહેલાં ન લેવાય તો તેને સમય થયા પહેલાં તો લઈ જ લેવું જોઈએ. [ દા. ત. પિરિસીનું પ્રત્યાખ્યાન દશ વાગે થતું હોય તો દશ વાગ્યા પહેલાં લઇ લેવું જોઈએ.] (૫) વિનum=વિનયથી. ગુરુ પાસે વિનયપૂર્વક પ્રત્યાખ્યાન લેવું જોઈએ. આનાથી વિનયશુદ્ધિનું સૂચન કર્યું છે. ગુરુને વિધિથી વંદન કરીને પ્રત્યાખ્યાન લેવું તે વિનયશુદ્ધિ છે. (૬) વવવત્તા પ્રત્યાખ્યાનમાં ઉપગવાળો. સ્વયં કે ગુરુ પાસે પ્રત્યાખ્યાન કરતી વખતે પ્રત્યાખ્યાનમાં ઉપયોગ હવે જોઈએ ઉપયોગ વિના કરેલું પ્રત્યાખ્યાન દ્રવ્ય પ્રત્યાખ્યાન બને. (૭) અનુમાવંતt= સાથે બેસતો. આનાથી અનુભાષણ શુદ્ધિનું સૂચન કર્યું છે. ગુરુ પ્રત્યાખ્યાનનો પાઠ બોલે તેની સાથે પોતે પણ તે પ્રમાણે (મનમાં કે મંદસ્વરે) બેલે તે અનુભાષણ શુદ્ધિ છે. ગુરુ પ્રત્યાખ્યાનને જે પાઠ બેલે તેને લેનારે પણ તેની સાથે (મનમાં કે મંદસ્વરે ) - ૨૦ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૦૬ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૬ બેલો જોઈએ. આમાં ગુરુ પૂજવા કહે ત્યારે લેનારે Tagણામ એમ, અને નિર કહે ત્યારે ઘણfમ એમ બોલવું જોઈએ. બાકી બધું ગુરુ બોલે તે પ્રમાણે બોલવું જોઈએ. સભ્ય રાગાદિ દેશોથી રહિતપણે. આનાથી ભાવશુદ્ધિનું સૂચન કર્યું છે. રાગ, દ્વેષ અને પરિણામથી પ્રત્યાખ્યાનને દૂષિત ન બનાવવું એ ભાવશુદ્ધિ છે. [ સત્કર્ષ, પાપકર્ષ, ઈષ્ટસાગ, અનિષ્ટવિયોગ આદિ ભૌતિક ઈરાદાથી રાગ-દ્વેષપૂર્વક કરાતું પ્રત્યાખ્યાન ભાવથી અશુદ્ધ છે. તપશ્ચર્યામાં ધાદિને વશ બનીને પરિણામ બગાડવાથી પણ પ્રત્યાખ્યાન અશુદ્ધ બને છે.] [અહીં ટકામાં પાલનશુદ્ધિ ગાથાના ક્યા શબ્દથી સૂચિત થાય છે તેને કશે ઉલ્લેખ કર્યો નથી. જાણો પદના ઉપલક્ષણથી પ્રત્યાખ્યાન કરનાર કે હોય તેનું સૂચન કર્યું છે. પ્રત્યાખ્યાન કરનાર કે હોય તેના વર્ણનમાં સ્થિર પ્રતિજ્ઞાવાળો હોય એમ કહ્યું છે. એટલે જ્ઞાન પદથી પાલના શુદ્ધિનું પણ સૂચન થાય છે એમ માનવામાં હરકત જેવું નથી. કરેલા પ્રત્યાખ્યાનનું સંકટમાં પણ બરાબર પાલન કરવું તે પાલનાશુદ્ધિ છે. સ્થિર પ્રતિજ્ઞાને પણ આ જ અર્થ થાય છે. (૫) જાણકાર-અજાણકાર સંબધી ચતુર્ભગી:– एत्थं पुण चउभंगो, विण्णेओ जाणगेयरगओ उ । सुद्धासुद्धा पढमंतिमा उ सेसेसु उ विभासा ॥६॥ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૫ પ્રત્યાખ્યાન—પચાશક અહી' જાણકાર જાણકારની પાસે પ્રત્યાખ્યાન લે એ વિધિમાં ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણેઃ- (૧) જાણુકાર જાણકારની પાસે લે. (૨) અજાણકાર જાણકારની પાસે લે. (૩) જાણકાર અજાણકારની પાસે લે. (૪) અજાણુકાર અજાણુકારની પાસે લે. આ ચાર ભાંગાએમાં પહેલા ભાંગેા બિલકુલ શુદ્ધ છે, ચેાથા ભાંગેા બિલકુલ અશુદ્ધ છે, બીજો અને ત્રીજો એ એ ભાંગા શુદ્ધાશુદ્ધ છે, અર્થાત્ અમુક રીતે શુદ્ધ છે, અમુક રીતે અશુદ્ધ છે. (૬) ગાથા-૭ : ૩૦૭ : ખીજો-ત્રીજો ભાંગા કઇ રીતે શુદ્ધ છે તેનું સ્પષ્ટીકરણ:ત્રિ ગાળાવે, શોઢેળ તરફ નવ્રુમિ | कारणओ उण दोसो, इहरा होइति गहणविही ||७|| ', ― જાણકાર ગુરુ અજાણકારને સામાન્યથી સમજ આપીને પ્રત્યાખ્યાન કરાવે તેા શુદ્ધ છે, અર્થાત્ બિલકુલ અસમજદ્વારને જે પ્રત્યાખ્યાન કરાવવુ' હોય તે પ્રત્યાખ્યાન કારે આવે અને તેમાં કઈ વસ્તુ કલ્પે કઈ વસ્તુ ન ક૨ે વગેરે સામાન્યથી સમજાવીને જાણકાર ગુરુ પ્રત્યાખ્યાન આપે તે તે શુદ્ધ છે. પશુ જો ખિલકુલ અસમજદારને સામાન્યથી પણ સમજાવ્યા વિના આપે તે તે અશુદ્ધ છે. ત્રીજા ભાંગામાં ગુરુ આદિના (સ ́સારીપણે) માટા ભાઈ આદિ સાધુ, કે જે પ્રત્યાખ્યાનના સ્વરૂપથી અજાણ છે, તેની પાસે જાણકાર સાધુ વગેરે વિનય-પાલન આદિ પુષ્ટ કારણે પ્રત્યાખ્યાન લે તે શુદ્ધ છે, કારણ વિના લે તેા અશુદ્ધ છે. (૭) Page #333 -------------------------------------------------------------------------- ________________ : ३०८ : ५ प्रत्याभ्यान-५ या गाथा-८।११ ૨ આગાર દ્વાર दो चेव णमोकारे, आगारा छच्च पोरसीए उ । सत्तेव य पुरिमड्ढे, एगासणगम्मि अठेव ॥८॥ सत्तेगट्ठाणस्स उ, अद्वेवायंबिलस्स आगारा । पंच अभत्तट्ठस्स उ, छप्पाणे चरिम चत्तारि ॥९॥ पंच चउरो अभिग्गहि, णिव्विइए अट्ठ णव य आगारा । अप्पाउरणे पंच उ, हवंति सेसेसु चत्तारि ॥१०॥ णवणीओगाहिमए, अद्दवद हिपिसियघयगुले चेव । णव आगारा तेसि, सेसदवाणं च अठेव ॥११॥ અહીં ૮ થી ૧૧ એ ચાર ગાથાઓમાં આગારની (५५वाहीनी) v ४ावी छ. मा ४या प्रत्याज्याનમાં કયા કયા આગારે હોય તે જણાવવા સાથે આગારોને અર્થ પણ જણાવ્યે છે. કયા પ્રત્યાખ્યાનમાં કેટલા અને કયા કયા આગારે છે તે નીચેનું કોષ્ટક વાંચવાથી ખ્યાલમાં આવી જશે. Page #334 -------------------------------------------------------------------------- ________________ આગારની સંખ્યા અને નામનું કાષ્ટક સખ્યા પ્રત્યાખ્યાન ૧ નવકારશી ૨ પારિસી સાના પારિસી ૩ પુરિમ⟩ અવ‡ ૪ એકાશણુ ખિયાશણ ૫ એકટાણુ હું આય બિલ 9 ઉપવાસ ૮ અચિત્ત પાણી ૯ દિવસ રિમ ભવ રિમ ૪ પ્રાવરણ અભિગ્રહ | પ ૧૦ અભિગ્રહ ૧૧ પિંડ વિગઈ દ્રવ વગઇ આગારના નામેા અન્ન, સહ પૂના ૨-+ પુખ્ત, દિસા॰, સાહ, સવ્વ પૂર્વના ૬+ મહંત્તરા૦ અન્ન, સહ॰, સાગા॰, આઉટ, ગુરુ, પારિ॰, મહ॰, સવ્વુ, આઉટ॰ વિના એકાશનવત અન્ન॰, સહ॰, લેવા, ગિહત્થ, ઉખિત્ત, પારિ, મહુ॰, સ અન્ન, સહ॰, પારિ, મહ૦, સવ્વ લે અલે, અચ્છે, બ॰, સ૦, અસિ॰ અન્ન, સહ, મહે, સવ્ ચરિમવત્. ચિરમવત્ + ચાલપટ્ટાગા રેણુ આયબિલવત્ + પ॰ ઉખિ વિના પિંડ વિગઈત્રત 5 અહીં મૂળ ગાથા તથા ટીકામાં સા⟩પેરિસી, અવર્ડ્ઝ, બિયાસણુ એ ત્રણના ઉલ્લેખ નથી, પણ અન્ય પ્રથામા તેમનેા ઉલ્લેખ હાવાથી અહીં તેમના ઉલ્લેખ કર્યો છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૦ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી૧૧ ૮ થી ૧૧ એ ચાર ગાથાઓને વિસ્તૃત ભાવાર્થ નીચે પ્રમાણે છે. પ્રત્યાખ્યાનને તથા આગારોને અર્થ– (૧) નવકારશી:- નવકારશી એટલે સૂર્યોદયથી બે ઘડી સુધી અને નવકાર ન ગણાય ત્યાં સુધી આહારનો ત્યાગ. અહીં બે ઘડીનો કાળ અને નવકાર પાઠ એ બંને જોઈએ. આથી બે ઘડી પહેલાં નવકાર ગણી લે તો પ્રત્યાખ્યાન પૂરું ન થાય. તથા બે ઘડી પછી પણ જ્યાં સુધી નવકાર ન ગણે ત્યાં સુધી પ્રત્યાખ્યાન પૂરું ન થાય. બે ઘડી પછી નવકાર ગણવાથી નવકારશી પ્રત્યાખ્યાન પૂર્ણ થાય. પ્રશ્ન – નવકારશીના પ્રત્યાખ્યાનમાં નમુaf– માદિત એ પાઠથી નવકાર ગણવાનું વિધાન છે. પણ બે ઘડી (એક મુહૂર્ત) પ્રમાણનું વિધાન નથી. ઉત્તર:- રમણલારહિત શબ્દમાં ક્ષતિ શબ્દ વિશેષણ છે. વિશેષણનું કોઈ વિશેષ્ય હેવું જોઈએ. આથી તેમાં મુહૂર્ત (-બે ઘડી) વિશેષ્ય અધ્યાહાર સમજવું. પ્રશ્ન- સહિત શબ્દ વિશેષણ છે. એનાથી તો કોઈ વિશેષ્ય અધ્યાહાર છે એટલું જ સિદ્ધ થાય છે, મુહૂર્ત જ વિશેષ્ય છે એ શી રીતે સિદ્ધ થાય ? * નવકારશી શબ્દ નમુદિમ-નમાલિત શબ્દને અપભ્રંશ છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૧૧ : - ઉત્તર – નવકારશી કાલ પ્રત્યાખ્યાન છે. એટલે કે કાળવાચી વિશેષ લેવું જોઈએ. પ્રશ્ન:- નવકારશી કાળ પ્રત્યાખ્યાન છે એ કેવી રીતે સિદ્ધ થાય છે ? ઉત્તર- નવકારશી પ્રત્યાખ્યાનના સૂત્રમાં ૩૪ સૂરસૂર્યોદયાત “સૂર્યોદયથી પ્રત્યાખ્યાન કરું છું” એ પાઠ છે. સૂર્યોદયથી પ્રત્યાખ્યાન કરું છું તે પ્રશ્ન થાય કે સૂર્યોદયથી ક્યાં સુધી? એની કોઈ મર્યાદા તો હોવી જોઈએ ને ? એટલે અહીં મર્યાદા બતાવનાર કોઈ કાળવાચી જ શબ્દ વિશેષ રૂપે લેવું જોઈએ. આથી મુહૂર્ત શબ્દ અધ્યાહાર સમજી શકાય છે. પ્રશ્ન – નવકારશી કાળ પ્રત્યાખ્યાન છે એનાથી તો કેઈ કાળવાચી વિશેષ્ય અધ્યાહાર છે એટલું સિદ્ધ થાય છે. પણ મુહૂર્ત જ અધ્યાહાર છે એ શી રીતે સિદ્ધ થાય? એક ઘડી કે બે મુહૂર્ત વગેરે અધ્યાહાર કેમ ન હોય ? * ઉત્તર- કાળ પ્રત્યાખ્યાનમાં જેમ કાળ વધારે તેમ આગારે વધારે હોય છે, અને જેમ કાળ છે તેમ આગારો ઓછા હોય છે. આમાં પરિસીના પ્રત્યાખ્યાનથી આગારો ઓછા છે એટલે તેનાથી ઓછો કાળ હે જોઈએ અને શાસ્ત્રોમાં કાળ પ્રત્યાખ્યાનમાં મુહૂર્તથી ઓછું પ્રત્યાખ્યાન જણાવ્યું નથી.* તથા જેમ પોરિસીના પ્રત્યાખ્યાનમાં ૪ આથી એક ઘડી કેમ નહિ ? એ પ્રશ્નનું સમાધાન થઈ જાય છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૨ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી૧૧ પિરિસી શબ્દથી પહેલે પ્રહર અર્થ થાય છે તેમ અહીં મુહૂર્ત શબ્દથી પહેલું મુહૂર્ત જ સમજવું જોઈએ. આથી નવકારશીના પ્રત્યાખ્યાનમાં મુહૂર્ત (બે ઘડી કે ૪૮ મિનિટ) જેટલા કાલની મર્યાદા છે. નવકારશી પ્રત્યાખ્યાનમાં સન્નાથri અને સારામારે એ બે આગારો (છૂટ) છે. સન્નત્થણામો શબ્દમાં રાન્નલ્થ અને ૩નામા એ બે શબ્દો છે. અન્નાથ એટલે સિવાય. આ શબ્દને જે પ્રત્યાખ્યાનમાં જેટલા આગારો હેય તે દરેક સાથે સંબંધ છે. એનો અનાગ આદિ સિવાય પ્રત્યાખ્યાન કરું છું એવો અર્થ થાય છે. અનાગ એટલે વિમરણ. પ્રત્યાખ્યાનનું કે પ્રત્યાખ્યાનના સમયનું વિસમરણ થઈ જવાથી ત્યાગ કરેલી વસ્તુઓ મોઢામાં નંખાઈ જાય તો છૂટ છે, પ્રત્યાખ્યાનને ભંગ થતો નથી. સદનારે સહસાકાર એટલે સહસા-એકદમ. રેકી ન શકાય તેવા બનાવથી ત્યાગની વસ્તુ અચાનક મુખમાં પેશી જાય તો નિયમભંગ ન થાય ( દા. ત. નવકારશી આદિનું પ્રત્યાખ્યાન હોય ત્યારે છાશનું વલેણું કરતાં મુખમાં છાશને + આથી બે મુહુર્ત કેમ નહિ? એ પ્રશ્નનું સમાધાન થઈ જાય છે. * પ્રશ્ન:- નમઢિત એ પાઠના આધાર બે ઘડી પછી નવકાર ગણવાથી નવકારશી પ્રત્યાખ્યાન પૂરું થાય એ સિદ્ધ થયું. પણ પાઠમાં નવકાર ગણવાનું વિધાન છે, ત્રણ નવકાર ગણવાનું વિધાન નથી. ઉત્તર વર્તમાનમાં શ્રાવકેમાં ત્રણ નવકાર ગણીને પારવાની પ્રથા છે, Page #338 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન—પચાશક છાંટા પેશી જાય તે તે સહસા ખન્યું કહેવાય. આનાથી પ્રત્યાખ્યાનના ભંગ ન થાય. } : ૩૧૩ : પ્રશ્નઃ- નવકારશીમાં એ આગારા છે, વર્તમાનમાં ચાર આગારા ખેલાય છે. તેનું શું કારણ ? ઉત્તર:- નવકારશી વગેરે પ્રત્યાખ્યાન સાથે મુદ્દિŕદચંનું પણ પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. દશપ્રકારના પ્રત્યાખ્યાનમાં મુટ્ઠિસહિઅ'ના અભિગ્રહ પ્રત્યાખ્યાનમાં સમાવેશ થાય છે. અભિગ્રહના પ્રત્યાખ્યાનમાં ચાર આગાર છે. આથી વત માનમાં નવકારશીના પ્રત્યાખ્યાનમાં ચાર આગારી એલાય છે. એ પ્રમાણે પારિસિ વગેરે પ્રત્યાખ્યાનમાં પણ અધિક આગારા માટે સમજી લેવું. (૨) પેારિસી-સાઙ્ગપેરિસ:- પેરિસી શબ્દમાં મૂળશબ્દ પૌરુષી છે. પુરુષ પ્રમાણુ છાયા (અર્થાત્ કાયાપ્રમાણ છાયા) જે કાળમાં થાય તે કાળ પૌરુષી કહેવાય. સૂર્યોદયથી દિવસના ચાચા ભાગ પસાર થાય ત્યારે છાયા પુરુષ ( -સ્વકાયા ) પ્રમાણ થાય છે માટે દિવસના ચાથેા ભાગ પૌરુષી કહેવાય. દિવસના ચેાથા ભાગને જેમ પૌરુષી કહેવામાં આવે છે તેમ પ્રહર પણ કહેવામાં આવે છે. એટલે સુÅદયથી એક પ્રહર (દિવસના ચાથા ભાગ) સુધી આહારના ત્યાગ તે પેરિસી, તથા દેઢ પ્રહર સુધી આહારના ત્યાગ તે સાŽપેરિસી, પેરિસી અને સાડ્ડપેારિસીના પ્રત્યાખ્યાનમાં નવકારશીના એ તથા પચ્છન્નદાહનું, સામોઢેળ, સાદુચળાં, સભ્યત માઉદયત્તિયાળા” એ ચાર એમ છ આગારા છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૪ : ૫ પ્રત્યાખ્યાન—પચાશક ગાથા-૮થી૧૧ પૃષ્ઠન્નાહેń:- પ્રચ્છન્નકાળ એટલે અદૃશ્ય કાળ, જ્યારે વાદળ માદિથી સૂર્ય' 'કાઈ જવાથી પડછાયેા ન પડે ત્યારે છાયાના આધારે પ્રહરનું જ્ઞાન ન થઈ શકવાથી અન્ય કાઈ અનુમાન આદિથી પ્રત્યાખ્યાનના સમય થઈ ગયા છે. એવી ખાતરીપૂર્વક આહાર વાપરે તે કદાચ સમય ન થયેા હાય તા પણ પ્રત્યાખ્યાનના લંગ ન થાય. જિલ્લામોદળ - ભ્રમથી પૂર્વ દિશાને પશ્ચિમ સમજી પ્રત્યા ખ્યાનના સમય પહેલાં ભાજન થઈ જાય તા પ્રત્યાખ્યાન ભાંગે નહિ. સાથળે..- સૂર્યાંયથી પેણા પ્રહર થાય ત્યારે સાધુએને પાત્રાનુ પડિલેહણ કરવા પેરિસી ભણાવવાની વિધિ કરવાની હોય છે. આ વખતે કાઇ સાધુ પેારિસી થઈ ગઈ એમ કહે, તેથી અન્ય કોઈ સાધુ પ્રત્યાખ્યાનની પેારિસી થઈ ગઈ એમ સમજે એસ'ભવિત છે. પેારિસી થઈ ગઈ એમ કહેનાર સાધુના કહેવાના આશય એ છે કે પાત્રા પડિલેહણની પેારિસી આવી ગઈ. પણ કાઇ સાધુ એમ સમજે કે પ્રત્યાખ્યાનની પેારિસી આવી ગઈ. આવી ગેરસમજથી સમય થયા પહેલાં આહાર-પાણી કરે તે પ્રત્યા ખ્યાનનેા ભંગ ન થાય. સૂચના:- પ્રચ્છન્નકાલ વગેરે શુ કારણેાથી ભૂલથી વહેલું ભાજન થાય ત્યારે પાછળથી ભેાજન કરતાં કરતાં ખબર પડી જાય કે હજી સમય થયા નથી તે। તુરત ભેાજન અધ કરી દેવું જોઈએ. સમય પૂર્ણ થાય ત્યારબાદ બાકીનુ Page #340 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૧૫ : ભોજન કરવું જોઈએ. જો સમય પૂર્ણ થયે નથી એમ જાણ્યા પછી પણ ભેજન ચાલુ રાખે તો પ્રત્યાખ્યાનનો ભંગ થાય. રાણમાદયત્તિજનr:- આમાં સર્વ, સમાધિ, પ્રત્યય અને આગાર એ ચાર શબ્દ છે. સર્વ એટલે સંપૂર્ણ. સમાધિ એટલે સ્વસ્થતા-આત શૈદ્ર યાનને ત્યાગ. પ્રત્યય એટલે કારણે આગાર એટલે છૂટ. સંપૂર્ણ સમાધિ (=આત રૌદ્રધ્યાનના ત્યાગ) માટે છૂટ તે સવસમાહિવત્તિયાગાર. પિરિસીનું કે સાપરિસીનું પ્રત્યાખ્યાન કર્યા પછી સહન ન થઈ શકે તેવી શૂળ વગેરે આકરિમક પીડા ઉત્પન્ન થતાં ધિય ન રહેવાથી આર્ત–રૌદ્રધ્યાન રૂ૫ અસમાધિ થાય તો સમાધિ જાળવવા માટે પ્રત્યાખ્યાનના સમય પહેલાં ઔષધ આદિ વાપરવામાં આવે તે નિયમભંગ ન થાય. અથવા પોરિસીના પ્રત્યાખ્યાનવાળા વૈદ્ય વગેરેને કોઈ રેગીની અસમાધિને દૂર કરવા (કે પ્રાણ બચાવવા) જવું પડે ત્યારે સમય પહેલાં પણ ભોજન વગેરે કરીને જાય તે નિયમભંગ ન થાય. તેમાં જે ભોજન કરતાં દર્દીને આરામ થયો છે કે તેનું મૃત્યુ થયું છે એવા સમાચાર મળે છે તે જ વખતે ભેજન બંધ કરી દે, બાકીનું ભોજન આદિ સમય પૂર્ણ થયા પછી કરે, અન્યથા નિયમભંગ થાય. (૩) પુરિમ-અવડું – પરિમર્દૂ શબ્દમાં પુરિમ અને અર્થ એમ બે શબ્દો છે. પુરિમ એટલે પ્રથમ દિવસનો પ્રથમને (પહેલા) અર્ધો ભાગ તે પુરિમ. અર્થાત્ સૂર્યોદયથી બે પ્રહર સુધી આહારને ત્યાગ તે પુરિમ. અવમાં Page #341 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૬ : ૫ પ્રત્યાખ્યાન—પચાશક અપ અને અધ એ બે શબ્દો છે. અપ એટલે પાછલને. દિવસના પાછળના અધ્યભાગના અધ ભાગ તે અપાય. અર્થાત્ સૌંદયથી ત્રણ પ્રહર સુધી આહારના ત્યાગ તે અવ‡. પુરિ અને અર્જુમાં પેરિસીના છે આગા અને મદત્તરાગારેણં એ સાત આગારા છે. ગાથા-૮થી૧૧ મદ્દત્તામાÖળ:-- આમાં મહત્તર અને આગાર એ એ શબ્દો છે. મહત્તર એટલે વધારે આગાર એટલે છૂટ. લીધેલા પ્રત્યાખ્યાનથી જેટલી કનિર્જરા થાય તેનાથી વધારે કમ નિર્જરાના લાભ માટે વહેલુ લેાજન કરવું પડે તેા છૂટ. જેમકે કાઈ સાધુની બિમારી કે જિનમંદિર, સ`ઘ વગેરે ઉપર આપત્તિ આવી હેાય; તેનુ નિવારણુ અમુક જ વ્યક્તિ કરી શકે તેમ હોય, જે વ્યક્તિ તેનુ નિવારણ કરી શકે તેમ હોય તેને પુરતૢ આદિનું પ્રત્યાખ્યાન હોય, તેથી તે આવા કા માટે પ્રત્યાખ્યાન વહેલું પારવાની આવશ્કતા વાથી વહેલુ પારે તેા નિયમભંગ ન થાય. જØા. પ્રશ્ન:- આ આગાર પેારિસી આદિના પ્રત્યાખ્યાનમાં કેમ નથી ? - ઉત્તરઃ- તેમાં સમય અલ્પ હોવાથી આ આગાર નથી. એકાસણું-બિયાસણુઃ— એકાસણુ શબ્દમાં એક અને અશન એમ બે શબ્દ છે. અશન એટલે સેાજન, એકવાર ભાજન કરવું તે એકાસણુ, અથવા એક અને આસન એ બે શબ્દો પણ લઈ શકાય. એક જ આસને બેસીને લેાજન તે એકાસણુ. અર્થાત્ કુલા [ બેસવાના ભાગ ] બેઠકના સ્થાનથી જરા પણ ખસે એસીને એકવાર નહિ તે રીતે Page #342 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન પચાશક : ૩૧૭ : ભેાજન કરવું તે એકાસણુ કે એકાસણું, ઉક્ત રીતે બેસીને એ વાર્ ભાજન કરવું તે ખિયાસણ કે બિયાસણું'. " એકાસણુ અને ખિયાસણમાં નવકારશીના છે આંગારા અને પુરિમ′ના છેલ્લા બે આગારા તથા સશનિવારે, आउंटणपसारेण गुरुअब्भुट्ठाणेण पारिठ्ठावणियागारेण એ ચાર એમ કુલ આઠ આગારા છે. તેમાં નવકારશીના એ અને પુરિમ·ના છેલ્લા બે આગારાનુ વર્ણન થઇ ગયુ' છે. બાકીના આગારોને અથ આ પ્રમાણે છે. (૧) સાયઆિશરેf:- આમાં સાગારિક અને આગામ એ બે શબ્દ છે. સાગારિક એટલે ગૃહસ્થ. આગાર એટલે છૂટ. ગૃહસ્થ સંબંધી છૂટ તે સાગારિકાગાર. સાધુએ ગૃહસ્થા ન દેખે તેમ લેાજન કરવુ જોઇએ, ગૃહસ્થ સમક્ષ લેાજન કરવાથી શાસનની અપભ્રાજના થવાના સંભવ છે. આથી જ કહ્યું છે કે छक्काय दयावंतो, वि संजओ दुल्छहं कुणति बोहि । શ્રાદ્દાને નીહારે, દુગછિx વિકનો ય ॥ (એ. નિ. ૪૪૩) “છકાયની દયાવાળા પશુ સાધુ આહાર અને નીહાર ( ઝાડા-પેશાબ ) ગૃહસ્થના દેખતાં કરે, અને નિદ્ય ઘરામાંથી આહાર ગ્રહણુ કરે તેા તેને ઐધિ દુલ ભ થાય છે,” આમાં કોઈ વખત એવું બની જાય કે આ સ્થળે કાઈ ગૃહસ્થને આવવાની સભાવના નથી એમ સમજીને સાધુ ભાજન કરે, ભાજન કર્યો પછી અચાનક કોઈ ગૃહસ્થ ત્યાં આવી જાય તે સાધુએ વાપરવાનું અધ કરી દેવું જોઇએ. હવે જો એમ જણાય કે ગૃહસ્થ અહીં વધારે ટાઈમ રાકાશે તા સ્વાધ્યાય આદિમાં વ્યાઘાત ન થાય એટલા માટે એ Page #343 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૮ : ૫ પ્રત્યાખ્યાન-પંચાશક ગાથા-૮થી૧૧ સ્થળેથી ઊઠીને બીજા સ્થળે જઈને ભજન કરે. આમ કરવાથી એકાસણાનો ભંગ ન થાય. ગૃહસ્થ માટે આ આગાર નીચે પ્રમાણે છે. ભેજન શરૂ કર્યા પછી જેની નજર લાગવાથી ખોરાક પચે નહિ એ મનુષ્ય આવી ચડે તે એકાસણવાળો ગૃહસ્થ બીજા સ્થાને જઈને ભોજન કરે તે નિયમભંગ ન થાય. (૨) આઉટviારે – આમાં આકુંચન અને પસારણુ એ બે શબ્દ છે. આકુંચન એટલે સંકેચવું. પસારણ એટલે પહેલું કરવું. કોઈ અસહિષ્ણુ ભોજન કરે ત્યાં સુધી સ્થિર ન બેસી શકે એથી જંઘા આદિ અંગે પહોળા કરે કે સંકોચે તે નિયમભંગ ન થાય. | (૩) શુકમુદ્દા:- આમાં ગુરુ અને અસ્પૃથાન એ બે શબ્દો છે. ગુરુ એટલે ગૌરવને-બહુમાનને યોગ્ય આચાર્ય વગેરે. અભ્યસ્થાન એટલે ઊભા થવું. બહુમાન કરવા લાયક આચાર્ય ભગવંત વગેરે કે કોઈ નવા (વિશિષ્ટ) સાધુ મહામાં પધારે ત્યારે વિનય માટે ભજન કરતાં ઊઠવું પડે તો એકાસણને ભંગ ન થાય. કારણ કે વિનય અવશ્ય કરવો જોઈએ. (૪) gifafજાનrti– આમાં પારિઠાપનિકા અને આગાર એ બે શબ્દો છે. પારિષ્ઠાપનિકા એટલે પરઠવવું–ત્યાગ કરે. આગાર એટલે છૂટ. કોઈવાર આહાર ઘણે વધી જવાથી પરઠવવાનો ત્યાગ કરવાનો પ્રસંગ આવે ત્યારે વધેલે આહાર પરઠ ન પડે એટલા માટે એકાસણું કરીને ઊડી ગયા પછી પણ કોઈ સાધુ વાપરે તે Page #344 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૧૯ : નિયમભંગ ન થાય. કારણ કે ધેલો આહાર પરાઠવવામાં સાધુને બહુ દોષ લાગે, અને આગમાનુસાર અપવાદથી વાપરવામાં આવે તો લાભ થાય. (૫) એકઠાણ – આમાં એક અને સ્થાન એ બે શબ્દો છે. એક જ સ્થાને બેશીને ભોજન કરવું તે એકઠાણ. આને ચાલુ ભાષામાં એકલઠાણું કહેવામાં આવે છે. આમાં સારUrvasi વિના એકાસણાના સાત આગારો છે. આમાં સરપviારેલું આગાર ન હોવાથી પગ પહોળા કરવા વગેરે થઈ શકે નહિ, અર્થાત્ આમાં પલાંઠી વાળીને જ બેસવાનું હોય છે, તથા શરીરનું એક હાથ અને મુખ સિવાય બીજું કોઈ અંગ જરા પણ ન હાલવું જોઈએ. [પ્રશ્ન:- એકાસણ અને એકલઠાણમાં શે ભેદ છે ? ઉત્તર- એ બેમાં રીતે ભેદ છે. એકાસણામાં બેઠક સિવાય શરીરના બધાં અંગો હલાવવાની જરૂર પડે તો છૂટ છે. જ્યારે એકઠાણમાં એક હાથ અને મુખ સિવાય કઈ અંગ હલાવી શકાય નહિ. (૨) એકાસણું તિવિહાર પણ થઈ શકે છે. જ્યારે એકઠાણ ચોવિહાર જ થાય. (૬) આયંબિલ – આમાં આચામ અને અમ્લ એ બે શબ્દ છે. આચામ એટલે ઓસામણ. અસ્ત એટલે ખાટ રસ. જેમાં ભાત, અડદ, સાથવા આદિની સાથે સાધન તરીકે ઓસામણ અને ખાટો રસ એ બે પદાર્થો વાપરવામાં આવે તે આયંબિલ. આ આયંબિલ શબ્દનો માત્ર શબ્દાર્થ છે. તેનો ભાવાર્થ તે સામાચારી પ્રમાણે જે રીતે આયંબિલ કરવામાં આવે છે તે રીતે સમજ. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી૧૧ આયંબિલમાં નવકારશીના બે અને પરિમના બે તથા लेवालेवेणं, गिहत्थसंसठेणं, उक्खित्तविवे गेण पारिट्ठावणिચારે એ ચાર એમ આઠ આગારો છે. તેમાં નવકારશીના બે, પરિમના બે અને પારિદ્રાવણિયાગારેણું એ પાંચનું વર્ણન થઈ ગયું છે. બાકીના ત્રણને અર્થ આ પ્રમાણે છે. (૧) રાજી:– આમાં લેપ અને અલેપ એ બે શબ્દો છે. ભજનનું પાત્ર આયંબિલમાં ન કહપે તેવી વિગઈ શાક વગેરે વસ્તુથી ખરડાયેલું હોય તે લેપ. તે પાત્રને હાથ વગેરેથી લુછી નાખવુ તે અલેપ. વિગઈ આદિથી ખરડાયેલા ભેજનપાત્રને હાથ વગેરેથી લુછી નાખ્યા પછી તેમાં આયંબિલને આહાર વાપરવામાં આવે તો લુછવા છતાં કદાચ તેમાં વિગઈ આદિનો અંશ રહી જવાથી વાપરવામાં આવી જાય તો આયંબિલને ભંગ ન થાય. (૨) fથર:- આમાં ગૃહસ્થ અને સંસ્કૃષ્ટ એ બે શબ્દ છે. સંસૃષ્ટ એટલે ખરડાયેલું. આહાર આપનાર ગૃહસ્થ વિગઈ વગેરે અકલપનીય વસ્તુથી ખરડાયેલ કડછી વગેરેથી પીરસે કે સાધુને વહોરાવે તો તે અકલ્પ્ય અંશથી મિશ્ર આહાર ખાવા છતાં નિયમભંગ ન થાય ૪ ૪ પ્રત્યાખ્યાન ભાષ્યમાં વૃદથસસ્કૃઇને ગૃહસ્થ પિતાના માટે ભજનમાં આયંબિલમાં ન કરે તેવી વિગઈ આદિથી કંઈક મિશ્ર કરેલ એમ અર્થ કર્યો છે. જેમ કે રોટલી વગેરે સુંવાળી બને એ માટે લુવામાં તેલ આદિની હથેળી ઘસીને બનાવેલી રેટલી. આ અર્થ પ્રમાણે સાધુએ ને આયંબિલમાં મોણવાળા લેટની રોટલી ખપી શકે. આ આગ ૨ સાધુઓને માટે જ હોવાથી ગૃહસ્થને તેવી રોટલી આયબિલમાં ન ખપે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૨૧ : (૩) વિહત્તષિ – આમાં ઉક્ષિપ્ત અને વિવેક એ બે શબ્દ છે. ઉક્લિપ્ત એટલે મૂકેલું. વિવેક એટલે જ કરવું. સુકા રોટલા, ભાત વગેરે કોરી વસ્તુ ઉપર સંપૂર્ણ લઈ શકાય તેવી આયંબિલમાં અકય પિંડવિગઈ (ઘટ્ટગાળ સુખડી) વગેરે વસ્તુ પડી હોય તો એને જુદી કર્યા પછીઉપાડી લીધા પછી તે સુકા રોટલા, ભાત વગેરે વાપરવામાં વાંધે નહિ. અર્થાત તેમ કરવાથી કદાચ અલગ્ય વસ્તુને અંશ વાપરવામાં આવી જાય તો નિયમભંગ ન થાય. પણ જે નરમ ગોળ વગેરે દ્રવ (ઢીલી) વસ્તુ પડી હોય તે ન કપે. કારણ કે દ્રવ હોવાથી જેના ઉપર મૂકેલી છે તેમાં ચોંટી જાય. આથી ઉપાડી લેવા છતાં અધિક રહી જાય. (૭) અભફતાથ– આમાં અ, ભક્ત અને અર્થ એ ત્રણ શબ્દ છે. અને નિષેધ અર્થ છે. ભક્ત એટલે ભેજન, અર્થ એટલે પ્રજન, જેમાં ભેજનું પ્રોજન નથી (ઃખાવાનું જ નથી) તે પ્રત્યાખ્યાન અભકૃતાર્થ, અર્થાત ઉપવાસ. ઉપવાસના પાઠમાં સૂર્યોદયથી પ્રત્યાખ્યાન કરું છું એવો નિયમ હોવાથી એકવાર ડું પણ ભોજન કર્યા પછી “હવેથી બાકીના દિવસને ઉપવાસ” એમ ઉપવાસ ન થાય. મિશ્ન:- સૂર્યોદયથી ઉપવાસ શરૂ થાય છે. એટલે સૂર્યોદય પછી એકવાર ડું પણ ખાધા પછી ઉપવાસ ન થાય એ બરોબર છે. પણ સૂર્યોદય પહેલાં ભેજન કરીને સૂર્યો- દયથી ઉપવાસ કરવામાં શું વાંધો ? ૨૧ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૬ ૩૨૨ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી ૧૧ ઉત્તરઃ- તેમાં ઉપવાસનો રાગાદિ પાપોને ઘટાડવાનો જે હેતુ છે તે સિદ્ધ થતું ન હોવાથી તથા આચરણ ન હોવાથી ન થાય. ઉપવાસમાં નવકારશીના બે, પુરિમના છેલ્લા બે અને પારિવણિયાગારેણું એ પાંચ આગારે છે. આ પાંચેનું વર્ણન થઈ ગયું છે. પણ પારિદ્રાવણિયાગારેણું આગારમાં આટલું વિશેષ છે કે- તિવિહાર ઉપવાસ કર્યો હોય તે પાણી પીવાની છૂટ હેવાથી વધેલું ભેજન વાપરી શકાય. જે વિહાર ઉપવાસ હોય તે ભજન પાણી બંને વધ્યાં હોય તો જ વાપરી શકાય. કારણ કે જે પરઠવવું પડે તે જ વાપરવાની છૂટ છે. પાણી ન વધ્યું હોય તે પરઠવું પડે તેમ ન હોવાથી વિહાર ઉપવાસમાં પાણી ન વાપરી શકાય. પ્રશ્ન:- ચાવિહાર ઉપવાસમાં એકલો આહાર લેવો હોય તો એકલે આહાર વાપરે, પાણી ન વાપરે. આથી ભજન પાણી બંને વધ્યા હોય તે જ વાપરી શકાય એ નિયમ ન રહે. ઉત્તર:- પાણી વિના એકલો આહાર વાપરવાથી અજીર્ણ આદિ દોષોને સંભવ હોવાથી એકલો આહાર વાપરવાને નિષેધ છે. (૮) પાણીના આગારે – મુનિઓને સર્વથા અચિત્ત પાણી પીવાનું હોય છે. ગૃહસ્થને પણ એકાસણુ આદિમાં • + પૂર્વે સાધુએ રાત્રે પાણું રાખતા ન હતા. એથી ક્યારેક પાણી વધી જવાથી પરઠવવાને પ્રસંગ પણ આવે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન—પચાશક અચિત્ત પાણી પીવાનુ... હાય છે. આથી પાણીના આગારી કહે છે. : ૩૨૩ : અચિત્ત પાણીના વૈ, સહેવે, અળ, વહુસેન, સિન્થેન, ગ્રસિત્યેન એ છ આગારા છે. આથી અહીં અચિત્ત (૧) વેન - આમાં લેપ શબ્દ છે, લેપ એટલે લેપવાળુ-ચીકાશવાળું. જે પાણીથી ભાજન ચીકણું થાય તે લેપ પાણી કહેવાય. જેમકે— રાંધેલા ચાખાનુ' એસામણ, ખજૂર વગેરેથી ધાયેલ પાણી વગેરે. (૨) મહેયઃ— આમાં અલેપ શબ્દ છે. અલેપ એટલે લેપથી-ચીકાશથી રહિત, જે પાણીથી ભાજન ચીકણું ન થાય તે અલેપ પાણી કહેવાય. જેમકે— છાશની આછ વગેરે. (૩) અચ્છેઃ— આમાં અછ શબ્દ છે. અચ્છ એટલે સ્વચ્છ-શુદ્ધ. ત્રણુ ઉકાળાથી અચિત્ત અનેલુ' પાણી અચ્છ છે.× (૪) યહુસેન:- આમાં બહુલ શબ્દ છે. ખહુલ એટલે ડહેાળું, રાંધ્યા વિનાના ચાખા, તલ વગેરેના ધાવણનુ' પાણી બહુલ છે. - : અહીં પચાશક વગેરેમાં જૈવાઢેળ એવા પાઠ છે. પણ વત માનમાં જૈન પાઠ પ્રસિદ્ધ હાવાથી અહી જૈવે લખ્યું છે. બંનેના અર્થ એકજ છે. હૈયાઢેળ નું સંસ્કૃતમાં હેત થાય છે. તેને ટીકામાં લેપ–ચીકણુ* કરનાર એવા અર્થ કર્યો છે. એ પ્રમાણે અહેવેન ના સ્થાને સહેવાઢેળ બધી પણ સમજી લેવું. × પ્રત્યાખ્યાન ભાષ્યના જ્ઞાનવિમલસૂરિષ્કૃત બાલાવબેાધમાં ફળાદિકના ધાવણુને પણ અચ્છ પાણી કહ્યું છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૪ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી૧૧ (૫) afસ્થળઃ– આમાં સસિથ શબ્દ છે. સસિકથ એટલે અનાજના કણિયાવાળું. રાંધેલા ચોખાનું ઓસામણ વગેરેમાં કે રાંધ્યા વિનાના ચોખાનું ધાવણ વગેરેમાં અનાજનો કોઈ દાણે રહી ગયો હોય તે તેની છૂટ છે. (૬) સાથે – આમાં અસિફથ શબ્દ છે. અસિફથ એટલે અનાજના કણિયા વિનાનું. જેમાં અનાજને દાણે ન હોય તેવું સંધેલા ચાખાનું ઓસામણ વગેરે કે રાંધ્યા વિનાના ચોખાનું ધાવણ વગેરે અસિથ છે. રિસ્થા અને અતિ એ બે આગારોને ભાવાર્થ એ છે કે –લેવેણ વગેરે આગામાં જે પાણીની છૂટ છે તેમાં અનાજના કણિયા ન હોય તે વધારે સારું, પણ કદાચ કોઈ કણિયા આવી જાય તે છૂટ છે.* ( ૯ ) ચરિમઃ- ચરિમ એટલે અંતિમ. અહીં ચરિમ શબ્દથી દિવસ અને વર્તમાન જીવન એ બન્નેને છેલ્લે ભાગ વિવક્ષિત છે. આથી ચરિમ પ્રત્યાખ્યાનના દિવસચરિમ અને ભવચરિમ એમ બે ભેદ છે. દિવસના છેલ્લા ભાગ સુધી, અર્થાત્ સૂર્યાસ્ત સુધી કે બીજા દિવસ સુધીના સૂર્યોદય સુધી, કરાતું ૪ પાણીના પ્રત્યાખ્યાનમાં આ છ પ્રકારના પાણુ સિવાયના પાણીને ત્યાગ થાય છે. આ આગારે મુખ્યતયા મુનિ માટે છે. ગૃહસ્થ મુખ્યતયા અ૭ (==ણ ઉકાળાથી શુદ્ધ બનેલા) પાણીને ઉપયોગ કરવો જોઈએ તથા વર્તમાન કાળમાં અચિત્ત પાણી તરીકે અરજી (= ત્રણ ઉકાળાથી શુદ્ધ બનેલું ) પાણે વાપરવાને વ્યવહાર છે. એટલે સાધુઓએ પણ અચ્છ સિવાયના પાણીને વિશિષ્ટ કારણે જ ઉપયોગ કરે ઠીક છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન-પંચાશક : ૩૨૫ : ૧ , પ્રત્યાખ્યાન દિવસચરિમ પ્રત્યાખ્યાન છે. તથા જીવનના કેટલા ભાગ સુધી, અર્થાત્ જીવનપર્યત, કરાતું પ્રત્યાખ્યાન ભવચરિમ છે. દિવસચરિમ પ્રત્યાખ્યાનથી સૂર્યાસ્ત સુધી કે બીજા દિવસના સૂર્યોદય સુધી બે, ત્રણ કે ચાર પ્રકારના આહારને ત્યાગ થાય છે. ભાવચરિમ પ્રત્યાખ્યાનથી જીવનપર્યત ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ થાય છે. પ્રશ્ન:- તિવિહાર એકાસણું વગેરે કર્યા પછી દિવસચરિમ તિવિહારનું અને ચેવિહાર એકાસણું વગેરે કર્યા પછી દિવસચરિમ વિહારનું પ્રત્યાખ્યાન નિરર્થક છે. કારણ કે દિવસચરિમ પ્રત્યાખ્યાનમાં જેનો ત્યાગ કરવાનું છે તેને ત્યાગ એકાસણા વગેરેમાં થઈ ગયો છે. ઉત્તર – વાત સાચી છે. છતાં એકાસણું આદિ કર્યા પછી દિવસચરિમ તિવિહાર આદિ પ્રત્યાખ્યાનની જરૂર છે. કારણ કે એકાસણા વગેરેમાં આઠ આગારો છે. દિવસચરિમમાં ચાર આગારો છે. પ્રત્યાખ્યાનમાં જેટલા આગારો ઓછા તેટલો લાભ વધારે. આથી જ ( = પ્રત્યાખ્યાનમાં જેટલા આગારે એાછા તેટલો લાભ વધારે એ નિયમથી ) એકાસણું વગેરે પ્રત્યાખ્યાન સાધુઓને દિવસ પૂરતું (સૂર્યાસ્ત સુધી) જ હોય છે. સૂર્યાસ્ત પછી સાધુઓને રાત્રિ ભોજન વિરમણ રૂપ છઠ્ઠા વ્રતથી ચાર આહારને ત્યાગ થાય છે. એકાસણું વગેરે તિવિહાર કર્યા પછી પાણીને પણ ત્યાગ કરવો હોય તો દિવસચરિમ સાર્થક છે. કારણ કે ત્રણ આહારને ત્યાગ હતા તેના બદલે હવે ચાર આહારનો ત્યાગ થાય છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૬ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી૧૧ કારણ કે એકાસણું વગેરેના પ્રત્યાખ્યાનમાં આગારો છે. જયારે રાત્રિભોજન વિરમણ વ્રતથી રાત્રિભોજનને “ત્રિવિધ ત્રિવિધે જીવનપર્યત” એમ વિશેષરૂપે નિયમ કર્યો છે, અર્થાત્ તેમાં એકાસણા વગેરેમાં જે આગાર છે તે આગારો નથી. જે સાધુઓને એકાસણું વગેરે પ્રત્યાખ્યાન બીજા દિવસના સૂર્યોદય સુધી, અર્થાત્ એક અહોરાત્ર સુધી, સ્વીકારવામાં આવે તે વધારે આગારોની છૂટ રહે, અને તે ગ્ય નથી.x હવે ગૃહસ્થ માટે આ વિષયને વિચારીએ. ગૃહસ્થ ત્રણ જાતના હોય છે. (૧) રાત્રિભેજનના નિયમથી રહિત. ( ૨ ) પાણીની છૂટ, દુકાળમાં છૂટ, માંદગીમાં છૂટ... આમ અનેક પ્રકારના આગાર સહિત રાત્રિભજનના નિયમવાળા, ( ૩ ) દુકાળ આદિની છૂટ રહિત ચોવિહાર રાત્રિભેજનના નિયમવાળા. આમાં ત્રીજા પ્રકારના ગૃહસ્થને એકાસણું વગેરે પ્રત્યાખ્યાન દિવસ પૂરતું ( સૂર્યાસ્ત સુધી) જ હોય છે. આવા શ્રાવકોને એકાસણું વગેરે કર્યા પછી દિવસચરિમ પ્રત્યાખ્યાન કરવામાં સાધુને જે લાભ થાય તે લાભ થાય. પહેલા અને બીજા અહીં પચાશકની ટીકામાં મત વૈરાનાદિ...અત્યાચાતત્વાર્ એ પાઠ અને તેની આગળ પાછળના પાઠથી નીકળતે ભાવાર્થ લખ્યો છે. તેમાં મત પવ શબ્દને તાત્પર્ય એકાસણું વગેરેમાં અધિક આગાર છે એમ છે. જયારે રાત્રિભોજન આગાર રહિત છે. વિરોષતઃ ત્રિવિધ ત્રિવિન એ શબ્દોથી રાત્રિભોજન આગાર રહિત છે એમ કહેવાનો આશય છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૨૭ : પ્રકારના ગૃહોને એકાસણું વગેરે પ્રત્યાખ્યાન બીજા દિવસના સૂર્યોદય સુધી (અહોરાત્ર) હોય છે. આથી તેમને એકાસણું વગેરે કર્યા પછી દિવસચરિમ પ્રત્યાખ્યાનમાં દિવસે અને રાત્રે એ બન્ને રીતે આગારોને સંક્ષેપ થાય છે. દિવસે એકાસણું વગેરેના આગારની અપેક્ષાએ આગારોને સંક્ષેપ થાય છે. રાત્રે રાત્રિભેજનમાં રાખેલી ઘણું છૂટોની અપેક્ષાએ આગારોને સંક્ષેપ થાય છે. પ્રશ્ન-એકાસણું વગેરે કર્યા પછી દિવસચરિમ સાર્થક છે એ સમજાયું. હવે સાંજના લેવાતા દિવસચરિમ પ્રત્યાખ્યાન અંગે પ્રશ્ન રહે છે. નવકારશી આદિ છૂટા પ્રત્યાખ્યાનવાળા સાધુ તથા છૂટ રહિત ચોવિહાર વિભાજનના નિયમ વાળા ગૃહસ્થ કે જેમને નવકારશી આદિ છૂટું પ્રત્યાખ્યાન છે, તેમને સાંજના દિવસચરિમ નિરર્થક છે. કારણ કે સાધુઓને યાજજીવ ત્રિભેજનનો ત્યાગ હોય છે, અને ગૃહસ્થ પણ દુષ્કાલ આદિ છૂટથી રહિત વિહાર રાત્રિભોજનને નિયમ કર્યો છે. જેનો નિયમ ન હોય તેને નિયમ કરવાનો હોય. ઉત્તર - વાત વ્યાજબી છે. પણ તેમને સાંજના દિવસચરિમનું પ્રત્યાખ્યાન પૂર્વે કરેલા રાત્રિભેજનના નિયમના અનુવાદ (પુનઃ ઉચ્ચારણ) રૂપ છે. રાત્રિભોજનના નિયમના અનુવાદથી ( પુનઃ ઉચ્ચારણથી પિતાને રાત્રિભેજનને ત્યાગ +અહીં [ ] આવા કાઉંસમાં આપેલું લખાણ ટીકામાં નથી, સ્વતંત્રપણે મારી સમજથી લખ્યું છે. આમાં મારી ગેરસમજ જણાય તો વાચકે મને જણાવે એવી મારી આશા અસ્થાને ન જ ગણાય. Page #353 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૮ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી ૧૧ છે એમ સ્મૃતિ થાય છે. નિયમના પાલન માટે નિયમની સ્મૃતિ આવશ્યક છે. રાત્રિભેજનના ત્યાગનું મરણ થતું હેવાથી સાધુઓને અને ગૃહસ્થને સાંજનું દિવસચરિમ પ્રત્યાખ્યાન લેવાથી લાભ જ છે (જેમને રાત્રિભૂજનનો નિયમ નથી, કે ઘણા આગાર સહિત નિયમ છે તેમને તે આનાથી લાભ છે જ એટલે તેમના માટે કઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.) પ્રશ્નઃ- તિવિહાર એકાસણાનું પ્રત્યાખ્યાન કર્યું હોય તેને એકાસણું કર્યા પછી આખો દિવસ બિલકુલ પાણી વાપરવું નથી એવી ભાવના થાય તો તે ઊઠતી વખતે દિવસચરિમ વિહારનું પ્રત્યાખ્યાન લે કે પાણહારનું ? ઉત્તર-દિવસ ચરિમ ચોવિહારનું પ્રત્યાખ્યાન લેવું ઠીક લાગે છે. જો કે પાણહારનું પ્રત્યાખ્યાન લે તે પણ ચારે આહારનો ત્યાગ થઈ જાય છે. પણ પાણહારનું પ્રત્યાખ્યાન લેવાથી પાણીમાં ચાર આગાર સિવાય કોઈ આગાર ન રહ્યા, પણ બાકી ત્રણ આહારમાં એકાસણામાં આવતા બધા આગારો રહે છે. જ્યારે ચોવિહાર લે તો ચારે આહારમાં ચાર આગારે રહે છે. એટલે આગાર ઓછા રહે એ દષ્ટિએ ચેવિહારનું પ્રત્યાખ્યાન લેવું ઠીક છે. એ જ રીતે બિયાસણના પ્રત્યાખ્યાન વાળાઓને બીજું બિયાસણું કર્યા પછી પાણી બિલકુલ ન પીવું હોય તો ઊઠતાં ચેવિહારનું પ્રત્યાખ્યાન લેવું ઠીક છે. અર્થાત એકા આથી જ સાધુઓને દીક્ષા લેતી વખતે અને ગૃહસ્થને સામાયિક લેતી વખતે “કરેમિભંતે” સૂત્રથી સાવદ્ય ગોનો ત્યાગ થઈ જવા છતાં સાધુઓ અને ગૃહસ્થ પ્રતિક્રમણમાં અનેકવાર કરેમિ ભંતે' સૂત્ર લે છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન પચાશક : ૩૨૯ ૩ સણુ' વગેરે કર્યા પછી જો પહેલાં તિવિહારનું પ્રત્યાખ્યાન લીધું હાય તા જ્યારથી પાણી ન વાપરવું હેાય ત્યારથી પાણુહારનું પ્રત્યાખ્યાન કરવુ, અને જે પહેલા તિવિહાર ન કર્યાં હાય તે। યારથી પાણી ન વાપરવુ હોય ત્યારથી ચાવિહારતું પ્રત્યાખ્યાન લેવુ' ઠીક છે, છતાં આ વિશે ગીતાર્થી હે તેમ કરવુ,] દિવસચરમ અને ભવચરમમાં અન્નત્થામાનેળ, સદાયેળ, મહત્તરાગારેળ અને સબ્વસમાદ્દિવૃત્તિયાગારેગ એ ચાર આગારા છે આ આગારીનું'વણું ન થઇ ગયુ' છે. [ભવરમમાં એટલુ વિશેષ છે કે- પ્રત્યાખ્યાન કરનારને મને સમાધિમાં જરાય વાંધા નહિ આવે એમ દૃઢ વિશ્વાસ હાય વગેરે કારણેાથી મહત્તરાગારેણુ' અને સવ્વસમાહિવત્તિયાગારેણુ' એ બે આગારાની જરૂર ન હેાય તે અન્નત્થણાભાગેણુ' અને સહસાગારેણુ' એ એ આગારા હોય છે. આ બે આગારા તા જરૂરી છે. કારણ કે અનુપચેગથી કે સહસા આંગળી વગેરે સુખમાં નખાઈ જવાના સાઁભવ છે.] (૧૦) અભિગ્રહઃ-અમુક વસ્તુના ત્યાગ વગેરે અભિગ્રહમાં રિમમાં કહેલા ચાર આગાર છે. આમાં આટલુ વિશેષ છે કે સાધુને વસ્ત્રના ( વસ્ત્રના ત્યાગરૂપ ) અભિગ્ર હમાંચાપટ્ટાનારેનું સહિત પાંચ આગારા હાય છે. આમાં ચેાલપટ્ટ અને આગાર એ એ શબ્દો છે. ચાલપટ્ટો પહે રવાની છૂટ તે ચેાલપટ્ટાગાર. જે સાધુને તદ્દન વસ્રરહિત · Page #355 -------------------------------------------------------------------------- ________________ : ૩૩૦ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી૧૧ રહેવાનો નિયમ છે તે સાધુને અચાનક કોઈ ગૃહસ્થનું આગમન થાય ત્યારે મર્યાદા માટે ચાલપટ્ટો પહેરવાની છૂટ હેાય છે.) ( ૧૧ ) વિગઈ –ઘી આદિ વિગઈનો ત્યાગ તે વિગઈ પ્રત્યાખ્યાન. વિકાર કરનાર ઘી આદિ સ્નિગ્ધ પદાર્થો વિગઈ કહેવાય છે. વિગઈના દશ ભેદ છે. તે આ પ્રમાણે-(૧) દૂધ, (૨) દહીં, (૩) ઘી, (ક) તેલ, (૫) ગાળ, (૬) પફવા -કડાહ (તળેલું), (૩) માખણ, (૮) મધ, (૯)માંસ, (૧૦) મદિરા, આમાં છેલ્લી ચાર વિગઈને મહાવિગઈ કહેવામાં આવે છે અને તે અભક્ષ્ય છે. વિગઈના કવ ( ઢીલી ) અને પિડ ( =ઘટ્ટ ) એમ બે છેદ છે. તેમાં માખણ, પક્વાન્ન, માંસ, ઘટ્ટદહીં, ઘી, ગાળ એ છ પિંડ વિગઈના ત્યાગમાં આયંબિલના આઠ અને પશુઇમfજago એ નવ આગારે છે. દૂધ વગેરે ચાર કવ વિગઈના ત્યાગમાં ઉજવત્તળેિ વિના પિંડ વિગઈમાં આવતા આઠ આગારે છે. પ્રશ્ન:- દ્રવવિગઈના ત્યાગમાં ઉક્રિખતવિવેગે આગા૨ કેમ નથી? ઉત્તર-દ્રવવિગઈ ઉપાડી લેવા છતાં જેના ઉપર પડી હોય તેની સાથે ઘણું મિશ્ર થઈ જવાથી તે વસ્તુ ખાતા તેનો સ્વાદ આવે છે. જ્યારે પિંડવિગઈ સંપૂર્ણ ઉપાડી - પૂર્વે મુનિઓતેડુ સવાલ એ ( દશવૈકાલિકના ) વચનાનુસાર ઠંડીમાં શીતપરિષહ સહન કરવા વગેરેના ઉદ્દેશથી સર્વ વસ્ત્રના ત્યાગને અભિગ્રહ કરતા હતા. Page #356 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન—પચાશક : ૩૩૧ : શકાય છે. કદાચ રહી જાય તે પણ અંશમાત્ર જ રહે. તેથી તેના સ્વાદ ન આવે. આથી ખિત્તવિવેગેણુ આગાર પિંડવિગ′માં છે અને દ્રવિગઈમાં નથી. પ્રશ્ન:-જેને અષી વિગઇએના ત્યાગ છે તેને નીવીનુ‘ પ્રત્યાખ્યાન હાય છે. પણ જેને અમુક વિગઇની છૂટ રાખી આકીની વિગઈઓના ત્યાગ કર્યો હોય તેને કયુ. પ્રત્યાખ્યાન હાય? ઉત્તર-તેને પણ નિવિત્તુ પ્રત્યાખ્યાન હાય. જે સાધુ કે શ્રાવક દારુ, દૂધ, તેલ વગેરે દ્રષ વિગઈને ત્યાગ કરે તેને ‘ક્િષ્મત્તવિવેગેણુ’’ આગાર બિનજરૂરી છે, ઘટ્ટ દહીં આદિ પિંડ વિગઈના ત્યાગ કરનારને જરૂરી છે. કારણ કે તે જેના ઉપર લાગી હોય તેના ઉપરથી જુદી કરી શકાય છે, જરૂરી બિનજરૂરીની દૃષ્ટિએ આ વિચારણા છે. બાકી દૂધ આદિના ત્યાગ કરનારે પણ પચ્ચક્ખાણુના સૂત્રમાં ‘ક્િષ્મત્ત વિવેગેણુ’ એ પાઠ એલવા જોઇએ, ભગવતી સૂત્રના જોગ કરનારને ગિહત્થસ સટ્ઠ' વગેરે આગારાની જરૂર ન હેાવા છતાં તેના પાઠ એલવામાં આવે છે તેમ, કેટલાક કહે છે દ્રવિ ગઇમાં આઠ આગારી હાય છે એ શાસ્ત્ર વચનના આધારે દ્રવિગઈના ત્યાગમાં ખત્તવિવેગે પાઠ ન એલવે જોઈએ. ( અહીં પ્રસ્તુત ગ્રંથની ટીકામાં બધી વિગઇઓના અને અમુક વિગઇઓના ત્યાગ એ અને નિવિ કહેવાય છે એમ કહ્યુ` છે. અને નિવિના પ્રત્યાખ્યાનના સૂત્રમાં નિયિા ચણા એવા પાઠ છે, જ્યારે ચેાગશાસ્ત્રમાં બને Page #357 -------------------------------------------------------------------------- ________________ ૬ ૩૩૨ ક ૫ પ્રત્યાખ્યાન—પચાશક પ્રકારના ત્યાગને નિવિ કહેલ છે, પશુ પ્રત્યાખ્યાનના સૂત્રમાં વિમો થવા.... એવા પાઠ છે. શ્રી માણેકશે ખરસૂરિ કૃત આવશ્યક દીપિકામાં સવ વિગઈના ત્યાગના પ્રત્યાખ્યાન માટે નિક્વિાથ પદ્મવાક્ એવા પાઠ છે અને અમુક જ વિગઈના ત્યાગમાં થનો પદ્માક્ એવા પાઠ છે. ] વિગ પચ્ચક્ ખાણના નવ આગારેામાંથી પg#વિવા વિના આઠ આગારાનુ વર્જુન થઇ ગયું છે. ગાથા-૮થી૧૧ વધુ=મવિલાં આગારના અર્થ આ પ્રમાણે છે :પહુચમવિલ” શબ્દમાં પ્રતીત્ય અને પ્રક્ષિત એમ બે શબ્દો છે. પ્રતીત્ય એટલે અપેક્ષાએ. પ્રક્ષિત એટલે ચાપડેલું, તન રૂક્ષની (=લૂખાની ) અપેક્ષાએ જે નહિવત્ ચાપડેલુ' હાય તે પ્રતીત્યપ્રક્ષિત. [ અર્થાત્ તેલ આદિ વિગઇનુ નહિવત્ (તેના સ્વાદ ન આવે એ રીતે ) માણુ નાખીને બનાવેલી રોટલી આદિ વિગઇના નિયમવાળાના ખાવામાં આવે તે પણ નિયમ ભંગ ન થાય.] આંગળીથી તેલ આદિ લઈને ખાખરા વગેરે (નહિવત્ ) ચાપડવામાં આવે તે તે વિઇના ત્યાગવાળાને ( નીવીમાં× ) ખપે. પશુ ધારથી ચાપડવામાં આવે તે ન ખપે. જેમ પચ્ચક્ખાણુના સૂત્રેામાં વિગઈપરિમાણુનુ' (=અમુક વિગઈના ત્યાગનું) પ્રત્યાખ્યાન ન હેાવા છતાં તેનુ' પ્રત્યાખ્યાન કરવામાં દોષ નથી, તેમ સારૢપેરિસી, અવઙ્ગ, બિયાસફ્', તિવિહાર અને દુવિહારના પચ્ચક્ખાણુના પચ્ચક્ વર્તમાનમાં આવી વસ્તુ વિગઈના ત્યાગમાં વાપરવાની પ્રથા ન હાવાથી ન ખપે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક = ૩૩૩ : ખાણુના સૂત્રોમાં પાઠ ન હોવા છતાં કરવામાં દેષ નથી, બલકે લાભ છે. કારણ કે તેનાથી અપ્રમાદની વૃદ્ધિ થાય છે. fસ્થi ગીરમાં નિવિના પચ્ચક્ ખાણ માટે વિશેષતા આ પ્રમાણે છે- ગૃહસ્થ પોતાના માટે દૂધ સાથે ભાત ભેળવ્યું હોય, તે દૂધ ભાતની ઉપર ચાર આગળ જેટલું તરતું હોય તે દૂધ વિગઈ ન ગણાય. ( અર્થાત્ નિવિયાતું ગણાય. ) પણ તેનાથી વધારે તરતું હોય તે દૂધ વિગઈ ગણાય. આ રીતે બીજી વિગઈઓ માટે પણ સમજવું. આ વિશે કહ્યું છે કે खीरदहीवियडाण, चत्तारि उ अंगुलाइ संसट्ठ । फाणियतेल्लघयाणं, अंगुलमेगं तु संसट्ठ ।। २२२ ॥ महुगोग्गलरसयाणं, अद्धंगुलयं तु होइ संसट्ठ । ગુવાનવયં, કામ તુ સંત ૨૨૩ / ( પ્ર. સા. ) “ભાત આદિ વસ્તુ સાથે ભેળવેલ દૂધ, દહીં, કે મધ તે વસ્તુ ઉપર ચાર આંગળ સુધી તરે તે તે વિગઈ ન કહે વાય. ચાર આંગળથી વધારે તરે છે તે વિગઈ કહેવાય. ( ફાણિત એટલે પ્રવાહી ગળ. ) ભાત આદિ વસ્તુ સાથે ભેળવેલ પ્રવાહી ગાળ, તેલ કે ઘી તેના ઉપર એક આંગળ સુધી તરે તે વિગઈ ન કહેવાય, પણ તેનાથી વધારે તરે તે વિગઈ કહેવાય (૨૨૨).” “ભાત આદિ વસ્તુ સાથે ભેળવેલ મધ કે માંસરસ તેના ઉપર અડધી આંગળી સુધી તરે તે વિગઈ ન કહેવાય અને તેનાથી વધારે તરે તે વિગઈ કહેવાય. ગોળ, Page #359 -------------------------------------------------------------------------- ________________ : ૩૩૪ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી૧૧ માંસ કે માખણના પીલવૃક્ષના મોર+ જેવડા નાના ટુકડાઓથી મિશ્રિત કરેલી વસ્તુ વિગઈ ન કહેવાય. આટલા નાના ઘણા ટુકડાઓથી મિશ્રિત કરી હોય તે ય તે વસ્તુ વિગઈ ન ગણાય. પણ તેનાથી મોટા એક જ ટુકડાથી મિશ્રિત કરી હોય તો વિગઈ ગણાય.” (૨૨૩). પ્રશ્ન-વિગઈપરિમાણ વગેરેના પ્રત્યાખ્યાનમાં આગારો કેટલા સમજવા ? ઉત્તર-વિગઈ પરિમાણમાં નીવીના, સાપરિસીમાં પોરિસીના, અવમાં પુરિમના, બિયાસણામાં એકાસણાના અને તિવિહાર-વિહારમાં ચેવિહારના આગારો સમજવા. કારણ કે પિરિસી-સાફૅપરિસી વગેરેમાં પરસ્પર શબ્દ વગેરેની સમાનતા છે. અહીં કેટલાક આચાર્યોનું મંતવ્ય છે કે બિયાસણ વગેરેને પ્રત્યાખ્યાન માનવામાં પ્રત્યાખ્યાનેાની મૂલ (દશ) સંખ્યા તૂટી જાય છે. આથી પ્રત્યાખ્યાને દશ જ માનવા જોઈએ. હવે જે એકાસણું કરવા અસમર્થ છે અને બે વખ તથી વધારે વાર ભોજન કરવું નથી, અથવા સાપરિસી સુધી ખાવાની ઈચ્છા નથી, તે એકાસણું કે પરિસી આદિનું પ્રત્યાખ્યાન કરે અને (વધુ લાભ મેળવવા) તેની સાથે ગઠિસહિયં (આદિ) પ્રત્યાખ્યાન કરે તે યોગ્ય છે. [ગઠિસહિય આદિ પ્રત્યાખ્યાનથી પણ મહાન લાભ થાય છે.] +आर्द्रामलकं तु पीलुमयूर इति संप्रदाय: Page #360 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨ ૫ પ્રત્યાખ્યાન-પંચાશક : ૩૩૫ : -- અહીં ૮ થી ૧૧ એ ચાર ગાથાઓને વિસ્તૃત ભાવાર્થ પૂર્ણ થાય છે. ( ૮ થી ૧૧ ) આગારનું પ્રયોજનઃवयभंगो गुरुदोसो, थेवस्स वि पालणा गुणकरी उ । ગુજરાઘવે ૨ જોયું, ધમમિ કો ૩ ગાનાર | ૨ નિયમભંગથી અશુભ કર્મ બંધ વગેરે મોટા દેશે લાગે છે. કારણ કે તેમાં ભગવાનની આજ્ઞાની વિરાધના છે. જ્યારે નાના પણ નિયમના પાલનથી કમેનિશ આદિ મહાન લાભ થાય છે. કારણ કે તેમાં વિશુદ્ધ શુભ અધ્યવસાય હાય છે. ધર્મમાં લાભાલાભ જાણવું જોઈએ. અર્થાત્ ધર્મમાં લાભાલાભનો વિચાર કરી જે રીતે અધિક લાભ થાય તેમ કરવું જોઈએ. આથી જ પ્રત્યાખ્યાનમાં આગારો રાખવામાં આવ્યા છે. ભાવાર્થ-કાઈને ઉપવાસનું પ્રત્યાખ્યાન કર્યા પછી અચાનક કઈ રોગ થવાથી અતિશય અસમાધિ થઈ; તેને ઔષધ આદિથી સમાધિ આપવામાં આવે તે ઘણું કર્મ નિર્જરા થાય. કારણ કે નિર્જરા સમાધિથી થાય છે. જે ઔષધાદિથી સમાધિ ન આપવામાં આવે છે તે તપથી નિરા અ૯૫ થાય, અને અસમાધિના કારણે અશુભ કર્મબંધ વગેરે નુકશાન થાય. એટલે આવા સંગોમાં તપથી કર્મનિર્જર રૂપ લાભ માટે સમાધિ જાળવવા ઔષધ આદિનું સેવન કરવું ચોગ્ય છે. હવે જે ઉપવાસના પ્રત્યાખ્યાનમાં કંઈ છૂટ જ ન હોય તે ઔષધ આદિનું સેવન ન થઈ શકે, અને કરે. Page #361 -------------------------------------------------------------------------- ________________ : ૩૩૬ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૧૩ તે વ્રતભંગ થાય. આથી આગાર ન હોય તે આવા સંગમાં અસમાધિ કે વ્રતભંગ થાય બનેથી અશુભ કર્મબંધ વગેરે નુકશાન થાય. પણ જે આગારો હેય તે ઔષધનું સેવન કરી શકાય. આગારોથી ઔષધનું સેવન કરવા છતાં વ્રતભંગ ન થાય. એટલે આગારોથી સમાધિ જળવાય અને વ્રતભંગ પણ ન થાય એ બંને લાભ થાય. આ રીતે દરેક પ્રત્યાખ્યાન માટે સમજવું. આમ લાભાલાભને વિચાર કરીને અધિક લાભ થાય તેમ વર્તવું જોઈએ. માટે જ પ્રત્યાખ્યાનોમાં આગારો રાખવામાં આવ્યા છે. (૧૨) (૩) સામાયિક દ્વાર સાધુઓને પણ પ્રત્યાખ્યાન લાભકારી છેसामइये वि हु सावजचागरूवे उ गुणकरं एयं । अपमायवुढिजणगत्तणेण आणाउ विण्णेयं ॥ १३ ॥ પ્રશ્ન-પ્રત્યાખ્યાન પાપથી બચવા માટે છે. સાધુઓએ સર્વ પાપવ્યાપારોના ત્યાગરૂપ સામાયિકનો સવીકાર કર્યો છે. સામાયિકમાં બધા ગુણે આવી જાય છે. આથી જ કોઈક કહે છે કે रागद्वेषौ यदि स्यातां, तपसा किं प्रयोजनम् । तावेव यदि न स्यातां, तपसा किं प्रयोजनम् ॥ “જે આત્મામાં રાગદ્વેષ ભરેલા હોય તો તપથી શા લાભ થવાને ? અને જે રાગદ્વેષ ન હોય તે તપ કરવાની જરૂર જ નથી. અથૉત્ તપ બિનજરૂરી છે. આથી સાધુઓને પ્રત્યાખ્યાનથી વિશેષ લાભ ? Page #362 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪ ૫ પ્રત્યાખ્યાન-પંચાશક * ૩૩૭ : ઉત્તર – સર્વ પાપગ્યાપારોના ત્યાગરૂપ સામાયિકમાં (=સાધુઓને ) પણ આ પ્રત્યાખ્યાન ભગવાનની આજ્ઞા હોવાથી તથા અપ્રમાદની વૃદ્ધિનું કારણ હેવાથી લાભકારી જ છે. ધર્મ ભગવાનની આજ્ઞાનું પાલનમાં છે. ભગવાને સાધુઓને પણ તપ કરવાનું કહ્યું છે. કહ્યું છે કે-તવાર ૨૩થા નાગ ૨ ઇwifસ તા ( પિં. નિ. ૬૬૮ ) “તપ કરવા માટે સાધુઓએ આહારનો ત્યાગ કરે જઈએ. વર્ધમાન સ્વામીના તીર્થમાં ઉપવાસથી છ માસ સુધી તપ થાય છે. હવે એ પ્રશ્ન થાય કે ભગવાને સાધુઓને પણ તપ કરવાનું શા માટે કહ્યું? આનું સમાધાન એ છે કે સામાયિકમાં રહેલા સાધુઓને વિષય-કષાયાદિરૂપ પ્રમાદ ઘટે છે અને અપ્રમાદ વધે છે. [ આથી પ્રત્યાખ્યાન સાધુઓને પણ લાભકારી હોવાથી દેશવિરતિ આદિ ગૃહસ્થોને તે અવશ્ય લાભકારી બને.] (૧૩) પ્રત્યાખ્યાનથી અપ્રમાદદ્ધિમાં અનુભવ પ્રમાણુ एत्तो य अप्पमाओ, जायइ एथमिह अणुहवो पायं ।। विरती सरणपहाणे, सुद्धपवित्तीसमिद्धफला ॥ १४ ॥ પ્રત્યાખ્યાનથી સામાયિકમાં અપ્રમાદની વૃદ્ધિ થાય છે. તેમાં અનુભવ પ્રમાણ છે, અર્થાત્ પ્રત્યાખ્યાન કરનારાઓને પ્રાય + અપ્રમાદ વૃદ્ધિને અનુભવ થાય છે. + प्रायो-बाहुल्येन, वीतरागाणामप्रमादस्य जातत्वात् , अनुपयुक्तसाधूनां वा न जायतेऽसौं प्रत्याख्याने सत्यपीत्यप्रमादविशेषानुभवाभावोऽपि स्यात्, एतत्सूचनार्थ प्रायोग्रहणम् । ૨૨ WWW.jainelibrary.org Page #363 -------------------------------------------------------------------------- ________________ ૬ ૩૩૮ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૧૪ પ્રશ્ન-પ્રત્યાખ્યાનથી થતા અપ્રમાદથી શો લાભ થાય છે ? ઉત્તર–એનાથી બે લાભ થાય છે. એક આંતર લાભ અને બીજે બાઢા લાભ. (૧) અપ્રમાદ વિરતિનું મરણ કરાવે છે. આ આંતર લાભ છે. [ કાઈપણ નિયમના શુદ્ધ પાલન માટે તેનું મરણ આવશ્યક છે.x આથી જ શ્રાવકના સામાયિક-પૌષધ વ્રતમાં વિસ્મૃતિ (સામાયિકપૌષધનું વિસ્મરણ થવું એ.) અતિચાર છે. )( ૨ ) અપ્રમાદથી સંપૂર્ણ પણે શુદ્ધ પ્રવૃત્તિ ( નિપાપ પ્રવૃત્તિ ) થાય છે. આ બાહ્યફળ છે. યદ્યપિ સામાયિકમાં રહેલા સાધુએ અશુદ્ધ પ્રવૃત્તિને ( પાપ વ્યાપારને ) ત્યાગ કરી દીધું છે. છતાં પ્રમાદ, રોગ, સત્ત્વની ખામી આદિ કારણોથી દેષિત આહારનું સેવન આદિ અશુદ્ધ પ્રવૃત્તિ ( પાપગ્યાપાર ) થઈ જવાનો સંભવ છે. પ્રત્યાખ્યાનથી પ્રમાદ ભાગી જાય છે. પ્રત્યાખ્યાનના પ્રભાવથી રેગે નાશ પામે છે. પ્રત્યાખ્યાનનું સેવન કરતાં કરતાં સાવ વધે છે. પ્રમાદ આદિ કારણે ન રહે એટલે અશુદ્ધ પ્રવૃત્તિ પણ ન થાય. જેમ જેમ પ્રત્યાખ્યાન વધે તેમ તેમ શુદ્ધ પ્રવૃત્તિ વધે છે. પરિણામે સાધુ સંપૂર્ણ શુદ્ધ પ્રવૃત્તિવાળ બની જાય છે. ] ૧૪. * જ્ઞા. સા. અ. ૯ ગા. ૫, શ્રા.ધ. વિં. ગા. ૮, પંચા. ૧ ગા. ૩૬, ધ. બિ. અ. ૩. સૂ. ૨૮ . Page #364 -------------------------------------------------------------------------- ________________ 'ગાથા -૧૫ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૩૯ : તિવિહાર આદિ પ્રત્યાખ્યાનથી સમભાવનો ભંગ થતું નથી: ण य सामाइयमेयं, बाहइ भेयगहणे वि सव्वत्थ । समभावपवित्तिणिवित्तिभावओ ठाणगमणं व ॥ १५ ॥ પ્રશ્ન-પ્રત્યાખ્યાન કરનાર ચારે આહારનો ત્યાગ કરી દે તો તે બરાબર છે. પણ તિવિહાર આદિથી અમુક જ પ્રકારના આહારનો ત્યાગ કરે તો તેમાં સામાયિકનો ભંગ થાય છે. કારણ કે જેનો ત્યાગ નથી કર્યો તેમાં રાગ છે, અને જેને ત્યાગ કર્યો છે તેમાં દ્વેષ છે. નહીં તે અમુકને જ ત્યાગ અને અમુકને ત્યાગ નહિ એમ ભેદ શા માટે ? જેના ઉપર રાગ છે તેને રાગના કારણે ત્યાગ નથી કર્યો, અને જેના ઉપર દ્વિષ છે તેને દ્વેષના કારણે ત્યાગ કર્યો છે. રાગદ્વેષથી સામાયિકનો ભંગ થાય છે. ઉત્તરઃ-પ્રત્યાખ્યાન તિવિહાર આદિ ભેદથી લેવામાં આવે તે પણ સામાયિકને બાધા પહોંચાડતું નથી જ, અથાત્ તેવા પ્રત્યાખ્યાનથી સામાયિકને=સમભાવનો ભંગ થતું નથી. કારણ કે તિવિહાર આદિ પ્રત્યાખ્યાન કરનાર ત્યાગ નહિ કરેલા આહારમાં પ્રવૃત્તિ અને ત્યાગ કરેલા આહારથી નિવૃત્તિ સમભાવ પૂર્વક કરે છે. અર્થાત્ જેનો ત્યાગ નથી કર્યો તેમાં રાગ છે માટે ત્યાગ નથી કર્યું એવું નથી, કિંતુ શાસ્ત્રમાં કહેલા આહાર લેવાના ક્ષુધાદિ કારણોથી ત્યાગ નથી કર્યો. તથા જેનો ત્યાગ કર્યો છે તેના ઉપર દ્વેષ છે, માટે ત્યાગ કર્યો છે એવું નથી, પણ શાસ્ત્રમાં જે (રોગ વગેરે ) કારણેથી આહાર લેવાને નિષેધ કર્યો છે Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૧૬-૧૭ તે કારણેથી ત્યાગ કર્યો છે. આથી તિવિહાર આદિ પ્રત્યાખ્યાન કરનારને જેને ત્યાગ નથી કર્યો તેમાં પ્રવૃત્તિ અને જેનો ત્યાગ કર્યો છે તેનાથી નિવૃત્તિ એ બંને વિષે સમભાવ હોય છે. જેમ સાધુને અમુક સ્થાનને છોડીને બીજા સ્થાને જવામાં છોડેલા રથાન પ્રત્યે દ્વેષ નથી અને સ્વીકારેલા સ્થાન પ્રત્યે રાગ નથી, કિંતુ બંને પ્રત્યે સમભાવ છે, તેમ અહીં ત્યાગ કરેલા અને ત્યાગ નહિ કરેલા એ બંને આહાર પ્રત્યે સમભાવ છે. (૧૫) સામાયિકમાં આગાર કેમ નહિ એ પ્રશ્નનું સમાધાન:सामइए आगारा, महल्लतरगे वि णेह पण्णत्ता । . भणिया अप्पतरे वि हु, णवकाराइम्मि तुच्छमिणं ॥ १६ ॥ समभावे चिय तं जं, जायइ सव्वत्थ आवकहियं च । તા તરથ જ શાકભાજી, વત્તા વિભિઃ તુજી તિ | ૭ | પૂવપક્ષ – સર્વસાવદ્યોગના ત્યાગરૂપ સામાયિકનું પ્રત્યાખ્યાન જીવન પર્યત ત્રિવિધ ત્રિવિધ હેવાથી તપના પ્રત્યાખ્યાનથી મોટું હોવા છતાં તેમાં આગારો નથી કહ્યા, અને નવકારશી આદિનું પ્રત્યાખ્યાન નાનું હોવા છતાં તેમાં આગારો કહ્યા છે એ તુચ્છ છે =યુક્તિયુક્ત નથી. (૧૬) ઉત્તરપક્ષ – આ યુક્તિયુક્ત છે. તે આ પ્રમાણે – સામાયિક શત્રુ-મિત્ર વગેરે બધી વસ્તુઓ વિષે સમભાવ આવે ત્યારે જ હોય છે, અને જીવનપર્યત હોય છે. આ બે કારણેથી તેમાં આગારો નથી કહ્યા. Page #366 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮ ૫ પ્રત્યાખ્યાન—પચાશક : ૩૪૧ : ભાવાર્થ :-સવસાવદ્યયેાગના ત્યાગરૂપ સામાયિકમાં બધા પદાર્થો ઉપર જીવન પર્યંત સમભાવ હાવાથી દરેક પ્રવૃત્તિ સમભાવપૂર્વક થાય છે. આથી કોઇ વખત માંગી આદિ સ‘ચેાગેામાં અપવાદનુ સેવન કરવું પડે તે। સમભાવ પૂર્વક થાય છે. એટલે સામાયિક ભંગના પ્રસંગ જ ન આવતા હાવાથી આગારાની જરૂર જ નથી. જ્યાં ભંગના પ્રસંગ હોય ત્યાંજ આગારા જોઇએ. બીજી વાત. સર્વસાવદ્યયેાગના ત્યાગરૂપ સામાયિક બધા પદાર્થો ઉપર જીવનપર્યં ́ત સમભાવના પરિણામ જાગે ત્યારે જ હોઈ શકે. હવે જે સર્વાંસાવદ્યયેાગના પ્રત્યાખ્યાન વખતે વૈરિપ્રતિકાર આદિ પ્રસ`ગ સિવાય સાવદ્યચેાગેાના ત્યાગ કરુ‘ છું, તથા છ માસ સુધી સાવદ્યયેાગે ને ત્યાગ કરું છુ........એમ આગારા રાખે તે વરી આદિ ઉપર તેને સમભાવ નથી, તથા છ મહિના પછી પણ સમભાવ નથી. આથી સાવદ્યાગની વિરતિ કરતી વખતે આગારી રાખવામાં બધા પ્રત્યે અને જીવનપર્યંત સમભાવના પરિણામથયા નથી એ સિદ્ધ થાય છે. બધા પ્રત્યે અને જીવનપર્યંત સમભાવના પરિણામ વિના સામાયિક હાઇ શકે નહિ. આથી સામાયિકમાં આગાય રાખી શકાય નહિ અને રાખવાની જરૂર પણ નથી (૧૭) સામાયિકમાં નિરાશસ ભાવની સિદ્ધિઃ तं खलु णिरभिस्संग, समयाए सव्वभावविसयं तु । कालावहिम्मि वि परं, भंगभया णावहितेण ।। १८ ।। આ સામયિક આશ સાથી—અપેક્ષાથી રહિત છે. કે સમતાથી સ`ભાવાના વિષયવાળુ છે, અર્થાત્ સામાયિકમાં કારણ Page #367 -------------------------------------------------------------------------- ________________ : ૩૪૨ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૧૮ બધા પદાર્થો ઉપર સમભાવ હોય છે. જ્યાં સમભાવ હોય ત્યાં આશંસા-અપેક્ષા ન હોય. પ્રશ્ન -સવ સાવદ્યોગોને ત્યાગ સર્વકાળ સુધી થત નથી. કારણ કે તેમાં કાવવાઘ=જીવનપર્યત એમ કાળની મર્યાદા છે. આથી તેમાં વર્તમાન જીવન પૂર્ણ થયા પછી હું પાપ કરીશ એવી આશંસા-અપેક્ષા રહેલી છે. જે જીવન પૂર્ણ થયા પછી પણ પાપ કરવાની આશંસા ન હોય તે આવી મર્યાદા શા માટે રાખે? આથી સામાયિક આશંસાથી રહિત છે એમ કેમ કહેવાય ? ઉત્તર-સામાયિકમાં જીવનપર્યત એવી જે મર્યાદા રાખવામાં આવે છે તે પછી પાપ કરવાની આશંસાથી નહિ, કિંતુ પ્રતિજ્ઞાભંગના ભયથી રાખવામાં આવે છે. કારણ કે જીવન પૂર્ણ થયા પછી (મોક્ષમાં ન જાય તે ) અવશ્ય પાપ થવાનું છે. આથી સામાયિકમાં કાળની મર્યાદા હેવા છતાં તે નિરભિવૃંગ=આશંસાથી રહિત છે. * પ્રશ્નઃ-સત્તરમી ગાથાને આ (૧૮મી) ગાથા સાથે શું સંબંધ છે? ઉત્તરઃ-સત્તરમી ગાથામાં કહેલા વિષયનું જ આ ગાથામાં સમર્થન કર્યું છે. સત્તરમી ગાથામાં કહેલ “બધા પ્રત્યે સમભાવ થાય તે જ સામાયિક થાય” અને “તે જીવનપર્યત હોય ” એ બે વિષયોનું આ ગાથામાં અનુ. ક્રમે પૂર્વાર્ધથી અને ઉત્તરાર્ધથી સમર્થન કર્યું છે. (૧૮) Page #368 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯ ૫ પ્રત્યાખ્યાન પચાશક સામાયિકમાં આગારાની અનાવશ્યકતાની દૃષ્ટાંતથી સિદ્ધિઃमरणजयज्झवसिय सुहड भावतुल्लमिह हीणणाएन । અવાયા ત્રિત્રો, માટે→ યજ્ઞેળ | ૨૦ || સામાયિક સુભટભાવ તુલ્ય છે, અર્થાત્ સામાયિકના સ્વીકાર કરનારમાં યુદ્ધ વખતે સુભટના હૃદયમાં જેવા ભાવ હાય છે તેવા ભાવ હોય છે. યુદ્ધ માટે તૈયાર થયેલા સુભટના હૃદયમાં “ મરવું ચા જય મેળવવા ” એ છે નિષ્ણુય ડાય છે. આવા નિશ્ યવાળા સુભટને યુદ્ધમાં શત્રુના હલેા આવશે તે પાછા હટી જઈશું, સંતાઈ જઈશુ વગેરે છટકબારીના વિચારા આવતા જ નથી. તેમ સાધુને પણ સામાયિકમાં “ મરવું યા કરૂપ શત્રુ ઉપર વિજય મેળવવે ” એવા નિણુ ય હાય છે, અર્થાત્ મરણુના ભેાગે પશુ સામાયિકતું પાલન કરવું એવેા દૃઢ નિણુ ય હાય છે, સુમટભાવરૂપ દૃષ્ટાંતથી સામાયિક આગારાના વિષય નથી, અર્થાત્ સામાયિકમાં આગારે। નથી. વિદ્વાનાએ આ વિષયને ખરાખર વિચારવેા. સુભટભાવનું દૃષ્ટાંત તુચ્છ છે. • ૩૪૩ : પ્રશ્નઃ-સુભભાવનું દૃષ્ટાંત તુચ્છ કેમ છે ? ઉત્તર-પ્રકારણ કે સુલટભાવથી થતા જય માત્ર એક ભત્ર પૂરતા જ હોય છે, બાહ્યશત્રુ ઉપર વિજય મેળવવા " * इहलोके हीनज्ञातेन तुच्छोदाहरणेन हीनता चास्य तज्जेतव्यस्यैकभविकत्वात्, रागादिवैरिवार विधुरितान्तः રાત્ક परापकारकरणपरायणत्वात्, सामायिकषतचैतद्विपरीतत्वात्, तदेकाध्यवसाय मात्रेणैव च साधर्म्यात् ॥ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૫ પ્રત્યાખ્યાન—પચાશક શાયા ૧૯ છતાં તેનું હૃદય રાગાદિ આંતરશત્રુઓથી પરાભૂત હાય છે, સુભટ લડાઈ દ્વારા પરના અપકારમાં તત્પર રહે છે. જ્યારે સામાયિકવાળા જીવની પ્રવૃત્તિ આ ત્રણેથી વિપરીત ઢાય છે. અર્થાત્ તેને જય એક ભવ પૂરતા નથી હાતા, તેનુ હૃદય રાગાદિ આંતર શત્રુઓથી પરાભૂત નથી હોતું, તે પરાપકાર કરવામાં તત્પર રહે છે. આથી સુલટભાવતુ દૃષ્ટાંત તુચ્છ છે. • ૩૪૪ : પ્રશ્ન-અહી. આવુ' તુચ્છ દૃષ્ટાંત કેમ લીધું ? ઉત્તર-સુભટના અને સાધુના અધ્યવસાયની સમાનતા બતાવવા માટે જ લીધું છે. અર્થાત્ સુભટને યુદ્ધમાં જેવા ભાવ હાય છે તેવા ભાવ સાધુને સામાયિકમાં હોય છે એ બતાવવા પૂરતું જ એ દૃષ્ટાંત લીધું છે. (૧૯) અયેાગ્યને સામાયિક આપવાના નિષેધ:-~~ एतो चिय पडिसेहो, दढं अजोग्गाण वणिओ समए । एयरस पाइणो वि हु, बीयं ति विही य अइसइणा ||२०|| સામાયિક સુભદ્રભાવ તુલ્ય હોવાથી શાસ્ત્રોમાં અયેાગ્યને= સત્ત્વરહિતને સામાયિક આપવાની ના કહી છે. પ્રશ્ન-સહિતને સામાયિક આપવાના નિષેધ છે તે। શ્રી મહાવીર ભગવાને ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે *આથી જ લલિત વિસ્તરા, શ્રાવક ધર્મ પ્રકરણ વગેરે ગ્રંથામાં ધર્મોની ગ્યતા માટે જરૂરી ગુણામાં સામર્થ્યને પણ સમાવેશ કર્યા છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ આયા-૨૦ પ પ્રત્યાખ્યાન—પચાશક સિંહને મારી નાખ્યા હતા તે સિંહના જીવ ખેડૂત દ્વીક્ષા છેડી દેવાના છે એમ જાણવા છતાં ગૌતમસ્વામીને માકલીને તે ખેડૂતને દીક્ષા કેમ અપાવી ? ઉત્તર-ભગવાન જેમ દીક્ષા છેાડી દેવાના છે એમ જાણતા હતા, તેમ થોડા ટાઇમ પણ દીક્ષાને સ્વીકાર એના માટે મુક્તિનુ ખીજ બની જશે, અર્થાત્ થાડા ટાઇમ પણ દીક્ષા પાળવાથી ભવિષ્યમાં ચાક્કસ બહુ જલદી તેના ઉદ્ધાર થશે, એમ પણ જાણતા હતા. વિશિષ્ટ ઉપકાર થશે એમ જાણીને શ્રી મહાવીર ભગવાને ખેડૂતને દીક્ષા અપાવી હાવાથી તેમાં દાષ નથી, બલ્કે લાભ છે. અલબત્ત દીક્ષા છેાડવાથી નુકશાન થયું, પશુ નુકશાન કરતાં લાભ અધિક થયા. જેનુ મરણ નજીક છે એવા સન્નિપાત રાગવાળાને મગજ સુધારવા તેવા ઔષધ આપવામાં અધિક લાભ છે તેમ, આવા રાગી મરવાના છે એ વાત નક્કી છે. આથી ઔષધની મહેનત વગેરે આખરે નિરર્થક છે. છતાં જેટલે ટાઇમ જીવે તેટલે ટાઇમ મગજ થાડું' પણ સારુ' રહે તેા લાભ થાય. અહીં નુકશાનથી લાભ અધિક છે. એ પ્રમાણે ખેડૂત દીક્ષા ભાંગવાના છે એ નિશ્ચિત હતું. પણ થાડા ટાઈમ પાલન કરવાથી નુકશાન કરતાં લાભ ઘણુંા થશે એમ જાણીને ભગવાન શ્રી મહાવીરે ખેડૂતને દીક્ષા અપાવી હાવાથી તેમાં ઢાષ નથી. (૨૦) : ૩૪૫ : *સમ્યક્ત્વ મુક્તિનુ' (અવ`ધ્ય) બીજ છે. ખેડૂતને થાડે. સમય દીક્ષા પાલન દરમિયાન સમ્યક્ત્વની પ્રાપ્તિ થઇ ગઇ. । Page #371 -------------------------------------------------------------------------- ________________ = ૩૪૬ : ૫ પ્રત્યાખ્યાન-પંચાશક ગાથા-૨૧-૨૨ પ્રત્યાખ્યાનના આગાર મૂલભાવના બાધક નથીઃतस्स उ पवेसणिग्गमवारणजोगेसु जह उ अक्वाया । मूलाबाहाइ तह, णवकाराइम्मि आगारा ॥ २१ ॥ મરવું અથવા વિજય મેળવ એવા ભાવવાળ પણ સુમટ વિજયની ઈચ્છાથી યુદ્ધમાં પ્રવેશ કરે છે, ક્યારેક તક જોઈને યુદ્ધમાંથી નીકળી પણ જાય છે–પાછો હટી જાય છે, ક્યારેક પિતે લડવાનું બંધ કરે છે, ક્યારેક લડતા શત્રુને શકે છે.........આમ અનેક અપવાદનું (છટકબારીઓનું) સેવન કરે છે, પણ તે અપવાદે તેની “મરવું યા વિજય મેળવ” એવી મૂળ પ્રતિજ્ઞાને હાનિ પહોંચાડતા નથી. બસ, તેવી રીતે નવકારશી આદિ પ્રત્યાખ્યાનના આગાર સુભટભાવ તુલ્ય સામાયિકને હાનિ પહોંચાડતા નથી. (૨૧) ઉપર્યુંકત વિષયનું સમર્થન – ण य तस्स तेसु वि तहा, णिरभिस्संगो उ होइ परिणामो । पडियारलिंगसिद्धो, उ णियमओ अण्णहारूवो ॥२२॥ (તૈયુ કિક) અપવાદમાં પણ (તરણs) તેને (તા. fe is =) તેવા પ્રકારનો નિરાશંસ પરિણામ ( fમાત્ર) નિયમ (મurદાવો=) અન્યથારૂપ ( ન જ હો) થતે જ નથી, અર્થાત્ બદલાઈ જતો નથી-આશંસાવાળા બની જતો નથી. કારણ કે (ife =) અન્યથારૂપ બનેલ (=આશંસાવા Page #372 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૨૨ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૪૭ : બનેલ) પરિણામ પ્રતીકારરૂપ ચિહ્નથી જણાય છે. પ્રતીકારરૂપ ચિહ્ન તેનામાં દેખાતું નથી. આ અર્થ સાધુ અને સુભટ બનેમાં ઘટાવવાને છે. અપવાદ પદથી સાધુના પક્ષમાં નવકારશી વગેરેના આગારો અને સુભટના પક્ષમાં યુદ્ધમાં પ્રવેશ-નિગમ વગેરે અપવાદો સમજવા પદ નિરભિવંગ પરિણામનું વિશેષણ છે. તા એટલે તથા–તેવા પ્રકારનો. સાધુના પક્ષમાં તેવા પ્રકારના એટલે સમભાવરૂપ, અને સુભટના પક્ષમાં તેવા પ્રકારને એટલે જીવનનિરપેક્ષતારૂપ. સાધુના પક્ષમાં પ્રતીકાર એટલે પ્રાયશ્ચિત્ત સ્વીકાર, અને સુભટના પક્ષમાં પ્રતીકાર એટલે શરણની શોધ વગેરે. ભાવાર્થ-સાધુનો સમભાવરૂપ જે નિરાશંસ પરિણામ અને સુભટને (મરવું યા વિજય મેળવવો એ રીતે) જીવનનિરપેક્ષતારૂપ જે નિરાસંશ પરિણામ તે, અપવાદે તેવા છતાં, અન્યથારૂપ=આશંસાવાળે બની જતું નથી. કારણ કે જે નિરાશંસ પરિણામ આશંસાવાળા બની જતો હોય તે તેની શુદ્ધિ માટે સાધુ પ્રાયશ્ચિત્તના સ્વીકારરૂપ પ્રતીકાર કરે અને સુભટ શરણની શેધ વગેરે રૂપ પ્રતીકાર કરે, પણ તે બંનેમાં તેમ દેખાતું નથી. અર્થાત પ્રત્યાખ્યાનમાં આગાર રાખવાના કારણે સાધુને પ્રાયશ્ચિત્ત આવતું નથી. કે “પ્રતીકારરૂપ ચિહન તેનામાં દેખાતો નથી” એ અર્થ મૂળમાં નથી. ટીકામાં (ભાવાર્થમાં જણાવ્યું છે. કારણ કે એટલે અર્થ ન હોય તો વાક્યની સંકલના ન થવાથી અર્થ ઘટના બરોબર ન થાય. Page #373 -------------------------------------------------------------------------- ________________ : ૩૪૮ ૫ પ્રત્યાખ્યાન-પંચાશક ગાથા- ૨૩ જે આગારથી આશંસા ભાવ થઈ જતે હેત તો શાસ્ત્રમાં તે માટે ( આગાર રાખવાથી થયેલી આશંસા બદલ) પ્રાયશ્ચિત્ત કરવાનું કહ્યું હતું. તથા સુભટ યુદ્ધમાં પ્રવેશનિગમ વગેરે કરે છે, પણ શત્રુ વગેરેનું શરણું સ્વીકારતો નથી. જે સુભટમાં અપવાદોથી આશંસા (જીવવાની આશા) થતી હોય તો તે શત્રુ વગેરેનું શરણું લેવાની શોધ કરે. પણ તેમ છે નહિ. આથી પ્રત્યાખ્યાનમાં આગા રાખવા છતાં સાધુના સમભાવરૂપ મૂળ ભાવને હાનિ પહોંચતી નથી એ સિદ્ધ થાય છે. અહીં પરિચાસ્ટિfaો એ પદ મજીદાવપદનું વિશેષણ છે એટલે ગાથાને અયાર્થ આ પ્રમાણે થાયઃતેને અપવાદોમાં પણ તેવા પ્રકારનો નિરાશંસ પરિણામ નિયમા પ્રતીકારના લક્ષણથી સિદ્ધ (–જણાતે) એ અન્યથારૂપ (આશંસારૂપ) બનતું નથી. (૨૨) પ્રસ્તુત વિષયનું સમર્થન:ण य पढमभाववाघाय मो उ एवं पि अवि य तस्सिद्धी । एवं चिय होइ दढं, इहरा वामोहपायं तु ॥ २३ ॥ | (ga fue) અપવાદોને આશ્રય લેવા છતાં (Te=) પ્રથમ ભાવને મૂળ ભાવને (સાધુના પક્ષમાં સમભાવને અને સુભટના પક્ષે વિજયના પરિણામને) હાનિ (ા =) થતી જ નથી. (અવિ =) બલકે (પૂર્વ વિક) અપવાદોનો આશ્રય લેવાથી જ (તસિદ્ધિ દt=. તેની મૂળ ભાવની Page #374 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૪ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૪૯ : અતિશય સિદ્ધિ થાય છે. ( ક) અપવાદને આશ્રય ન લેવામાં (વા સુક) સાધુનું સામાયિક અને સુભટની વિજયેચ્છા મૂઢતા તુલ્ય જ છે. કારણ કે ઉપાયથી જ તેની સિદ્ધિ થઈ શકે. આગાર સહિત પ્રત્યાખ્યાનને સ્વીકાર સમભાવને ઉપાય છે. યુદ્ધમાં પ્રવેશ-નિગમ વગેરે અપવાદોને સ્વીકાર શત્રુવિજયનો ઉપાય છે. (૨૩). સામાયિકમાં પતનનો સંભવ છતાં અપવાદો કેમ નહિ તેનું સમાધાનઃउभयाभावे वि कुतो, वि अग्गओ हंदि एरिसो चेव । तकाले तब्भावो, चित्तखओवसमओ यो ॥ २४ ॥ પ્રશ્ન:-સામાયિક સુભટભાવ તુલ્ય હોવા છતાં કાલાંતરે કોઈ જીવના પતનને સંભવ તો ખરો જ. આથી અપવાદ સહિત સામાયિકનો સ્વીકાર કરે યોગ્ય છે. ઉત્તર:-(ગોત્ર) કાલાંતરે (સાધુના પક્ષમાં સામાયિક લીધા પછી તેનું પાલન કરતી વખતે, સુભટના પક્ષમાં યુદ્ધ કરતી વખતે) (ાતોષિક) કેઈ કારણથી (સાધુના પક્ષમાં પરીષહ વગેરે અને સુભટના પક્ષમાં શત્રુ ભય વગેરે કારણથી) (૩મક) બંનેનો અભાવ થાય તે પણ =મરણ અને શત્રુ જય* એ બંને ન થાય તે પણ, અર્થાત્ મરવું યા શત્રુજય કરે એવા પરિણામને ભંગ થાય તો પણ, ( ત ક) તેને સ્વીકાર કરવાના સમયે (સાધુના પક્ષમાં સામાયિકનો સ્વીકાર કરતી વખતે અને સુભટના પક્ષમાં યુદ્ધમાં પ્રવેશ *સાધુના પક્ષમાં ભાવ શત્રુ સમજવા Page #375 -------------------------------------------------------------------------- ________________ : ૩૫૦ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા- ૨૪ કરતી વખતે) (તાથી ) તેને ભાવ (સાધુના પક્ષમાં સામાયિક સ્વીકારરૂપ પરિણામ અને સુભટના પક્ષમાં જયને અવ્યવસાય) (શનિ વક) આ જ હોય છે, અર્થાત્ મરવું યા વિજય પ્રાપ્ત કર એ જ હોય છે, કેઈ અપવાદ સ્વીકારવાને ભાવ હેતે નથી. પ્રશ્ન –જેના પરિણામનો ભંગ અવશ્ય ન થવાનો હોય તેનામાં સ્વીકાર કરતી વખતે આ ભાવ હોય એ સમજાય છે. પણ જેના પરિણામને ભંગ અવશ્ય થવાનો છે તેનામાં પણ આવો ભાવ હોય તે સમજાતું નથી ? ઉત્તર-(ઉત્તર૦ થો=) વિચિત્ર ક્ષપશમથી આ સમજાય છે. અર્થાત્ ક્ષયોપશમ અનેક રીતે તે હેવાથી આમાં તેવા પ્રકારના કર્મયોપશમ જ કારણ છે. સાધુને સામાયિક સ્વીકારતી વખતે અને સુભટને યુદ્ધમાં પ્રવેશ કરતી વખતે કમને પશમ જ તે થાય છે કે જેથી ભવિષ્યમાં જેના પરિણામને ભંગ થવાનો છે તેને પણ કોઈ પણ જાતના અપવાદની અપેક્ષા વિના મરવું યા વિજય પ્રાપ્ત કર એ અધ્યવસાય થાય છે. જેના પરિણામનો ભંગ થવાનું છે તેને પણ જે તે વખતે ( સાધુના પક્ષમાં સામાયિક સ્વીકારતી વખતે અને સુભટના પક્ષમાં યુદ્ધમાં પ્રવેશતી વખતે ) આ ભાવ થાય છે તો જેના પરિણામને ભંગ થવાને નથી તેને તો આ ભાવ અવશ્ય થાય. આથી એ સિદ્ધ થયું કે ભવિષ્યમાં પરિણામને ભંગ થવાનો હોય કે ન થવાને હય, પણ સામાયિક Page #376 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫-૨૬ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૫૧ ૪ સ્વીકારતી વખતે નિરપવાદ જ સામાયિકના પરિણામ હેય છે. આથી સામાયિકમાં આગારો નથી કહ્યા. સામાયિકમાં આગાર કેમ નથી એ વિષયની ચર્ચા અહીં પૂર્ણ થાય છે. (૨૪) ૪ ભેદદ્વાર આહારના ચાર ભેદआहारजाइओ एस एस्थ एक्को वि होति चउभेओ । असणाइ जाइभेया, णाणाइपसिद्धिओ यो ॥ २५ ॥ જાતિની અપેક્ષાએ (જેનું ભક્ષણ કરાય તે આહાર એ દષ્ટિએ ) આહાર એક જ હોવા છતાં પ્રત્યાખ્યાનની અપેક્ષાએ તેના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર ભેદ જાણવા જેઈએ. પ્રશ્ન-એશનાદિ ચાર ભેદો જાણવાની શી જરૂર છે ? ઉત્તર-(કાળા =) જ્ઞાનાદિની સિદ્ધિ માટે ચાર ભેદ જાણવાની જરૂર છે. અર્થાત્ આહારના ભેદનું જ્ઞાન થવાથી દુવિહાર વગેરે જે પ્રત્યાખ્યાન કરવાનું છે તેનું બરોબર જ્ઞાન થાય અને તે પ્રમાણે શ્રદ્ધા, પાલન વગેરે થાય. જેનું જ્ઞાન જ ન હોય તેની શ્રદ્ધા વગેરે શી રીતે થાય ? આથી દુવિહાર વગેરે પ્રત્યાખ્યાનનું જ્ઞાન વગેરે થાય એ માટે આહારના ચાર ભેદ જાણવા જોઈએ. (૨૫) આહારના ચાર ભેદના વર્ણનથી જ્ઞાનાદિની સિદ્ધિ:– णाणं सद्दहणं गहण पालणा विरतिवुढि चेवत्ति । होइ इहरा उ मोहा, विवजओ भणियभावाणं ॥ २६ ॥ Page #377 -------------------------------------------------------------------------- ________________ * ૩૫૨ : ૫ પ્રત્યાખ્યાન -પંચાશક ગાથા-૨૭ પ્રથમ આહારના ચાર ભેદનો બોધ થવું જોઈએ, પછી તેની શ્રદ્ધા થાય છે, પછી દુવિહાર આદિ ભેટવાળા પ્રત્યાખ્યાનને સ્વીકાર થાય છે, પછી તેનું બરોબર પાલન થાય છે. પ્રત્યાખ્યાનનું ખરેખર પાલન થતાં આહાર સંબંધી વિરતિની વૃદ્ધિ થાય છે, અર્થાત્ ક્રમશઃ યથાશક્તિ અશનાદિ આહારના ત્યાગમાં વૃદ્ધિ થાય છે. આ બધું આહારના ભેદનું જ્ઞાન હોય તે થાય. આથી અહીં આહારના ભેદનું વર્ણન કરવું જરૂરી છે. ( જુના= ) જે અહીં આહારના ભેદનું વર્ણન ન હોય તે જ્ઞાન–શ્રદ્ધાપાલન-વિરતિવૃદ્ધિ એ ચાર ન થાય. આથી પ્રત્યાખ્યાન સંબંધી જ્ઞાન વગેરે થાય એટલા માટે આહારના ચાર ભેદેનું વર્ણન જરૂરી છે. (૨૬) અશન આહારનું સ્વરૂપ:असणं ओयण-सत्तुग-मुग्ग-जगाराइ खजगविही य । खीराइ-सूरणाई, मंडगपभिई य विष्णेयं ॥ २७ ॥ ચોખા વગેરે અનાજ, શેકેલા જવ વગેરેનો લેટ, મગ વગેરે કઠોળ, રાબડી વગેરે, (વાહિક) તળીને બનાવેલ પૂરી વગેરે અને શેકીને બનાવેલ સુખડી વગેરે પકવાન્નના પ્રકારે, દૂધ અને તેમાંથી બનેલ દહીં, ઘી, છાશ, કઢી વગેરે, સૂરણ વગેરે સર્વ જાતિનાં શાક, ખાખરા વગેરે અશન જાણવું. (૨૭). Page #378 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૮થી ૩૦ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૫૩ : -- - પાન આહારનું સ્વરૂપ - पाणं सोचीरजवोदगाइ, चित्तं सुराइंगं चेव । आउकाओ सव्वा, ककडगजलाइयं च तहा ॥ २८ ॥ (રોવર=) કાંજી, જવ વગેરે અનાજના ધોવણનું પાણી, વિવિધ પ્રકારને દારૂ વગેરે, વાવ વગેરેનું સઘળું પાણી, ચીભડા વગેરેની અંદર રહેલું પાણી, ખજૂર, દ્રાક્ષ, આમલી વગેરેનું તથા કેરી વગેરે ફળના ધોવણનું પાણી વગેરે પાન જાણવું. (૨૮) ખાદિમ આહારનું સ્વરૂ૫:भत्तोसं दन्ताई, खजूरं नालकेरदक्खादी । ककडिगंबगफणसाइ बहुविहं खाइमं णेयं ॥ २९ ॥ (મો) સેકેલા ચણું ઘઉં વગેરે અનાજ, (હંતા=) ગુંદર વગેરે, ખજૂર, નાળિયેર, દ્રાક્ષ (બદામ વગેરે મેવો) વગેરે, કાકડી, કેરી, પનસ (કેળાં વગેરે ફળો) વગેરે અનેક પ્રકારનું ખાદિમ જાણવું. (૨૯). સ્વાદિમ આહારનું સ્વરૂપदंतवणं तंबोलं, चित्तं तुलसी कुहेडगाई य । महुपिपलिसुंठाई, अणेगहा साइमं होई ॥ ३० ॥ બાવળ વગેરેનું દાતણ, નાગરવેલનાં પાન, સોપારી, એરસાર, એલચી, લવંગ, +કક્કોલ, કપૂર આદિ સુગંધી દ્રવ્યના કક્કોલ કેઈ સુગંધી વસ્તુ વિશેષ છે. ૨૩. Page #379 -------------------------------------------------------------------------- ________________ • ૩૫૪ : ૫. પ્રત્યાખ્યાન—પચાશક મિશ્રણુરૂપ તાંબૂલ, તુલસી, (મુદ્દેદાž-પિંઢાર્દ્રશા<િ:= ) પિંડાળુ, જીરૂ, હળદર વગેરે, મધ, પીપર, સુ', મરી, હરડે વગેરે અનેક પ્રકારનુ સ્વાદિમ છે.× (૩૦) વિસ્તારથી અશનાદિ ભેદને જાણવાની ભલામણુંઃ लेसुदेसेणेए भेया एएसि दंसिया एवं । एयाणुसारओ चिय, सेसा सयमेव विष्णेया ॥ ३१ ॥ આ રીતે અશનાદિ ચાર આહારના આ ભેદ સક્ષેપથી જાગ્યા છે. બાકીના ભેદે અતાવ્યા પ્રમાણે જાતે જ જાણી લેવા. અર્થાત્ અહીં જણાવેલ સિવાયની વસ્તુઓમાંથી કઈ વસ્તુને અશનાદિ ચારમાં કયા પ્રકારમાં સમાવેશ થાય છે એ અહીં બતાવ્યા પ્રમાણે સ્વખુદ્ધિથી જ સમજી લેવુ'. (૩૧) સાધુઓથી તિવિહારનું પ્રત્યાખ્યાન થઈ શકે – तिविहाइ भेयओ खलु, एत्थ इमं वणियं जिणिदेहिं । तोचि भेrसु वि, सुहुमंत बुद्दाणमविरुद्धं ॥ ३२ ॥ ગાથા-૩૧-૩૨ જિનેશ્વરાએ આહારનું પ્રત્યાખ્યાન તિવિહાર આદિ ભેદવાળું કહ્યુ છે, અર્થાત્ જિનેશ્વરાએ આહારનું' પ્રત્યાખ્યાન ચાવિહાર જ થાય એમ નહિ, કિંતુ તિવિહાર પણ થઈ શકે એમ કહ્યું છે, કારણ કે પાણીના છ આગારા બતાવ્યા છે. જો ચાવિહાર જ હાય તા પાણીના આગારાની જરૂર ન હાય. (પત્તો ચિચ=) જિનેશ્વરાએ તિવિહાર કે ચેાવિહાર પ્રત્યાખ્યાનની અનુજ્ઞા આપી હાવાથી (મેપનુ વિ) અશનાદિ ×પ્ર૦ સા॰ ગા૦ ૨૦૭ થી ૨૧૦ Page #380 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૨ ૫ પ્રત્યાખ્યાન-પંચાશક : ૩૫૫ : ચારના ભેદોમાં (જેમ કે અશનના અનાજ, પકવાન્ન, શાક વગેરે ભેદે છે, ખાદિમના સેકેલાં અનાજ, મે, ફલ વગેરે ભેદે છે) પણ પ્રત્યાખ્યાન વિરોધવાળું નથી, અર્થાત મુનિઓ અમુક જ પ્રકારનો અશન લઈશ, અમુક જ પ્રકારનું પાણી લઈશ વગેરે દ્રવ્ય અભિગ્રહ કરે છે તેમાં વિવેકીઓને વિરેાધ જણાતું નથી. કહ્યું છે કે – लेवडमलेवडं वा, अमुगं दव्वं च अञ्ज घेच्छामि । अमुगेण व दम्वेण उ, अह दव्याभिग्गहो नाम ॥२९८॥ -પંચવટ હું આજે લેપવાળો (રાબડી વગેરે) જ આહાર લઈશ, અથવા લેપ વિનાને (શેકેલા ચણા વગેરે) જ આહાર લઈશ, અથવા ખાખરા વગેરે અમુક જ દ્રવ્ય લઈશ, અથવા કડછી વગેરેથી વહોરાવશે તો જ આહાર લઈશ-આવા પ્રકારને અભિગ્રહ દ્રવ્ય અભિગ્રહ છે.” તાપર્યવિવેકીઓને જેમ જિનેશ્વર ભગવાનની અનુજ્ઞા લેવાથી તિવિહાર પ્રત્યાખ્યાનમાં વિરોધ જાતે નથી, તેમ મુનિઓ અમુક જ અશનાદિ આહાર લઈશ એમ દ્રવ્ય અભિગ્રહ કરે છે તેમાં પણ વિરોધ જણાતું નથી. પ્રશ્ન-આમાં વિવેકીઓને વિરોધ કેમ જણાતું નથી ? ઉત્તર:-આ વિષય (કુતિ =) સુક્ષમ હેવાથી વિવેકી (લાભાલાભનો વિચાર કરવાની શક્તિવાળાઓ) જ તેનાથી થતા લાભને સમજી શકે છે. અવિવેકીઓને આ Page #381 -------------------------------------------------------------------------- ________________ * ૩૫૬ : ૫ પ્રત્યાયાન–પંચાશક ગાથા-૩૩-૩૪ - - - - - વિષય સમજમાં ન આવવાથી તિવિહાર આદિ પ્રત્યાખ્યાનમાં વિરોધ દેખાય. (૩૨) અવિવેકીઓને વિરોધ - अण्णे भणंति जतिणो, तिविहाहारस्स ण खलु जुत्तमिण । सव्वविरइओ एवं, भेयग्गहणे कहं सा उ ॥ ३३ ॥ દિગંબરો કહે છે કે- સાધુને તિવિહારનું પ્રત્યાખ્યાન યોગ્ય નથી. કારણ કે (નવ) સાધુઓને સર્વવિરતિ છે. જે આ પ્રમાણે તિવિહારરૂપ વિશેષ પ્રત્યાખ્યાન સ્વીકા૨વામાં આવે તે ( 1 =) તે સર્વવિરતિ કેમ રહે? સર્વ આહારનું પ્રત્યાખ્યાન થાય તે સર્વવિરતિ થાય. તિવિહારના પ્રત્યાખ્યાનમાં બધા આહારને ત્યાગ ન હોવાથી સર્વવિરતિ નથી. (૩૩) અવિવેકીઓના વિરોધનું સમાધાનઃअपमायवुढिजणगं, एयं एत्थंति दंसिय पुव्वं । तम्भोगमित्तकरणे, सेसच्चागा तओ अहिगो ।। ३४ ॥ આહારનું પ્રત્યાખ્યાન સર્વવિરતિમાં પણ અપ્રમાદની વૃદ્ધિ કરનારું છે એમ પૂર્વે આ પંચાશકની ૧૩ મી ગાથામાં કહ્યું છે તેથી તિવિહારના પ્રત્યાખ્યાનમાં (૪૦મ =) માત્ર પાણીને જ ઉપગ થતો હોવાથી શેષ ત્રણ આહાને ત્યાગ થવાથી અપ્રમાદ અધિક થાય છે. અર્થાત્ તિવિહારના પ્રત્યાખ્યાનમાં પાણીની જ છૂટ રાખીને બાકીના ત્રણ આહા. રનો ત્યાગ થતો હોવાથી સર્વવિરતિ સામાયિકથી થયેલા Page #382 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૫ ૫ પ્રત્યાખ્યાન—પચાશક * ૩૫૭ : અપ્રમાદથી અધિક અપ્રમાદ થાય છે, એટલે કે સવિરતિ રૂપ સામાયિકથી જે અપ્રમાદ થયેા છે તેમાં ત્રણ આહારના ત્યાગથી વધારા થાય છે. આમ, સર્વવિરતિમાં ખાધ ન થતા હાવાથી અને અપ્રમાદમાં વધારા થતા હાવાથી સાધુને પશુ તિવિહારનુ`. પ્રત્યાખ્યાન સંગત છે. (૩૪) વિશિષ્ટ અવસ્થામાં સાધુથી દુવિહાર પણ થઈ શકે:एवं कर्हिचि कज्जे, दुविहस्स वि तष्ण होति चितमिणं । सच्च जइणो णवरं, पाएण ण अण्णपरिभोगो ।। ३५ ।। પૂર્વ પક્ષ:- ( ri=} અપ્રમાદવૃદ્ધિનુ કારણ હાવાથી તિવિહાર પ્રત્યાખ્યાનના સ્વીકાર કરવામાં આવે તેા, માંદગી આદિ કાઈ કાર્ય માં દુવિહારનુ' પણ પ્રત્યાખ્યાન શું ન થાય ? અર્થાત્ થાય. આથી તિવિહાર પ્રત્યાખ્યાન થઇ શકે એવા તમારા મત વિચારણીય છે. તાત્પ :–તિવિહારના પ્રત્યાખ્યાનના સ્વીકાર કરવામાં દુવિહાર પ્રત્યાખ્યાનના પશુ સ્વીકાર કરવાની આપત્તિ આવશે. આથી તિવિહાર પ્રત્યાખ્યાન થઈ શકે એવા તમારા મનુ તમારે વિચારવાની જરૂર છે. ઉત્તર પક્ષઃ-તમારી વાત સાચી છે. અર્થાત્ તેવા વિશિષ્ટ પ્રસંગે દુવિહાર પ્રત્યાખ્યાન માન્ય છે. પણ સાધુને પ્રાયઃ વિશિષ્ટ માંદગી આદિ સિવાય ખાદિમ અને સ્વાદિમ આહારનુ ભાજન હેાતું નથી. કારણ કે શાસ્ત્રમાં અતાવેલાં વેદના આદિ છ કારણેાથી આહાર કરવાના છે, ખાદિમ Page #383 -------------------------------------------------------------------------- ________________ : ૩૫૮ ૪ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૩૬થી ૩૮ સવાદિમ એ છ કારણેમાં બિલકુલ ઉપગી નથી. અર્થાત સાધુઓને સામાન્યથી ખાદિમ અને સ્વાદિમ આહારનો ઉપગ હોતા નથી અને તમે કહ્યું તેવા પ્રસંગે સ્વાદિમ આહારની છૂટ હોવાથી દુવિહારનું પ્રત્યાખ્યાન કરવામાં વાંધો નથી. ગાથામાં યતિશબ્દનો ઉલેખ હોવાથી આ (ગાઢ કારણે દુવિહાર થઈ શકે એ) નિયમ સાધુને ઉદ્દેશીને છે. શ્રાવક તે (ગાઢ કારણ વિના પણ) દુવિહાર પણ પ્રત્યાખ્યાન કરી શકે. (૩૫) ૫ ભેગદ્વાર ભોજન વિધિविहिणा पडिपुष्णम्मी, भोगो विगए य थेवकाले उ । सुहधाउजोगभावे, चित्तेण मणाकुलेण तहा ॥ ३६ ॥ જાળા સર્જનો, વિર્ષ તો જિયમાં.. गुरुपडिवत्तिप्पमुह, मंगलपाठाइयं चेव ॥ ३७ ॥ सरिऊण विसेसेणं, पञ्चक्खायं इमं मए पच्छा । तह संदिसाविऊणं, विहिणा भुंजंति धम्मरया ॥ ३८ ॥ પ્રત્યાખ્યાનને સ્વીકાર કર્યા પછી સતત ઉપયોગ પૂર્વક પાલન રૂપ વિધિથી, પિરિસી આદિ પ્રત્યાખ્યાન પૂરું થયા પછી થોડો સમય વ્યતીત થયા બાદ, વાત-પિત્ત-કફ એ ત્રણ ધાતુઓ સમ બને અને કાયાદિ વેગે સવસ્થ બને ત્યારે, ચિત્તની વ્યાકુળતા શહિત ભેજન કરવું. Page #384 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૬થી૩૮ ૫ પ્રત્યાખ્યાન—પચાશક ગેાચરી માટે પરિભ્રમણ આદિ પરિશ્રમથી શરીરની ધાતુએ વિષમ બની જાય છે અને શરીર અસ્વસ્થ મની જાય છે. આથી ( પ્રત્યાખ્યાન પાર્યા પછી સ્વાધ્યાય કરવા વડે) થાડા સમય પસાર કરવાથી થાક ઉતરી જવાથી ધાતુએ સમ બની જાય છે અને શરીર વગેરે યાગે પણ સ્વસ્થ બની જાય છે. ભેાજન શાંતચિત્ત કરવું જોઈએ. વ્યાકુલચિત્ત ભાજન કરવાથી નુકશાન થાય છે. કહ્યું છે કે ईर्ष्याभयक्रोधपरिष्कृतेन, लुब्धेन तृड्दैन्य विपीडितेन । प्रद्वेषयुकेन च सेव्यमानमन्नं न सम्यक् परिणाममेति ॥ ઈર્ષ્યા, ભય, દેધ, ( આહારમાં) લુબ્ધતા, તૃષા, દીનતા અને પ્રદ્વેષથી યુક્ત બનીને ભેાજન કરવાથી ભેાજનનું ખરેાબર પાચન થતું નથી, (૩૬) ૩૫૯ : ધર્મમાં આસક્ત જીવા સ્વભૂમિકા પ્રમાણે લેાજન સમયે કરવા લાયક મા-બાપ, ધર્માચાર્યાં અને દેવની ઉચિત પૂજા, પરિવારમાં જે બિમાર હાય તેની સેવા વગેરે, તથા નમસ્કારમત્રના અને ‘ઘમ્મો મંગલમુનિ’વગેરે પ્રશસ્ત શ્રુતને પાઠ વગેરે શુક્ર કાર્યો કરીને, મેં પૂર્વે આ ( નવકારશી વગેરે જે કર્યુ” હાય તે) પ્રત્યાખ્યાન કર્યું' છે એમ વિશેષરૂપે પ્રત્યાખ્યાનનું સ્મરણ કરીને, તથા આચાર્યાદિ વડિલની રજા મેળવીને, કેવા સ્થાને બેસીને લેાજન કરવું વગેરે શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક ભેાજન કરે છે. આ વિષે કહ્યુ છે કેठाणदिसि पगासणया, भायणपक्खेवणे य गुरुभावे । सत्तविहो आलोओ, तयावि जयणा सुविहियाणं ।। –આ. નિ. પપર Page #385 -------------------------------------------------------------------------- ________________ : ૩૬૦ : ૫ પ્રત્યાખ્યાન-પંચાશક ગાથા-૩૬થી૩૮ (૧) “ગૃહસ્થો ન આવે અને સાધુઓને આવવાજવાનો માર્ગ ન હોય તેવા સ્થાને, (૨) ગુરુને પુંઠ વગેરે ન થાય તે દિશામાં, (૩) સૂર્યના પ્રકાશમાં, (૪) પહેલા પાત્રમાં, (૫) સુખપૂર્વક મુખમાં જાય તેવા કેળિયા કરીને, (૬) ગુરુની નજર પડે તે રીતે, (૭) જ્ઞાનાદિની વૃદ્ધિ માટે સાધુ આહાર કરે. સાધુઓએ ભોજન કરતાં આ સાત આલોકનું (પાળવાના મુદ્દાઓનું) પાલન કરવું જોઈએ.” (૩૭-૩૮) છ શુદ્ધિ -પ્રત્યાખ્યાન સ્પર્શિત આદિ છે શુદ્ધિઓથી સહિત હોય તે શુદ્ધ બને છે. તે છ શુદ્ધિઓ આ પ્રમાણે છે – સ્પેશિત, પાલિત, શોભિત, તીતિ, કીર્તિત અને આરાધિત. (૧) પ્રત્યાખ્યાન લેવાના સમયે વિધિપૂર્વક પ્રત્યાખ્યાન લેવું તે (પ્રત્યાખ્યાનને આત્મા સાથે સંપર્શાવવાથી) ૫ર્શિત શુદ્ધિ છે. (૨) પ્રત્યાખ્યાન લીધા પછી વારંવાર તેનું સ્મરણ કરીને પૂર્ણ કરવું તે (પ્રત્યાખ્યાનને બરાબર પાળવાથી) પાલિત શુદ્ધિ છે. (૩) ગુરુને આપીને વધેલા આહારનું ભોજન કરવું તે (પ્રત્યાખ્યાનને શોભાવવાથી) શોભિત શુદ્ધિ છે. (૪) પ્રત્યાખ્યાનનો સમય પૂર્ણ થયા પછી થોડો સમય વીત્યા બાદ ભોજન કરવું તે (પ્રત્યા ખ્યાનને પૂરું કરવાથી) તીરિત શુદ્ધિ છે. (૫) કરેલું પ્રત્યાખ્યાન ભોજન સમયે યાદ કરવું તે (પ્રત્યાખ્યાનનું (મનમાં) કીર્તન-કથન કરવાથી] કીર્તિત શુદ્ધિ છે. (૬) Page #386 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૬ થી ૩૮ ૫ પ્રત્યાખ્યાન—પચાશક : ૩૬૧ સ્પર્શન આદિ પાંચેય શુદ્ધિનુ પાલન તે (પ્રત્યાખ્યાનની આરાધના થવાથી) આરાધિત શુદ્ધિ છે. ૩૬-૩૭-૩૮ એ ત્રણ ગાથાઓમાં છ શુદ્ધિનુ સૂચન:-અહીં ભેાજનના વિધિ જણાવવા સાથે પ્રત્યાખ્યા નની પર્શિત આદ્ધિ છ શુદ્ધિનેા પણ નિર્દેશ કર્યો છે. તે આ પ્રમાણે:-વિધિના વહિવુળમ્મી (પ્રત્યાખ્યાનના સ્વીકાર કર્યા પછી ઉપયાગપૂર્વક પાલન રૂપ વિધિથી પારસી આદિ પ્રત્યાખ્યાન પૂર્ણ થર્તા) એ બે પદાથી પાલિત શુદ્ધિને નિર્દેશ કર્યાં છે. સ્પર્શીન (=ગ્રહણ) વિના પાલન ન હાય એટલે પાલિતશુદ્ધિના ઉપલક્ષણુથી પર્શિત શુદ્ધિનુ પણ સૂચન કર્યું' છે, વન ય થવારે (પુણ થયા પછી થાડા સમય વીત્યા બાદ) એ પદાથી તીતિશુદ્ધિનુ' સૂચન કર્યું' છે. ગુરુઢિત્તિપમુż......(મા-બાપ વગેરે ગુરુની પૂજા વગેરે કરીને.........) એ પર્દાથી શેાભિત શુદ્ધિના નિર્દેશ કર્યો છે. સદ્ધિ... (સ્મરણ કરીને......... વગેરે પદાથી કીતત શુદ્ધિનું સૂચન કર્યું' છે.× (૩૬-૩૭-૩૮) *પ્ર॰ સા॰ ગાથા ૨૧૨ થી ૨૧૫. ×ટીકામાં છઠ્ઠી આરાધિત શુદ્ધિ વિષે કશે। ઉલ્લેખ નથી. પાંચ શુદ્ધિનુ પાલન એ જ આરાધિત શુદ્ધિ હાવાથી પાંચ શુદ્ધિના સૂચનથી આરાધિત શુદ્ધિનું સૂચન ગર્ભિત રીતે થઇ જાય છે એમ સમજી શકાય છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ * ૩૬૨ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૩૯ થી ૪૧ ૬ સ્વયં પાલન દ્વાર આહાર પ્રત્યાખ્યાન કરનાર બીજાઓને આહાર સંબંધી દાનઉપદેશ કરી શકે – सयपालणा य एत्थं, गहियम्मि वि ता इमम्मि अन्नेसि । दाणे उवएसम्मि य, ण होंति दोसा जहऽण्णस्थ ॥ ३९ ॥ कयपञ्चक्वाणो वि य, आयरियगिलाणवालवुड्ढाणं । देजासणाइ संते, लाभे कयवीरियायारो ॥ ४० ॥ संविग्गअन्नसंभोइयाण दंसेज सड्ढगकुलाणि । अतरंतो वा संभोइयाण जह वा समाहीए ॥ ४१ ॥ આહાર પ્રત્યાખ્યાનમાં સ્વયંપાલન કરવાનું છે, બીજાએને આહાર આપવા આદિને નિષેધ નથી. આથી આહારનું પ્રત્યાખ્યાન લેવા છતાં બીજાઓને આહાર આપવામાં કે તમે ભજન કરો, અમુક અમુક ઘરેથી આહાર મળશે, અમુક ઘરેથી આહાર લઈ આવો વગેરે રીતે આહારના ઉપદેશમાં દે લાગતા નથી, અર્થાત્ પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. (૪Uરથ5) અન્યત્ર=પ્રાણાતિપાત વિરતિ આદિમાં જેમ દે લાગે છે તેમ અહીં લાગતા નથી. તાત્પર્ય-પ્રાણાતિપાત વિરતિ આદિ વ્રતનો સ્વીકાર ત્રિવિધ ત્રિવિધ હેવાથી પ્રાણાતિપાત આદિ પાપ જેમ પિતે ન કરે, તેમ બીજા પાસે કરાવે નહિ, અને અનુમોદના પણ ન કરે આથી પ્રાણાતિપાત વિરતિ આદિનો સ્વીકાર Page #388 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૯ થી ૪૧ પ્રત્યા ૫ પ્રત્યાખ્યાન—પચાશક : ૩૬૩ : કરનાર બીજાને પ્રાણાતિપાત આદિ પાપ કરવાનું કહે કે અનુમાદના કરે તે વ્રતભ`ગ થાય. પશુ આહારના ખ્યાનમાં મારે અમુક આહાર નહિ કરવા એવા નિયમ હેાવાથી (=કરાવવાના અને અનુ'માદનાનેા ત્યાગ ન હોવાથી) આહારનું પ્રત્યાખ્યાન કરનાર બીજાને આહાર આપે કે ઉપર કહ્યુ. તેમ આહારના ઉપદેશ આપે તા પ્રત્યાખ્યાનના ભંગ ન થાય. આ વિશે આવશ્યક નિયુક્તિમાં પૂર્વ પક્ષ અને ઉત્તરપક્ષ આ પ્રમાણે છે. आह जइ जीवयाए, पञ्चक्खाए न कारण अन्नं । भंग भयाsसणदाणे, धुव कारवणे य नणु दोसो ।। १५७५ ।। नो कयपश्चक्खाणो, आयरियाईण दिज्ज असणाई । न य विरइपालणाओ, वेयावचं पाणयरं ।। १५७६ ॥ नो तिहिं तिविणं, पच्चक्खड़ अन्नदाण कारवणं । सुद्धस्स तओ मुणिणो, न होइ तब्भंग उत्ति ।। १५७७ ।। "C પૂર્વ પક્ષઃ– જેમ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરનાર જીવ પ્રત્યાખ્યાન ભંગના ભયથી ખીજા પાસે પ્રાણાતિપાત કરાવતે નથી તેમ આહારતુ પ્રત્યાખ્યાન કરનાર મીજાને અશનાદ્વિ આપવા દ્વારા આહાર કરાવે તેા અવશ્ય પ્રત્યા ખ્યાનના ભ’ગરૂપ દોષ લાગે, ” [ ૧૫૭૫ ] “આથી “ ઉપવાસી સાધુએ આચાર્ય આદિને અશનાદિ આહાર ન આપવા જોઈએ. વિરતિના પાલનથી વૈયાવચ્ચ અધિક નથી. ” ’’ [ ૧૫૭૬ ) Page #389 -------------------------------------------------------------------------- ________________ : ૩૬૪ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૩૯ થી ૪૧ ઉત્તરપક્ષ –“ સાધુ આહારનો ત્યાગ ત્રિવિધ ત્રિવિધે કરતા નથી. આથી અન્યને અનાદિ આપવા દ્વારા આહાર કરાવવામાં આશંસા રહિત સાધુને પ્રત્યાખ્યાન ભંગરૂપ દેષ લાગતો નથી. ” [ ૧૫૭૭ ] (૩૯) આથી આહારનું પ્રત્યાખ્યાન કરનાર પણ જે આચાર્ય, લાન, બાલ અને વૃદ્ધાને પ્રાગ્ય આહાર પિતાને મળે તેમ હોય તો ભિક્ષા માટે ફરે અને એ રીતે વિચારનું પાલન કરીને આચાર્ય, ગલાન, બાલ અને વૃદ્ધોને અનાદિ આહાર લાવી આપે. પ્રશ્ન –અહીં બતાવેલ આચાર્યાદિ ચારને જ આહાર લાવી આપવાને છે કે બીજા સાધુઓને પણ આહાર લાવી આપવાને છે ? ઉત્તર:-મહેમાન ( નવા આવેલ સાધુ) આદિ બીજા સાધુઓને પણ આહાર લાવી આપવાનું છે. આચાર્યાદિના ઉપલક્ષણથી મહેમાન વગેરે પણ સમજી લેવા. આચાર્ય ગુણાધિક હોવાથી અને ગ્લાન વગેરે આહાર લાવવા અસ. મર્થ હોવાથી તે ચારને આહાર આદિ લાવી આપવાથી અધિક નિર્જરા થાય માટે માથામાં તે ચારને સાક્ષાત ઉલલેખ કર્યો છે. + (૪૦) તથા નવા આવેલા સંવિન ભિન્નસાંગિકેને ( ભિન્ન સામાચારીવાળા સાધુઓને) દાનરુચિવાળાં ઘરે બતાવે. આ૦ વિ૦ ૧૫૭૯. Page #390 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૯થી૪૧ ૫ પ્રત્યાખ્યાન-પંચાશક : ૩૬૫ અથવા માંદગી આદિના કારણે પોતે આહાર ન લાવી શકે તે સાંગિક (સમાન સામાચારીવાળા) સાધુઓને પણ દાનરુચિવાળાં ઘરે બતાવે. અથવા પોતાને અને બીજા સાધુઓને જેમ સમાધિ રહે તેમ કરવું. અર્થાત્ આહારપાણી લાવી આપવામાં સ્વ–પરને સમાધિ રહેતી હોય તે તેમ કરવું અને જે ગોચરીનાં ઘરો બતાવવામાં સવ-પરને સમાધિ રહેતી હોય તો તેમ કરવું. સ્વ–પરની સમાધિને લક્ષમાં રાખીને દાન અને ઉપદેશ એ બેમાંથી જે ઠીક લાગે તે કરવું ? પ્રશ્ન-સમાન સામાચારીવાળા સાધુઓને આહાર લાવી આપ અને ભિન્ન સામાચારીવાળા સાધુઓને આહાર ન લાવી આપો, કિંતુ ઘરે બતાવી દેવાં એવા ભેદભાવથી રાગ-દ્વેષ (મારું-તારું) સૂચિત થાય છે. વજન પરિવાર છે, સંપત્તિ છેડી, સંસારસુખે છેડયાં... આ બધું છોડી દીધા પછી પણ રાગ-દ્વેષથી આ ભેદભાવ શા માટે હવે જોઈએ ? ઉત્તર-આ ભેદ રાગ દ્વેષના કારણે નથી, કિંતુ સાધુઓના હિત માટે છે. દરેક સાધુની પરિણતિ સમાન હોતી નથી. આથી જે ભિન્ન સામાચારીવાળા સાધુઓ સાથે પણ આહાર લાવી આપવા આદિને વ્યવહાર કરવામાં આવે તે કેટલાક નૂતન વગેરે સાધુઓને ભિન્ન સામાચારી જોઈને મતિમોહ કમતરતા મvળમચરણ વિ રાતવું . (આવશ્યક ભાષ્ય ગાથા ૨૪૪ ની હારિભદ્રીય ટીકા.) Page #391 -------------------------------------------------------------------------- ________________ • ૩૬૬ : ૫ પ્રયાખ્યાન—પચાશક થવાના સભવ રહે છે. તેમને આ લેાકા આમ કરે છે અને આપણે આમ કરીએ છીએ એમાં સાચુ શું ? ઈત્યાદિ મતિમાહ થાય [મતિમાહથી શ્રદ્ધા વિનાશ વગેરે દોષા ઉત્પન્ન થાય ) એ સભવિત છે. આથી મતિમાહ ન થાય એ માટે આ ભેદ છે. (૪૧) શ્રાવકાને માટે દાન-ઉપદેશના વિધિઃ– एवमिह सावगाण वि, दाणुवएसाइ उचियमो णेयं । सेसम्म वि एस विही, तुच्छस्स दिसाद वेक्खाए ॥ ४२ ॥ } અહીં શ્રાવકાને પણ આ રીતે (-શક્તિ હાય તે સુસાધુઓને આહારનુ દાન કરે, શક્તિ ન હાય તેા દાનરુચિવાળાં ઘરેા ખતાવે વગેરે રીતે) દાન અને ઉપદેશ વગેરે કરવુ' સંગત છે. વસ્ત્રાદિ વિષે પણ આ જ વિધિ છે. અર્થાત્ આહારની જેમ વસ્ત્રાદિ પણ શક્તિ હાય તે આપે, શક્તિ ન હોય તે તેનાં ધરા બતાવે. સાધુ માટે જેમ એક સામાચારીવાળાને આહાર લાવી આપે અને ભિન્ન સામાચારીવાળાને ઘરા બતાવે એવા ભેદ છે, તેમ શ્રાવક માટે નથી. અર્થાત્ શ્રાવક એક સામાચારીવાળા અને ભિન્ન સામાચારીવાળા એવા ભેદભાવ વિના બધા સુસાધુઓને શક્તિ હાય તા આહારાદિ આપે, શક્તિ ન હાય તે તેવાં ઘરા મતાવવા વગેરે ઉચિત કરે. * ભા॰ ૨૪૭ ગાથા-૪૨ Page #392 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૨ ૫ પ્રત્યાખ્યાન-પંચાશક : ૩૬૭ : પ્રશ્ન –જે શ્રાવક ગરીબ હોવાથી બધા સાધુઓને વસ્ત્રાદિ ન આપી શકે, પણ થોડા સાધુઓને આપી શકે તેમ હોય તે શ્રાવક્ર કોને આપે ? ઉત્તર:-(સુરઇસ વિતાવવા= ) તે ગરીબ શ્રાવક દિશાની અપેક્ષાએ દિશાના સંબંધથી દાન આપે. ગૃહસ્થ “અમુકનો શિષ્ય છે” એમ જેના શિષ્ય તરીકે " ઓળખાય તે દિશ-દિશા કહેવાય. અર્થાત્ ગૃહરથ જે. આચાર્ય વગેરેથી પ્રતિબંધ (-ધર્મ) પામ્યો હોય તે આચાર્ય વગેરે દિશ-દિશા કહેવાય અને ધર્મ પામનાર ગૃહસ્થને તે આચાર્યની સાથે દિશાને સંબંધ કહેવાય. આથી દિશાની અપેક્ષાએ=દિશાના સંબંધથી દાન આપે એને અર્થ એ થયો કે ધર્મ પમાડવા આદિ દ્વારા ઉપકારી ગુરુને દાન આપે. ગાથામાં દિશા આદિની અપેક્ષાએ એમ આદિ શબ્દ છે. આદિ શબ્દથી તે ઉપકારી ગુરુને પરિવાર સમજ. અર્થાત્ બધા સાધુને આપી શકે તેમ ન હોય, પણ થોડા સાધુને આપી શકે તેમ હોય તે ગરીબ શ્રાવક ધર્મ પમાડનાર ગુરુને ઉપકાર દુપ્રતિકાર હેવાથી વિશેષરૂપે પૂજનીય હેવાના કારણે ઉપકારી ગુરુને કે તેના પરિવારને વસ્ત્રાદિ આપે. આગમમાં આ દિશાને સંબંધ (દિબંધ) જે દીક્ષાની ભાવનાવાળા હોય કે જેણે દીક્ષા છોડી દીધી હોય તેવા * આને શાસ્ત્રની પરિભાષા પ્રમાણે દિબંધ કહેવામાં આવે છે ૪ સાધુને પણ દિશાને સંબંધ (દિરબંધ) હોય છે. પણ અહીં ગૃહસ્થને સંબંધ ચાલતો હોવાથી ગૃહસ્થને ઉલ્લેખ કર્યો છે. WWW.jainelibrary.org Page #393 -------------------------------------------------------------------------- ________________ : ૩૬૮ : ૫ પ્રત્યાખ્યાન–પચાશક ગાથા-૨ ગૃહસ્થ માટે કહ્યો છે, તે સિવાયના ( ગરીબ કે શ્રીમંત) ગૃહસ્થો માટે નથી કહ્યો. નિશીથ અને વ્યવહાર સૂત્રમાં દિશાની વ્યવસ્થા આ પ્રમાણે કહી છે –“જે દીક્ષા લેવાની ભાવનાવાળે હેવાથી સામાજિક આદિનું અધ્યયન કરે છે તે ત્રણ વર્ષ સુધી જે આચાર્યથી પ્રતિબોધ પામ્યું છે તેનો શિષ્ય કહેવાય, ત્રણ વર્ષ પછી નિયમ નથી. તે દીક્ષાની ભાવના થયા પછી ત્રણ વર્ષ સુધીમાં દીક્ષા લે તો પ્રતિબંધક આચાર્યને જ શિષ્ય બની શકે, ત્રણ વર્ષ પછી ગમે તેનો શિષ્ય બની શકે છે.” દીક્ષા છેડી દેનાર કોને શિષ્ય ગણાય તે વિષે નીચે પ્રમાણે નિયમ છે. “દીક્ષા છોડી દેનારના શ્રદ્ધાવાન અને શ્રદ્ધારહિત એમ બે પ્રકાર છે. તેમાં જે નિદ્ધવ બનવાથી, જૈનેતર ધર્મમાં દીક્ષા લેવાથી કે બીજા કોઈ કારણથી દીક્ષા છોડીને શ્રદ્ધા રહિત બની ગયો હોય તે ફરી શ્રદ્ધાવાળે થાય તો ગમે તે સાધુને શિષ્ય થઇ શકે, દીક્ષાની ભાવનાવાળે થાય તે પણ ગમે તેનો શિષ્ય થઈ શકે, અર્થાત્ તેણે પૂર્વના ગુરુના જ શિષ્ય બનવું જોઈએ એવો નિયમ નથી. દીક્ષા છેડી દેનારમાં જે શ્રદ્ધાવાળા છે તેના સારૂપી અને ગૃહસ્થ એમ બે પ્રકાર છે. રજેહરણ સિવાય સાધુને વેશ રાખે તે સારૂપી. સાધુના સઘળા વેષને છોડી દે તે ગૃહસ્થ. સારૂપી પિતે અને તે જેમને દીક્ષા આપે તે બધા પૂર્વાચાર્યના (પહેલા સારૂપી જેને શિષ્ય હતે તેના) શિષ્ય ગણાય. સારૂપીએ જેમને દીક્ષા ન આપી હોય, પણ માત્ર પ્રતિબંધ પમાડયો હોય -દીક્ષાની ભાવનાવાળા કર્યા હોય) તેમને તેમની જેને Page #394 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૩ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૬૯ : ગુરુ કરવાની ઈચ્છા હોય તે સાધુને તે (-સારૂપી) સેપે અને જેને સેપે તેના તે (સારૂપીએ દીક્ષા માટે સોંપેલા મુમુક્ષુઓ) શિષ્ય ગણાય. ગૃહસ્થ મુંડિત અને સશિખ એમ બે પ્રકારના છે. સંપૂર્ણ મુંડન કરાવે તે મુંડિત, અને ચોટલી રાખે તે સશિખ. બંને પ્રકારના (ઉપ્રત્રજિત) ગૃહસ્થ પૂર્વાચાર્યના જ શિષ્ય ગણાય. તથા દક્ષા છોડયા પછી ત્રણ વર્ષ સુધી જેમને પ્રતિબંધ પમાડીને દીક્ષા આપી હોય તે પણ પૂર્વાચાર્યના ગણાય.”- (૪૨) ગરીબ શ્રાવક સંબંધી દાનને વિધિઃसंतेअरलद्धिजुएअराइभावेसु होइ तुल्लेसु । दाणं दिसाइभेए, तीएऽदितस्स आणादी ॥ ४३ ।। શ્રાવકે ભેદભાવ વિના બધા સાધુઓને દાન કરવું જોઈએ. પણ જે શ્રાવક બધા સાધુઓને આપવા અસમર્થ હોય, તેણે જે સાધુની પાસે વસ્ત્રાદિ ન હોય તેને આપવું જોઈએ. જે બધા સાધુઓ પાસે વસ્ત્રાદિ ન હોય તે જે લબ્ધિહીન (વસ્ત્રાદિ મેળવવાની શક્તિ વિનાના હોય) તેમને આપવું જોઈએ. હવે જે બધા પાસે વસ્ત્રાદિ હોય અને તે બધા જ લબ્ધિવાળા હોય કે બધા જ લબ્ધિ વિનાના હોય, અથવા બધા સાધુ પાસે વસ્ત્રાદિ ન હોય અને તે બધા જ લબ્ધિવાળા હોય કે લબ્ધિ વિનાના હોય-આ રીતે બધા સાધુ ક વ્યવહાર સૂત્ર ઉ૦ ૪ ગા. ૧૩૪ થી ૧૪૨. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ : ૫ પ્રત્યાયાન–પંચાશક ગાયા-૪૪ સરખા હોય તો કોને આપવું? આના ઉત્તરમાં અહીં જણાવ્યું કે વસ્ત્રાદિની વિદ્યમાનતા (=જરૂરિયાતને અભાવ) અને લબ્ધિ વગેરેથી સાધુ સમાન હોય ત્યારે અમુક જ સાધુઓને આપવાની શક્તિવાળા ગરીબ શ્રાવકે દિશા આદિના ભેદથી=દિશાને સંબંધ આદિ ભેદથી આપવું, અર્થાત્ સમાન સાધુઓમાં જે પિતાના ઉપકારી હોય તેમને કે તેમના પરિવારને આપવું. જે આ શ્રાવક આવી સ્થિતિમાં દિશાના સંબંધનું ઉલ્લંઘન કરીને આપે તો તેને જિનેશ્વરની આજ્ઞાને ભંગ, અનવસ્થા અને મિથ્યાત્વ વગેરે દોષો લાગે. (૪) ૭ અનુબંધ દ્વાર પ્રત્યાખ્યાનપરિણામના અનુબંધનું કારણ - भोत्तणमुचियजोग, अणवस्यं जो करेइ अव्वहिओ । णियभूमिगाइ सरिसं, एत्थं अणुबंधभावविही ॥ ४४ ॥ જે સાધુ ભેજન કરીને માનસિક (કંટાળે) અને કાયિક (સુસ્તી આદિ) પીડાથી રહિત પણે, અર્થાત કંટાળ્યા વિના અને સુસ્તી આદિને ત્યાગ કરીને સ્વભૂમિકાને xआदिशब्दात् सपक्षसत्त्वेन संभाव्यमानवस्त्रादिलाभतदितरादिग्रहः । + માનસિક અને કાયિક પીડાથી રહિત જે સાધુ ભેજન કરીને સ્વભૂમિકાને અનુરૂપ.........એમ પણ અર્થ થઈ શકે. આમ અર્થ કરવામાં માનસિક અને કાયિક પડાથી સહિત સાધુ ભોજન કરીને સ્વભૂમિકાને અનુરૂપ વ્યાપાર ન કરે તો પણ તેને પ્રત્યાખ્યાન પરિણામને અનુબંધ થાય છે એ ભાવ નીકળે છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫-૪૬ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૭૧ : અનુરૂપ (આચાર્ય, ઉપાધ્યાય આદિ જે પદે હોય તે પદને ગ્ય વાચના આપવી વગેરે) ઉચિત વ્યાપાર કરે છે તેને આહારના પ્રત્યાખ્યાનમાં અનુબંધભાવ થાય છે, અર્થાત્ પ્રત્યાખ્યાનના પરિણામને વિચ્છેદ થતા નથી. મુધાના કારણે સ્વાધ્યાયાદિ સંયમો ન થાય માટે આહાર લેવાને છે. જે અન્ન વિના સંયમયેગે થઈ શકતા હોય તે અન્નનું પ્રત્યાખ્યાન કરવું એ જ એગ્ય છે. એટલે જોજન કર્યા પછી સ્વાધ્યાયાદિ કરવામાં આવે તો જ ભેજનનો હેતુ સિદ્ધ થતો હોવાથી પ્રત્યાખ્યાનના પરિણામનો અનુબંધ થાય, અન્યથા નહિ. (૪૪) ગુજ્ઞાનું મહત્ત્વ:- गुरुआएसेणं वा, जोगंतरगपि तदहिगं तमिह । गुरुआणाभगम्मी, सव्वेऽणत्था जओ भणितम् ॥ ४५ ॥ मुट्ठमदसमदुवालसेहिं मासद्धमासखमणेहिं । अकरितो गुरुवयणं, अणंतसंसारिओ होति ॥ ४६ ॥ જે ગુરુના-વડિલના આદેશથી સ્વભૂમિકાને અનુરૂપ વ્યાપારથી અન્ય વ્યાપાર કરે છે તેને પણ પ્રત્યાખ્યાનનો અનુબંધભાવ થાય છે. કારણ કે અહીં સ્વભૂમિકાને અનુરૂપ વ્યાપારથી ગુરુએ કહેલ વ્યાપાર પ્રધાન છે, અર્થાત્ ગુરુ આજ્ઞા પ્રધાન છે. ગુર્વાજ્ઞાના ભંગમાં બધા અનર્થો થાય છે. આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે-૪૫) છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, પંદર ઉપવાસ, માંસખમણ કરે, પણ ગુરુની આજ્ઞા ન માને તે અનંત સંસારી થાય છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ : ૫ પ્રત્યાખ્યાન-પંચાશક ગાયા-૪૭ પ્રઃ- ગુરુની આજ્ઞા ન માનવાથી અનંત સંસારી શી રીતે થાય? ઉત્તર:- ગુરુ સંવિગ્ન અને ગીતાર્થ હોય છે. તે જિનેશ્વરની આજ્ઞા મુજબ જ આજ્ઞા કરે. આથી ગુરુની આજ્ઞાનું ઉલ્લંધન એટલે જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન. જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન મિથ્યાત્વના ઉદયથી થનાર કદાગ્રહ રૂપ છે. મિથ્યાત્વના ઉદયથી થતો કદાગ્રહ અનંત સંસારનું કારણ છે. ઉત્કૃષ્ટતપ અને ઉત્કૃષ્ટ ચારિત્રનું પાલન કરનાર પણ મિથ્યાત્વના ઉદયથી થતા કદાચકના કારણે અનંતસંસારી થાય છે. (૪૬) અવિદ્યમાન વસ્તુના પણ પ્રત્યાખ્યાનથી લાભ - बज्झाभावे वि इमं, पञ्चक्खंतस्स गुणकरं चेव । आसवनिरोहभावा, आणाआराहणाओ य ॥ ४७ ॥ જે વસ્તુ પોતાની પાસે ન હોય (અને ભવિષ્યમાં મળવાની સંભાવના પણ ન હોય) તે વસ્તુનું પણ પ્રત્યાખ્યાન લાભ જ કરે છે. કારણ કે તેનાથી આમ્રવને નિરોધ થાય છે= વિરતિ થાય છે, અને સર્વજ્ઞની આજ્ઞાનું પાલન થાય છે. ભાવાથ - વસ્તુ ન હોય-વસ્તુને ઉપયોગ ન થતો હોય તે પણ તેને નિયમ ન કર્યો હોય તે ત્યાગને લાભ મળતો નથી. કારણ કે અંતરમાં તેની અપેક્ષા રહેલી છે. તેવી રીતે અમુક પાપ ન કરવા છતાં નિયમ ન કર્યો હોય તે પાપ લાગે છે. કારણ કે પાપની અપેક્ષા રહેલી છે. પાપને નિયમ ન કરનારને બાહ્યાથી પાપ ન કરવા છતાં અપેક્ષા Page #398 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૮ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૭૩ : હેવાથી પાપ લાગે છે. તેવી રીતે વસ્તુ ન હોય–તેને ઉપયોગ ન કરે અને ભવિષ્યમાં તે વસ્તુ મળવાની સંભાવના ન હોય તો પણ જે ત્યાગને નિયમ ન લેવામાં આવે તે ત્યાગને લાભ મળતું નથી. આથી અવિદ્યમાન વસ્તુનું પણ પ્રત્યાખ્યાન સફલ છે એમ જ્ઞાનથી જોનારા સર્વજ્ઞ ભગવંતોએ તેનું પ્રત્યાખ્યાન કરવાનું કહ્યું છે. શ્રી આર્ય સુહસ્તિ મહારાજે રંકને આપેલી દીક્ષા આ વિષયનું સમર્થન કરે છે. (૪૭) અવિદ્યમાન વસ્તુના નિયમથી લાભનું દષ્ટાંતથી સમર્થન:न य एत्थं एगतो, सगडाहरणादि एत्थ दिद्रतो । संतं पि णासइ लहं, होइ असंतं पि एमेव ॥ ४८ ॥ - અવિદ્યમાન વસ્તુ ભવિષ્યમાં ન જ મળે એ એકાંત નથી. કારણકે (તેવા કર્મોદય આદિથી) વિદ્યમાન પણ વસ્તુ અચાનક નાશ પામી જાય, અને અવિદ્યમાન પણ વસ્તુ તુરત અચાનક મળી જાય એવું બને છે. ક્યારેક જેની સંભાવના પણ ન હોય તેવી વસ્તુની પ્રાપ્તિ થઈ જાય. આ વિષે ગાડાનું દ્રષ્ટાંત છે. એક મુનિ મહાત્મા પાસે અનેક ભવ્ય જીએ વિવિધ પ્રકારના નિયમો લીધા. તેમાં કેટલાકે જે વસ્તુ વર્તમાનમાં પિતાની પાસે નથી અને ભવિષ્યમાં મળવાની પણ સંભાવના નથી તેવી વસ્તુનો ત્યાગને પણ નિયમ કર્યો હતો. એક બ્રાહ્મણે આ જાણ્યું. તેણે વિચાર્યું કે- આવા (જે વસ્તુ ન હોય અને ભવિષ્યમાં મળવાની સંભાવના પણ ન હોય તેવી વસ્તુના ત્યાગના) નિયમો Page #399 -------------------------------------------------------------------------- ________________ : ૩૭૪ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૪૯ નિષ્ફળ છે. જે આવા નિયમથી પણ લાભ થતો હોય તો હું પણ આવો નિયમ લઉં. એમ મશ્કરીથી મુનિરાજ પાસે “મારે ગાડું ન ખાવું” એ નિયમ લીધે. હવે તે એક દિવસ જંગલમાંથી આવી રહ્યો હતો. તેને ભૂખ સખત લાગી હતી. તેના શરીરે ધૂળ લાગી હતી. આ વખતે એક રાજપુત્રી તેને સામે મળી. રાજપુત્રીને કેઈ કારણસર ગાડાના આકારનું પકવાન્ન પૂર્વે નહિ જે ચેલા બ્રાહ્મણને જમાડવાની બાધા હતી. આથી તે તેવું પકવાન બનાવીને તેવા બ્રાહ્મણની શોધ કરી રહી હતી. આ બ્રાહ્મણ મળી જવાથી તેને ખાવા માટે તે પકવાન આપ્યું. બ્રાહ્મણને ભૂખ ઘણુ લાગી હતી. પણ તેણે જોયું તો તે પકવાન્ન ગાડાના આકારે હોવાથી ગાડું હતું. આથી તેણે વિચાર્યું કે અસંભવિત પણ ક્યારેક સંભવિત બને છે એવું મુનિરાજનું કહેવું સાચું છે. આથી જે વસ્તુની સંભાવના ન હોય તેવી વસ્તુના પણ નિયમથી લાભ જ થાય છે. મારે ગાડું ન ખાવું એ નિયમ છે અને આ પકવાન ગાડાના આકારે હોવાથી ગાડું કહેવાય. આથી મારાથી આ પકવાન્ન ન ખવાય. આમ વિચારી તેણે તેને ત્યાગ કર્યો અને રાજપુત્રીને બધી વિગત કહી. આ બનાવથી બ્રાહ્મણને સાધુવચન પ્રત્યે બહુમાન થયું. આમ ક્યારેક અસંભવિત પણ સંભવિત બની જાય છે. (૪૮) પ્રત્યાખ્યાન નિર્વિષય નથી - ओहेणाविसयं पि हु, ण होइ एयं कहिंचि णियमेण । मिच्छासंसजियकम्मओ तहा सव्वभोगाओ ॥ ४९ ॥ Page #400 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૯ ૫ પ્રત્યાખ્યાન -પચાશક : ૩૭૫ : સામાન્યપણે ( અમુક વસ્તુ ખાવાનો ત્યાગ સમધી ) પ્રત્યાખ્યાન અવશ્ય નિવિષય થતું નથી-અવિદ્યમાન વસ્તુનુ થતુ નથી, કિંતુ વિદ્યમાન વસ્તુનુ' થાય છે, કારણ કે તે તે દેશમાં કે તે તે કાળે સવ વસ્તુના ભાગ થાય છે ભેાગની સભાવના રહે છે. અર્થાત્ સ વસ્તુઓના ભાગની સ'ભાવના હૈાવાથી પ્રત્યાખ્યાન નિવિષય (અવિદ્યમાન વસ્તુg) નથી, કિંતુ સર્વિષય (=વિદ્યમાન વસ્તુનું) છે. = પ્રશ્ન:-ઘેડા નહિ ખાવા, ઘટા નહિ ખાવા એવા એવા નિયમ કરે તેા તેની સભાવના કેવી રીતે ? ઉત્તર:-(તજ્જા-તથા=) જેમ ગાડાના દૃષ્ટાંતમાં પાન્ન ગાડુ' ન હેાવા છતાં ગાડાના આકારે હાવાથી ગાડુ' હતુ, તેમ તે તે આકારવાળી વસ્તુ પણ તે તે કહેવાય. એટલે કાઈ વસ્તુમાં ઘેાડાને આકાર હાય, કોઈ વસ્તુમાં ઘડાનેા આકાર હાય, એમ જુદી જુદી વસ્તુમાં જુદા જુદા આકાર હાય. આથી તે તે વસ્તુના ભાગ સ’ભવિત અને, એટલે અમુક વસ્તુ કદી જ ખાવામાં નહિ જ આવે એમ નિર્ણય પૂર્વક કહી શકાય નહિ. આથી સર્વ વસ્તુના લેાગ 'વિત છે. પ્રશ્ન-આ રીતે સવ વસ્તુના ભાગ થાય છે તેનુ’ કારણ્ થ Page #401 -------------------------------------------------------------------------- ________________ : ૩૭૬ : ૫ પ્રત્યાખ્યાન પંચાશક ગાથા-૫૦ ઉત્તર-ચારિત્ર મોહ વગેરે કર્મને ઉદય કારણ છે. ચારિત્ર મોહ આદિના કારણે જીવ ભેગના પરિણામવાળા છે. આથી તેમને ઉપર કહ્યું તેમ સર્વ વસ્તુઓને ભેગ છે. એટલે પ્રત્યાખ્યાન નિર્વિષય નથી. (૪) વિરાગી જીવનું પ્રત્યાખ્યાન સફલ છે – विरईए संवेगा, तक्खयओ भोगविगमभावेण । सफलं सम्वत्थ इमं, भवविरह इच्छमाणस्स ॥ ५० ॥ ભવવિગની ઈચ્છાવાળા જીવનું વિદ્યમાન કે અવિદ્યમાન સર્વ વસ્તુ સંબંધી પ્રત્યાખ્યાન સફલ છે. કારણ કે મેક્ષાભિલાષ અને વિરતિથી ચારિત્રમોહાદિ કર્મનો ક્ષય (ક્ષપશમાદિ) થવાથી જેનું પ્રત્યાખ્યાન કર્યું છે તેને (મનથી પણ) ભોગ થતો નથી. ભાવાર્થ- જેને ભાવવિયોગની ઈચ્છા (સંસાર ઉપર વૈરાગ્ય) થાય છે તેને મોક્ષની ઈચ્છા થાય છે. મોક્ષની ઈચ્છા વિરતિનું કારણ છે. અહીં વિરતિ એટલે જેનું પ્રત્યાખ્યાન કરવાનું છે તેનાથી નિવૃત્તિના પરિણામ, મોક્ષની ઈચ્છાથી વિરતિનો ભાવ થાય છે. મોક્ષની ઈછા અને વિરતિના ભાવથી ચારિત્રમાદિ કર્મના ક્ષપશમાદિ થાય છે. ચારિત્રમેહાદિ કર્મના ક્ષપશમાદિ થવાથી જેનું પ્રત્યાખ્યાન Page #402 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૦ ૫ પ્રત્યાખ્યાન-પંચાશક : ૩૭૭ ૪ કર્યું છે તેને ભેગ (માનસિક પણ) થતો નથી. એટલે ભવવિચગની ઈચ્છાથી મોક્ષની ઈચ્છાવાળ બનેલ છવ વિદ્યમાન કે અવિદ્યમાન જે વસ્તુનું પ્રત્યાખ્યાન કરે છે તે વસ્તુથી નિવૃત્તિના પરિણામ તેનામાં હોય છે. વસ્તુ ન હોય તે પણ તે સંબંધી નિવૃત્તિના (ત્યાગના) પરિણામ થયા હોય તે લાભ થાય. આથી આ જીવ જે વસ્તુ ન હોય તેનું પણ પ્રત્યાખ્યાન કરે તે તેનાથી તેને લાભ જ થાય. ભવવિયોગની ઈચ્છાથી રહિત(-સંસાર સુખની ઇચ્છાવાળો) જીવ પ્રત્યાખ્યાન સ્વીકારતા નથી, અને સ્વીકારે તે પણ તેનામાં ભૌતિક સંસાર સુખની આશંસા હોવાના કારણે (જેનું પ્રત્યાખ્યાન કરે છે તેનાથી નિવૃત્તિના પરિણામ ન હોવાને કારણે) તે પ્રત્યાખ્યાન સાંસારિક ફલને આપનારું હાવાથી પરમાર્થથી નિષ્ફળ જ છે. આવા જીવતું વિદ્યમાન વસ્તુનું પણ પ્રત્યાખ્યાન નિષ્ફલ જ છે. જ્યારે સંસાર વિયોગની ઈછા આદિ ગુવાળા જીવનું અવિદ્યમાન વસ્તુનું પણ પ્રત્યાખ્યાન સફલ છે. (૫૦) Page #403 -------------------------------------------------------------------------- ________________ ૬ સ્તવિધિ પ'ચાશક ચેાથા પચાશકમાં પૂજાની વિધિ કહી. પૂજા દ્રવ્યસ્તવ છે. પાંચમાં પચાશકમાં પ્રત્યાખ્યાનની વિધિ કહી. પ્રત્યા ખ્યાન ભાવસ્તવ છે. હવે આ છઠ્ઠા પચાશકમાં દ્રવ્ય અને ભાવ એ અન્ને સ્તવનું વર્ચુન શરૂ કરે છે. તેમાં પ્રથમ મ'ગલ આદિના નિર્દેશ કરે છેઃ नमिऊण जिणंx वीरं, + तिलोगपुज्जं समासओ वुच्छं । *थयविहिमागमसुद्धं सपरेसिमणुग्गहट्टाए ॥ १ ॥ ત્રિભુવન પુજય શ્રી વીરિજનને નમસ્કાર કરીને સ્વપરના અનુગ્રહ માટે સ્તવપરિત્તા આદિ આગમથી શુદ્ધ સ્તવિધિ સ'પથી કહીશ. શાસ્ત્રના અર્થાના (સંસ્કૃતમાં) અનુવાદ કરવાથી નિમલ મેધ અને પરીપકાર દ્વારા કર્મક્ષય એ સ્ત્ર-અનુગ્રહ છે બીજાઓને નિમાઁલ એપ થાય અને તેવા એધપૂર્વક ક્રિયાથી પર પરાએ માક્ષની પ્રાપ્તિ એ પરઅનુગ્રહ છે. (૧) xजिनं रागादिजेतारम् अनेन सर्वदेोषविनिर्मुकता प्रणચોળા, તત્યુષા ધ સર્વગુયુતા(11), યોષ-નિવૃત્તિरूपत्वात् प्रायो गुणानाम् । + अनेन च दोष निर्मुक्तेर्गुणावाप्तेर्वा बाह्यफलमिति । *તવ=પ્રજ્ઞા | " Page #404 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૨–૩ ૬ સ્તવવિધિ—પંચાશક = ૩૭૯ ઃ સ્તવના બે પ્રકારોदव्ये भावे य थओ,* दव्वे भाक्थयरागओ सम्म । जिणभवणादिविहाणं, भावथओ चरणपडिवत्ती ॥ २ ॥ દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારે સ્તવ છે. ભાવસ્તવના (સવ વિરતિના) બહુમાન પૂર્વક આગમને અનુસરીને વિધિપૂર્વક જિનભવન-જિનપ્રતિમા આદિ કરવું કરાવવું એ દ્રવ્યસ્તવ છે. સર્વ વિરતિને સ્વીકાર ભાવસ્તવ છે. (૨) દ્રવ્યસ્તવે:जिणभवणबिठावणजत्तापूजाइ सुत्तओ विहिणा । दव्यथओ ति नेयं, भावत्थयकारणत्तेण ॥ ३ ॥ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવતાં જિનભવન, જિનબિબ, જિનબિંબની પ્રતિષ્ઠા, અષ્ટાક્ષિકા મહત્સવરૂપ યાત્રા, પુષ્પાદિપૂજા, જિનગુણગાન વગેરે અનુષ્ઠાન સર્વવિરતિ રૂપ ભાવસ્તવનું કારણ હોવાથી દ્રવ્યસ્તવ જાણવું. અહીં દ્રવ્ય શબ્દને કારણ અર્થ છે. [ પ્રશ્ન – જિનગુણગાન ભાસ્તવ નથી ? ઉત્તર :- છે અને નથી. પુપાદિ દ્રવ્યોથી થતી દ્રવ્યપૂજાની અપેક્ષાએ ભાવસ્તવ છે. કારણ કે એમાં કઈ દ્રવ્યની જરૂર પડતી નથી. પણ સર્વવિરતિ રૂપ ભાસ્તવની અપેક્ષાએ જિનગુણગાન દ્રવ્યસ્તવ છે. કારણ કે તે સર્વ વિરતિનું કારણ છે. ] (૩) કસ્તવ=સ્તતવ્ય પૂજનમ્. :૫૦ વ૦ ગા) ૧૧૧૧. Page #405 -------------------------------------------------------------------------- ________________ • સ્તવવિધિ—પચાશક દ્રવ્યસ્તવ કેવા ભાવથી કરવાથી ભાવસ્તવનું કારણુ અને તેનુ પ્રતિપાદન : : ૩૮૦ : विद्दियाणुडाणमिणंति एवमेयं सया करेंताणं । ats चरणस्स हेऊ, णो इहलोगादवेकखाए ॥ ४ ॥ ગાથા-૪-૫ આપ્તપ્રીત આગમમાં જિનભવનાદિ અનુષ્ઠાન કરવાનું કહ્યુ છે એવા× ભાવથી અને ભાવસ્તવના અનુરાગથી સદા જિનભવન આદિ અનુષ્ઠાન કરનારાઓને તે અનુષ્ઠાન સવિરતિનું કારણ અને છે. જિનભવન આદિ અનુષ્ઠાન આ લેાક કે પરલેાક સ‘બધી ભૌતિક સુખ મેળવવાના આશયથી કરવામાં આવે તેા નિદાનથી દૂષિત બની જવાથી ભાવસ્તવનું' કારણુ ન બને. (૪) દ્વવ્યસ્તવથી જેમ ભાવસ્તવની (=સર્વ વિરતિની) પ્રાપ્તિ થાય છે તેમ ભાવસ્તવને રાગ પણ થાય છે. તેમાં દ્રવ્ય સ્તવ કેવા ભાવથી કરવાથી ભાવસ્તુવન્તુ' કારણ બને છે તે ચેાથી ગાથામાં જણાવ્યું. હવે પાંચમી ગાથામાં દ્રબ્યસ્તવ કેવા ભાવથી કરવાથી ભાવસ્તવના રાગનું કારણુ અને તે જણાવે છે: एवं चिय भावथए, आणा आराहणाउ रागो वि । जं पुण इय विवरीयं तं दव्वथओ वि णो होइ ॥ ५ ॥ ચેાથી ગાથાથી ૨૩મી ગાથા સુધીની ગાથાઓમાંથી ચાર પાંચ ગાથાઓ છેાડીને બાકીની ગાથાઓ પચ વસ્તુ ગ્રંથમાં ૧૧૪૩ થી ૧૧૫૬ સુધીની ગાથાઓમાં છે. ×ા અ૦ ૮-૮, Page #406 -------------------------------------------------------------------------- ________________ ગાયા-૬-૭ ૬ સ્તવવિધિ—પચાશક આપ્તપ્રણીત આગમમાં જિનભવનાદિ અનુષ્ઠાન કરવાનું કહ્યું છે એવા ભાવથી જિનભવનાદિ અનુષ્ઠાન કરવાથી ભાવસ્તવમાં બહુમાન પણ થાય છે. કારણ કે તેવા ભાવથી અનુષ્ઠાન કરવાથી “ ધર્મમાં આ લેાક કે પરલેાકના ભૌતિક સુખની આશંસા ન રાખવી ’” એવા આપ્તના ઉપદેશનુ પાલન થાય છે. એટલે ઉક્ત ભાવથી વિપરીત ભાવથી એટલે કે આ લેાક કે પરલેાકના ભૌતિક સુખની આશ'સાથી કરવામાં આવતાં જિનભવનાદિ અનુષ્ઠાન ચતુથ પશુ બનતાં નથી, અર્થાત્ તે અનુષ્ઠાનાથી ભાવસ્તવના રાગ કે ભાવસ્તવની પ્રાપ્તિ ન થાય. કારણ કે તેમાં આસના ઉપદેશનું. ઉલ્લંધન છે. (૫) : ૩૮૧ : આપ્તની આનાથી વિપરીત પ્રવૃત્તિ દ્રવ્યરતવ નથી:भावे अइप्पसंगो, आणाविवरीयमेव जं किंचि રૂ ચિત્તાનુઢ્ઢાળ, તે ચિત્રો મને મુન્ત્ર | ૬ | जं वीयरायगामी, अह तं णणु गरहितं पि हु स एवं । सिय उचियमेव जं तं, आणाआराहणा एवं ॥ ७ ॥ (માયૅ=) આસોપદેશથી વિપરીત પણે થતાં અનુષ્ઠાને દ્રવ્યસ્તવ ઢાય તે અતિપ્રસ`ગ આવે. તે આ પ્રમાણેઃઆસોપદેશથી વિપરીતપણે થતાં અનુષ્ઠાના દ્રવ્યસ્તવ ાય તા આપ્તની આજ્ઞાથી વિપરીત જે કાઇ (હિંસાદિ પાપની પણ) જુદી જુદી ક્રિયા થાય તે બધી દ્રશ્યસ્તવ અને, (૬) Page #407 -------------------------------------------------------------------------- ________________ : ૩૮૨ : ૬ સ્તવવિધિ—પંચાશક ગાથા-૮ પૂર્વપક્ષ – જિન સંબંધી અનુષ્ઠાન હોય તે આજ્ઞાથી વિપરીત હોય તે પણ દ્રવ્યસ્તવ છે. આથી અતિ-પ્રસંગ નહિ આવે, અર્થાત્ હિંસાદિ પાપની ક્રિયા દ્વવ્યસ્તવ નહિ બને. કારણ કે તે જિનસંબંધી નથી. - ઉત્તરપક્ષ –એમ માનવામાં જિનને ગાળ આપવી વગેરે નિંદ્ય ક્રિયા પણ દ્રવ્યસ્તવ બનશે. કારણ કે તે જિનસંબંધી છે. પૂર્વપક્ષ-આજ્ઞાવિપરીત જિનસંબંધી અનુષ્ઠાન ઉચિત હોય તે જ દ્રવ્યસ્તવ છે, અર્થાત્ આજ્ઞાવિપરીત જિનસંબંધી ઉચિત જ અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે. આથી જિનેને ગાળ આપવી વગેરે નિક્રિયા દ્રવ્યસ્તવ નહિ બને. કારણ કે તે ઉચિત નથી. ઉત્તર પક્ષ - આમ માનવાથી આજ્ઞાની આરાધના જ છે-આતના ઉપદેશનું પાલન જ છે. કારણ કે ઉચિત આતની આજ્ઞાના પાલનરૂપ છે. આતની આજ્ઞાથી વિરુદ્ધ ઉચિત હોઈ શકે નહિ. જે અનુષ્ઠાન આપ્તની આજ્ઞાથી વિરુદ્ધ હોય તે ઉચિત હોઈ શકે નહિ, અને જે ઉચિત હોય તે આપ્તની આજ્ઞાથી વિરુદ્ધ હોઈ શકે નહિ. (૭) ઉચિત કરવું એવી આપની આજ્ઞા છે:उचियं खलु कायव्वं, सव्वत्थ सया गरेण बुद्धिमता । इइ फलसिद्धी णियमा, एस चिय होइ आणति ॥८॥ Page #408 -------------------------------------------------------------------------- ________________ ગાયા-૯ ૬ સ્તવવિધિ—પચાશક : ૩૩: બુદ્ધિમાન મનુષ્યે સર્વ પ્રવૃત્તિમાં સદા ઉચિત જ કરવું જોઈએ. ઉચિત કરવાથી અવશ્ય લની-સાધ્યની સિદ્ધિથાય છે. ઉચિત કરવું એ જ આપ્તની આજ્ઞા છે. આથી ચિત કરવું એ આપ્તની આજ્ઞાની આરાધના-પાલન છે. અહીં મુખ્યપણે માક્ષ સાધ્ય છે, અને માક્ષના કારણ તરીકે ધમ સાધ્ય છે. અથ અને કામ મુખ્ય સાધ્યું નથી, આનુષ'ગિક સાધ્ય છે. ધર્મોપદેશમાં મનુષ્યાની મુખ્યતા હેાવાથી મૂળ ગાથામાં મનુષ્ય શબ્દના ઉલ્લેખ કર્યો છે. મનુષ્યના ઉપલક્ષણુથી ખધા પ્રાણીએ સમજવા. બુદ્ધિરહિત જીવ ઔચિત્યનું પાલન ન કરી શ માટે અહી. બુદ્ધિમાન ' એમ કહ્યુ` છે. (૮) > બહુમાન્ય અનુન્નાન વ્યસ્તવ નથી :~ जं पुण एयत्रिउत्तं, एगतेणेव भावसुष्णंति । તંત્રિતમ વિના તળો, ભાવથથાઓૢતો ોય || o || જે અનુષ્ઠાન ઔચિત્યથી રહિત છે અને સથા મહુ માન શૂન્ય છે તે અનુષ્ઠાન જિનસ'અ'ધી ડાય તે પ દ્રવ્યસ્તવ બનતુ' નથી. જે સદા બહુમાન શૂન્ય ન હેાય= ઘેાડા પણું બહુમાનવાળું હોય તે અનુષ્ઠાન કથ'ચિત્ ઔચિત્યથી રહિત હૈાય તે પણ દ્રવ્યસ્તવ બને છે. આથી અહી સથા બહુમાનશૂન્ય એમ કહ્યું છે, (4) * एकान्तेनैव सर्वथैव, भावशून्यं बहुमान शून्यं, एकान्तग्रहणाद् भावलेशयुक्तस्य कथंचिदौचित्यवियुक्तस्यापि द्रव्यस्तवत्वमाह ॥ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩.૪. ૬ સ્તવવિધિ—પ'ચાશક દ્રવ્યરાબ્દની ચામ્યતા અમાં પ્રસિદ્ધિ:समयम्मि दव्वसद्दो, पायजं जोग्गयाइ रूढोति । નિવરિતો ૩ વદુદ્દા, ગોનમેટોમાયો ॥ ૨ ॥ જે અનુષ્ઠાન ભાવસ્તવનું કારણ ન અને તે અનુષ્ઠાન દ્રબ્યસ્તવ ન કહેવાય. કારણ કે શાસ્ત્રમાં દ્રવ્ય શબ્દ પ્રાયઃ× કાઈ જાતના ઉપચાર વિના જ યાગ્યતા અર્થમાં પ્રસિદ્ધ છે. અર્થાત્ જેમાં ભાવરૂપે બનવાની ચેાગ્યતા હાય તેને દ્રવ્ય શબ્દથી સમેધવામાં આવે છે, ગાથા-૧૦-૧૧ પ્રશ્નઃ- દ્રવ્યશબ્દ ચૈાન્યતા અર્થમાં પ્રસિદ્ધ છે. એમ શી રીતે જાણ્યુ? ઉત્તર ઃ- શાસ્ત્રમાં અનેક પ્રકારે તેવા જુદા જુદા પ્રયાગા જોવા મળતા હેાવાથી તેમ જાણ્યુ છે. કાઈ ક્રાઈ સ્થળે અાન્યતા અમાં પણ દ્રવ્યશબ્દના પ્રયાગ જોવા મળે છે. આથી જ અહીં પ્રાયઃ કહ્યુ છે. ચેાઞતાવાચી દ્રવ્ય શબ્દના શાસ્ત્રમાં દેખાતા પ્રયાગાमिउविंडो दव्वघडो, सुसाषओ तह य दव्वसाहुति । साहू य दव्वदेवो, एमाइ सुए जओ भणितं ॥ ११ ॥ માટીના પિંડ દ્રવ્ય ઘટ છે. સુશ્રાવક દ્રવ્ય સાધુ છે. સાધુ દ્રવ્યદેવ છે. ઇત્યાદિ અનેક પ્રયોગા શાસ્ત્રમાં છે માટીને પિંડ દ્રશ્ય ઘટ છે એટલે માટીને પિંડ દ્રવ્યથી= x प्रायेाग्रहणात् क्वचिदप्राधान्येपि वर्तत इति सूचनार्थः Page #410 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨ ૬ સ્તવવિધિ—પંચાશક : ૩૮૫ યોગ્યતાથી ઘટ છે. માટીનો પિંડ સ્વરૂપે તે માટીનો પિંડ જ છે, પણ તેનામાં ઘટ રૂપે બનવાની યોગ્યતા હોવાથી તેને દ્રવ્ય ઘટ કહી શકાય. સુશ્રાવક દ્રવ્યથી–યોગ્યતાથી સાધુ છે. અર્થાત્ સુશ્રાવક સાધુ બનવાની રેગ્યતાવાળે લેવાથી દ્રવ્ય સાધુ છે. સાધુ દ્રવ્યથી–ગ્યતાથી દ્રવ્યદેવ છે. અર્થાત્ સાધુ દેવ બનવાની યોગ્યતાવાળે હોવાથી દ્રવ્ય દેવ છે. (૧૧). અપ્રધાન દ્રવ્યસ્તવઃता भावत्थयहेऊ, जो सो दव्वत्थओ इहं इट्ठो। जो उण णेवंभूओ, स अप्पहाणो परं होति ॥ १२ ॥ દ્રવ્યશબ્દ યોગ્યતા અર્થમાં પ્રસિદ્ધ હોવાથી અહીં (દ્રવ્ય સ્તવ અધિકારમાં) જે અનુષ્ઠાન ભાવ સ્તવનું (ચારિત્રસ્વીકારનું) સાક્ષાત્ કે પરંપરાએ કારણ બને તે દ્રવ્યસ્તવ તરીકે અભિમત છે, અને જે અનુષ્ઠાન ભાવ સ્તવનું કારણ ન બને તે અપ્રધાન દ્રવ્યતવ છે. ભાવાર્થ- દ્રવ્યશબ્દના પ્રધાનતાશ્યતા અને અપ્રધાનતા=અયોગ્યતા એમ બે અર્થ છે. જે અષાન ભાવસ્તવની યોગ્યતા હોવાથી ભાવસ્તવનું કારણ બને તે પ્રધાન દ્રવ્યસ્તવ અને જે અનુષ્ઠાન ભાવસ્તવની યોગ્યતા ન હોવાથી ભાવસ્તવનું કારણ ન બને તે અપ્રધાનદ્રવ્યસ્તવ (૧૨) ૨૫ Page #411 -------------------------------------------------------------------------- ________________ : ૩૮૬ : - સ્તવવિધિ—પ ચાશક ગાથા-૧૩ દૃષ્ટાંતથી દ્રવ્યશબ્દના અપ્રધાનતા ( અયેાગ્યતા ) અર્થનું પ્રતિપાદન :अप्पाण्णे वि इहं, कत्थइ दिट्ठो उ दव्वसहोत्ति । अंगारमदगो जह, दव्वायरिओ નન્હેં, આયશો યાગમનો || ૨૩ || શાસ્ત્રમાં કાઈ કાઈ સ્થળે અપ્રધાનતા (અયેાગ્યતા) અથ માં પણ દ્રવ્યશબ્દના પ્રયાગ જોવામાં આન્યા છે. જેમ કે અગામ ક દ્રવ્યાચાય છે. અહી' દ્રશ્યાચાય એટલે આચાય પદની ચૈાગ્યતાથી રહિત હોવાથી અપ્રધાન આચાય. પ્રશ્ન :-અંગારમક આચાય આચાર્ય પદને અચેાગ્ય કેમ છે? ઉત્તર ઃ- તે અલભ્ય હાવાથી આચાય પદને માગ્ય છે. અંગારમ કાચાય ના વૃત્તાંત: શ્રી વિજયસેન નામના સદાચાર સ'પન્ન આચાર્ય મહારાજ માસકલ્પ પ્રમાણે વિહાર કરતાં કરતાં ગર્જનક નામના નગરમાં પધાર્યો. ત્યાં તેમના ઉત્તમ સાધુઓએ ગાયા છેડવાના સમયે (અર્થાત્ પ્રભાત) “ભદ્રક પાંચસેા હાથીએથી યુક્ત ભૂંડ આપણા સ્થાને આવ્યે ” એવું સ્વપ્ન જોયું, તેમણે આશ્ચય કારી તે સ્વપ્ન આચાર્ય મહારાજને જશુાવ્યું અને તેના ભાવાથ પૂછ્યો. આચાય મહારાજે કહ્યું કેસુસાધુઓના પરિવારવાળા આચાર્ય આજે આવશે અને તમારા પરાણા થશે. પશુ તે અસભ્ય છે એ ચેાક્કસ છે. સાધુએ સમક્ષ આચાય મહારાજ આ પ્રમાણે વાત કરી રહ્યા હતા તેટલામાં અતિશય સૌમ્ય ગ્રહેાના સમૂહથી Page #412 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૧૩ ૬ સ્તવવિધિ—પંચાશક : ૩૮૭ : યુક્ત શનિગ્રહની જેમ તથા મનહર કલ્પવૃક્ષે ના સમૂહથી યુક્ત એરંડવૃક્ષની જેમ સુસાધુઓથી યુક્ત રુદ્રદેવ નામના આચાર્ય ત્યાં આવ્યા. પરિવાર યુક્ત તેને સાધુઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ જલદી ઊભા થવું વગેરે યથાયોગ્ય અતિથિસત્કાર કર્યો. પછી સાંજે ભુંડ જેવા તે આચાર્યની પરીક્ષા કરવા માટે સાધુઓએ પિતાના આચાર્યની આજ્ઞાથી પેશાબ કરવા માટે જવાના માર્ગમાં કોલસી પાથરી, પછી રાત્રે શું થાય છે તે છુપા રહીને જોવા લાગ્યા. છુપા રહીને તેમણે જોયું કે- નવા આવેલા સાધુઓ પેશાબ કરવા જતાં પગથી દબાયેલી કેલસીને ક્રશ કશ શબ્દ સંભળાતાં કદાચ પગ નીચે જીવે ચગદાઈ ગયા હશે એવી શંકાથી મિચ્છામિ દુક્કડે એમ બોલવા લાગ્યા અને આ અવાજ શા કારણે થયો છે તે દિવસે જોઈ લઈશું એ દષ્ટિથી જ્યાં ક્રશ ક્રશ અવાજ થયે ત્યાં નિશાની કરી લીધી. હવે આચાર્ય રુદ્રદેવ પેશાબ કરવાની ભૂમિ તરફ ચાલ્યા ત્યારે પણ પૂર્વ મુજબ અવાજ સંભળાયો. પણ તેને જેની શ્રદ્ધા નહિ હેવાથી “પ્રમાણથી સિદ્ધ ન થતા હોવા છતાં જિનેએ આમને પણ (પૃથ્વીકાયને પણ) જીવ કહેલા છે” એમ બેલ્યા. ત્યાં રહેલા સાધુઓએ છૂપી રીતે જોયેલી આ હકીકત શ્રી વિજયસેનસૂરિ આચાર્ય મહારાજને કહી. આચાર્ય મહારાજે કહ્યું : તમે સ્વપ્નમાં જે ભુંડ જોયો હતે તે આ આચાર્યું છે અને ભદ્રક હાથીએ જોયા હતા તે આ સાધુઓ છે. આમાં તમારે કોઈ જાતની શંકા કરવી નહીં. પછી તેમણે સવારે રુદ્રદેવ આચાર્યના શિષ્યોને Page #413 -------------------------------------------------------------------------- ________________ : ૩૮૮ : ૬ સવિધિ—પચાશક ગાથા-૧૩ રાત્રે બનેલી હકીકત કહીને આવી ચેષ્ટાથી આ અલભ્ય છે અને તમારે ઘેાર સ’સાર રૂપ વૃક્ષનું કારણ એવા તેના ત્યાગ કરવા જોઇએ એમ યુક્તિથી ચેતવી દીધા. આથી તે સાધુઓએ પશુ તેવા ઉપાયથી ધીમે ધીમે તેનેા ત્યાગ કરી દીધા. સાધુએ નિષ્કલ`ક ચારિત્ર પાળીને દેવલેાકમાં ઉત્પન્ન થયા. તે બધા ય ત્યાંથી ચ્યવીને આ જ ભરતમાં વસંતપુરનગરમાં જિતશત્રુ રાજાના પુત્રપણે ઉત્પન્ન થયા. સમય જતાં તે ખધા યુવાન બન્યા. તે બધા સુંદર રૂપવાળા અને કળાઓમાં કુશળ હાવાથી સત્ર તેમની કીર્તિ ફેલાણી હતી. આથી હસ્તિનાગ નગરના કનકધ્વજ નામના રાજાએ પેાતાની કન્યાના વરના નિય માટે તેના સ્વયં વરમ`ડપમાં આવવા તે રાજપુત્રાને જલદી આમત્રણ આપ્યું. ત્યાં આવેલા તેમણે એક ઊંટને જોચેા. તે ઊંટની પીઠ ઉપર ઘણા ભાર હતા. ગળામાં માટુ' કુતુપ (શ્રી આદિ રાખવાનું સાધન) ખાંધ્યું હતું. તે કરુણુ અવાજ કરી રહ્યો હતા. તેના શરીરે ખસ થઇ હતી. શરીરનાં બધાં અંગેા જીણુ થઈ ગયાં હતાં. તેને દુ:ખમાંથી છેડાવનાર કાઈ ન હતું. આથી તે અતિશય દુ:ખી હતા. આવા ઊંટને જોતાં બધા રાજકુમારીને તેના ઉપર ખૂબ યા આવી અને એ શુભભાવના કારણે તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું આથી તેમણે દેવભવમાં થયેલ(અવધિ) જ્ઞાનથી (અમારા ગુરુ ઊંટ થયા છે એમ) જાણ્યુ' હાવાથી આ ઊંટ અમારા ગુરુ છે એમ સ્પષ્ટ તેને આળખી લીધા. આથી દયાળુ તેમણે “સંસારના દુવત નને ધિક્કાર થાઓ ! કે જેથી તેવું જ્ઞાન પામીને પશુ આ Page #414 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪ ૬ સ્તવવિધિ-પંચાશક : ૩૮૯ : ખરાબ ભાવના કારણે આવી અવસ્થાને પામ્ય અને સંસારમાં પરિભ્રમણ કરશે.” આમ વિચારીને તેના માલિકે પાસેથી તેને છોડાવ્યો. ત્યાર પછી તેમણે આવું સંસાર નિવેદનું કારણ પામીને તે જ વખતે વિષયસુખને ત્યાગ કરીને પ્રત્રજ્યા લીધી. ત્યારબાદ સફગતિની પરંપરા પામી ટુંકા કાળમાં એ બધા મોક્ષ પામશે. ઊંટને જીવ અભવ્ય હેવાથી સંસાર-અટવીમાં પરિભ્રમણ કરશે. (૧૩) પ્રસ્તુત વિષયને ઉપસંહાર:अपाहण्णा एवं, इमस्स दव्वत्थवत्तमविरुद्ध । आणाबज्झत्तणओ, न होइ मोक्खंगया णवरं ॥ १४ ॥ આ પ્રમાણે અપ્રધાનતા (-અગ્યતા) અર્થ માં પણ દ્રવ્ય શબ્દને પ્રયોગ થતો હોવાથી ભાવસ્તવનું કારણ ન બનનાર અનુષ્ઠાને ભાવતવની ગ્યતા રહિત હેવાથી એમને દ્રવ્યસ્તવ તરીકે માનવા એ યોગ્ય છે. પ્રશ્ન - આ રીતે ભાવતવનું કારણ બનનાર અgછાને પણ દ્રવ્યસ્તવ છે અને ભાવસ્તવનું કારણ ન બનનાર અનુષ્ઠાને પણ દ્રશ્યસ્તવ છે, તે એ બેમાં ભેદ છે ? ઉત્તર:- ભાવસ્તવનું કારણ બનનાર દ્રવ્યસ્તવ મોક્ષનું કારણ બને છે. જ્યારે ભાવસ્તવનું કારણ ન બનનાર દ્રવ્ય આ બંને અનુક્રમે પ્રધાન દ્રવ્યસ્તવ અને અપ્રધાન દ્રવ્યસ્તવ શબ્દથી ઓળખાય છે. એટલે એ બેમાં આ રીતે શબ્દભેદ પણ છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ : ૩૯ : ૬ સ્તવવિધિ–પંચાશક ગાથા-૧૫ = = સ્તવ આપ્તની આજ્ઞાથી બાહ્યા હોવાથી મોક્ષનું કારણ બનતો નથી, અર્થાત્ તેનાથી મેક્ષની પ્રાપ્તિ થતી નથી. (૧૪) અપ્રધાન દ્રવ્યસ્તવથી ફળ બહુ અ૫ મળે છે – भोगादिफलविसेसो, उ अस्थि एत्तो वि विसयमेदेण । તુ ૩ ત જ્ઞા, હૃતિ વાતાવ છે ? | - મનહર વિષય વગેરે ફળ તો અપ્રધાન દ્રવ્યસ્તવથી પણ મળે છે... પ્રશ્ન :- અપ્રધાન દ્રવ્યસ્તવ આપ્ત આજ્ઞાથી બાહ્યા હોવા છતાં તેનાથી મનોહર વિષયાદિ ફળ કેમ મળે છે? ઉત્તર :- (વિરમેળ= ) વિષયવિશેષથી તે ફળ મળે છે. દ્રવ્યસ્તવને વિષય વીતરાગ ભગવાન છે. આથી દિવ્યસ્તવને વિષય પ્રધાન છે. વીતરાગ ભગવાન સંબંધી કોઈપણ અનુષ્ઠાન આજ્ઞાબાહ્યા હોય તે પણ સાવ નિષ્ફળ તે ન જ બને. અપ્રધાન દ્રવ્યસ્તવ વીતરાગ ભગવાન સંબંધી હેવાથી આજ્ઞાબાહ્યા હોવા છતાં તેનાથી મનહર વિષ વગેરે ફળ મળે છે. પણ તે ફળ તુચ્છ-અપ છે. કારણ કે તે ફળ તે પ્રકારતરથી=દ્રવ્યસ્તવ સિવાય બાલત૫ વગેરેથી પણ મળે છે. જે બીજા કારણેથી મળતું હોય તે જ જે વીતરાગ સંબંધી અનુષ્ઠાનથી મળતું હોય તો એમાં વીતરાગસંબંધી અનુષ્ઠાનની વિશેષતા શી ? વીતરાગસંબંધી અનુષ્ઠાનની વિશેષતા તે જ કહેવાય કે જે જે બીજાથી ન મળે તે મળતું હોય. એટલે અપ્રધાન દ્રવ્યસ્તવથી મનહર વિષયો Page #416 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬ ૬ સ્તવવિધિ–પંચાશક : ૩૯૧ : વગેરે ફળ મળે છે એમાં કોઈ વિશેષતા નથી. વિશેષતા નથી એટલું જ નહિ, બલકે અપેક્ષાએ ન્યૂનતા છે. કારણ કે જેનાથી મોક્ષફળ મળી શકે તેનાથી ભાગ ફળ જ મળે છે. જેમાંથી દારિદ્રથને દૂર કરનાર મણિ મળતા હોય તેવા સમુદ્રમાંથી કાચને ટુકડો મળે તો શું એ ન્યૂનતા ન કહેવાય ? કાચના ટુકડાની પ્રાપ્તિને સમુદ્રનું ફળ કહેવાય ? ન કહેવાય. જેિ પેઢીથી દરરોજ હજારેની આવક થઈ શકે તેમ હોય તે પેઢીથી માત્ર આજીવિકા ચાલે તેટલું જ રળે તે તે ન્યૂનતા ન કહેવાય ? આને શું કમાણું કહેવાય? ન કહેવાય.] તેમ મોક્ષ આપનાર વીતરાગ ભગવાન સંબંધી અનુષ્ઠાનથી માત્ર ભગફળ જ મળે તો શું તેને ફળ કહેવાય? અવિવેકીઓને ભલે તે ફળ તરીકે દેખાય, પણ વિવેકીઓને તે તે ફળ તરીકે દેખાય નહિ. (૧૫) પ્રધાન દ્રવ્યસ્તવમાં દ્રવ્યપણાની સિદ્ધિઃउचियाणुढाणाओ, विचित्तजइजोगतुल्लमो एस । . ૬ તા ૧૬ શ્વથરો, તાળsqમાવાળો | ૬ - મનઃ- ભાવતવનું કારણ ન બનનાર જિનભવનાદિ અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે એ વાત મગજમાં ઠસી ગઈ. હવે ભાવતવનું કારણ બનનાર જિનભવનાદિ અનુષ્ઠાને દ્રવ્યસ્તવ કેમ ? ભાવસ્તવ કેમ નહિ? એ પ્રશ્ન થાય છે. કારણ કે સાધુઓના લાજસેવા, સ્વાધ્યાય વગેરે ગ ભાવસ્તવ છે, અને (ભાવસ્તવના કારણ રૂપ) જિનભવનાદિ અનુષ્ઠાને Page #417 -------------------------------------------------------------------------- ________________ : ૩૯૨ : ૬ સ્તવવિધિ—પંચાશક ગાથા-૧૭ પણ આપ્તકથિત હોવાના કારણે વિહિત ક્રિયારૂપ હોવાથી સાધુના જેવા જ છે. અર્થાત્ જેમ સાધુના યોગ આપ્ત કથિત હોવાના કારણે વિહિત ક્રિયારૂપ હેવાથી શુભ છે, તેમ જિનભવનાદિ અનુષ્ઠાને પણ આપ્ત કથિત હોવાના કારણે વિહિતક્રિયારૂપ હોવાથી શુભ છે. સાધુના યોગેની જેમ જિનભવનાદિ અનુષ્કાને શુભ હોવાથી દ્રવ્યસ્તવ કેવી રીતે ? અર્થાત્ ભાવસ્તવ જ છે. ઉત્તર :- સાધુના યોગોથી થતા શુભાધ્યવસાયની અપેક્ષાએ જિનભવનાદિ અનુષ્ઠાનેથી શુભાષ્યવસાય અપ થતું હોવાથી તેને વ્યસ્ત છે. (૧૬) ભાવસ્તવની અપેક્ષાએ દ્રવ્યસ્તવની અસારતા - जिणभवणादिविहाणदारेणं एस हेति सुहजोगो । उचियाणुट्ठाणपि य, तुच्छो जइजोगतो णवरं ॥ १७ ॥ યદ્યપિ દ્રવ્યસ્તવ જિનભવનનિર્માણ આદિ દ્વારા સાધુના એગોની જેમ શુભ વ્યાપાર છે, અને આપ્ત કથિત હેવાના કારણે વિહિત ક્રિયારૂપ પણ છે, તે પણ સાધુના યોગોની અપેક્ષાએ તુચ્છ-અસાર છે. પ્રશ્ન :- સાધુના પેગેની અપેક્ષાએ દ્રવ્યસ્તવ તરછ છે એનું શું કારણ? + औचित्यप्रवृत्तिरूपत्वेऽप्यल्पभावत्वाद् द्रव्यस्तवः (લલિતવિસ્તરા અરિહંત ચેઈયાણું સૂત્રની વૃત્તિ.) Page #418 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮ ૬ સ્તવવિધિ-પંચાશક : ૩૯૩ : ઉત્તર:- સાધુના વેગથી થતા શુભાધ્યવસાયની અપેક્ષાએ દ્રવ્યસ્તવથી શુભાગ્યવસાય અ૮૫ થતો હોવાથી દ્રવ્યસ્તવ અસાર છે. પ્રશ્ન :- સાધુના યોગેની અપેક્ષાએ દ્રવ્યસ્તવમાં શુભાયવસાય અ૯પ થવાતું શું કારણ? ઉત્તરઃ- સાધુના વેગ સ્વરૂપથી જ શુભ છે, જ્યારે વ્યસ્તવ જિનભવન નિર્માણાદિ દ્વારા જ શુભ છે, સ્વરૂપથી નહિ. કારણ કે તેમાં કિંચિત્ પાપ થાય છે. (૧૭) ભાવસ્તવની અપેક્ષાએ દ્રવ્યસ્તવની અસારતાનું કારણ - सम्वत्थ निरभिसंगत्तणेण जइजोगमो महं होई । एसो उ अभिस्संगा, कत्थई तुच्छेवि तुच्छो उ ॥ १८ ॥ સાધુ દ્રવ્ય-ક્ષેત્ર આદિ બધામાં સંગરહિત હોવાથી તેના ચગે દ્રવ્યસ્તવની અપેક્ષાએ મહાન-ઉત્તમ છે. દ્રવ્યસ્તવ કરનારાઓ અસાર પણ શરીર, સ્ત્રી, સંતાન, ઘર, મિત્ર આદિ ઉપર આસક્તિવાળા હોવાથી દ્રવ્યસ્તવ સાધુના યોગોની અપેક્ષાએ અસાર છે. પ્રશ્ન – શરીર, સ્ત્રી, સંતાન, ઘર, મિત્ર વગેરે અસાર કેમ છે? ઉત્તર – શરીર વગેરેથી પરલોકને કોઈ લાભ થત નથી. [બલકે તેની ખાતર પાપ કરવાથી પરલોકનું નુકશાન થાય છે.] માટે તે અસાર છે, તુચ્છ વસ્તુનો સંગ કરો એ ઉચિત નથી. (૧૮) Page #419 -------------------------------------------------------------------------- ________________ : ૩૯૪ : ૬ સ્તવવિધિ—પચાશક ગાથા-૧૯ થી ૨૧ આસક્તિના કારણે દ્રવ્યસ્તવ અસાર કેમ છે તેનુ સ્પષ્ટીકરણ:जम्हा उ अभिसंगो, जीवं दूसेइ णियमतो चेव । तहूसियस्स जोगो, विसघारियजोगतुल्लोत्ति ॥ १९ ॥ કારણ કે આસક્તિ સ્ફટિક જેવા નિર્મલ પણ જીવને અવશ્ય મલિન બનાવે છે. સંગરૂપ મલથી મલિન અનેલા જીવના વ્યાપાર ઝેરથી વ્યાપ્ત પુરુષના વ્યાપાર સમાન હાય છે. અર્થાત્ જેમ ઝેરથી વ્યાપ્ત પુરુષમાં ચેતના (-શુદ્ધિ) અસ્પષ્ટ હાવાથી વ્યાપાર અલ્પ હોય છે, તેમ આક્તિવાળા જીવને શુમ વ્યાપાર અષ શુભ હાય છે. (૧૯) સથા શુદ્ધ વ્યાપાર સાધુના જ હાયઃ जइणो अदूसियस्सा, हेयाओ सव्वदा णियत्तस्स । મુદ્દો ૩ ગાયેલ, ગનો સબવા તો ૩ ॥ ૨ ॥ આસક્તિથી અકલુષિત અને હિંસાદિ પાપેાથી સથા ( =જાવજી ત્રિવિધ ત્રિવિધે ) નિવૃત્ત સાધુના મહાવ્રતાદિમાં જિનાજ્ઞાપૂર્વક થતા વ્યાપાર શુદ્ધ જ છે. આથી સાધુના વ્યાપાર જ સથા નિર્દોષ છે. (૨૦) ભાવસ્ત અને દ્રવ્યસ્તવમાં તફાવત ઃअसुहतरंडुत्तरणप्पाओ दव्वत्थओ समत्तो य । गदिमादिसु इयरो पुर्ण, समत्तचाहुत्तरणकष्पो ॥ २१ ॥ આનાથી આસક્તિ અને હિંસાદિ પાપ એ બે અશુદ્ધિનાં કારણેા છે એમ ગર્ભિત રીતે સૂચન કર્યું છે. દ્રવ્યસ્તવમાં આસક્તિ અને કિચિત હિંસા હાય છે. માટે તે સર્વથા શુદ્દ નથી. Page #420 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૨૨-૨૩ ૬ સ્તવવિધિ—પંચાશક : ૩૯૫ : कडुगोसहादिजोगा, मंथररोगसमसण्णिहो वावि । पढमो विणोसहेणं, तक्खयतुल्लो य बितिओ उ ॥ २२ ॥ पढमाउ कुसलबंधो, तस्स विवागेण सुगइमादीया । तत्तो परंपराए, वितिओवि हु होइ कालेणं ॥ २३ ॥ દ્રવ્યસ્તવ કિંચિત્ સાવદ્ય હોવાથી નદી આદિમાં કાંટાવાળા ખરાબ કાષ્ઠ વગેરેથી તરવા સમાન છે, અને ભાવાસ્તવ દ્વારા મોક્ષનું કારણ હોવાથી અપૂર્ણ છે. જ્યારે ભાવસ્તવ આત્મ પરિણામ રૂપ હોવાના કારણે બાહ્યદ્રવ્યની અપેક્ષારહિત હોવાથી નદી આદિમાં બાહુથી તરવા સમાન છે, અને દ્રવ્યસ્તવ વિના મોક્ષનું કારણ હેવાથી પૂર્ણ છે. (૨૧) તથા દ્રવ્યસ્તવ બાહ્યદ્રની અપેક્ષાવાળું હોવાથી શુંઠ આદિ ઔષધના યોગથી લાંબા કાળે થનાર રોગના ઉપશમ (દબાઈ જવા) સમાન છે. જ્યારે ભાવાસ્તવ બાહ્યદ્રાની અપેક્ષા વિના આત્મપરિણામ રૂપ હોવાથી ઔષધ વિના નિમૂલ રેગક્ષય સમાન છે. અહીં દ્રવ્યસ્તવ ઔષધ તુલ્ય છે. કર્મશમ રોગશમ તુલ્ય છે. છતાં દ્રવ્યસ્તવને રેગશમ તુલ્ય કહ્યો તે કાર્યમાં કારણના ઉપચારથી સમજવું. એ પ્રમાણે ભાવસ્તવ ઔષધાભાવ તુલ્ય છે, કર્મક્ષય રોગક્ષય તુલ્ય છે. છતાં અહીં ભાવ સ્તવને કર્મક્ષચતુત્ય કહ્યો તે કાર્યમાં કારણના ઉપચારથી સમજવું. (૨૨) દ્રવ્યસ્તવથી * એકલા દ્રવ્યસ્તવથી જ મેક્ષ થતો નથી. અર્થાત્ દ્રવ્યસ્તવથી સીધે મેક્ષ થતો નથી, કિંતુ ભાવસ્તવ દ્વારા પરંપરાએ થાય છે, Page #421 -------------------------------------------------------------------------- ________________ : ૩૯૬ ૬ સ્તવવિધિ—પંચાશક ગાથા-૨૪-૨૫ પુણ્યાનુબંધી પુણ્યને બંધ થાય છે, તેના ઉદયથી સુગતિ, શુભસવ, શુભ સંઘયણ, શુભ ઉદારતા, શુભ સંપત્તિ આદિ મળે છે. ત્યારબાદ પરંપરાએ ડો કાળ+ પસાર થતાં ભાવસ્તવ પણ મળે છે. (૨૩) ભાવસ્તવની મહત્તા - * चरणपडिवत्तिरूवो, थोयव्वोचिय पवित्तिओ गुरुओ । संपुण्णाणाकरणं, कियकिच्चे हंदि उचियं तु ॥ २४ ॥ ચારિત્રના સ્વીકારરૂપ ભાવસ્તવ વીતરાગ ભગવાન સંબંધી ઉચિત પ્રવૃત્તિ હેવાથી મહાન છે... પ્રશ્ન દ્રવ્યસ્તવ પણ ઉચિત પ્રવૃત્તિ હોવાથી મહાન કેમ નહિ? ઉત્તર- મુખ્યતયા] વીતરાગ ભગવાનની આજ્ઞાનું સંપૂર્ણ પાલન જ કૃતકૃત્ય વીતરાગ સંબંધી ઉચિત પ્રવૃત્તિ છે. દ્રવ્યસ્તવ સંપૂર્ણ આજ્ઞાપાલનરૂપ નથી. (૨૪). ભાવ સાધુ જ સંપૂર્ણ આજ્ઞાપાલન કરી શકે - णेयं च भावसाहं, विहाय अण्णो चएति काउं जे । सम्मं तग्गुणणाणाभावा तह कम्मदोसा य ॥ २५ ॥ ભાવ સાધુ સિવાય બીજો કોઈ સંપૂર્ણ આજ્ઞાપાલન + कालेन-समयेन कियताऽप्यतिक्रान्तेन, कालस्य तथाभव्यत्वपरिपाकहेतुत्वादेवमभिधानम् । .. - x पुष्पादीनां तु द्रव्यस्तवाङ्गानां कृतकृत्यत्वेन तस्यानुपयोगित्वाद् । Page #422 -------------------------------------------------------------------------- ________________ ગાથા-ર૬ ૬ સ્તવવિધિ—પંચાશક ૩૯૭ : કરવા સમર્થ નથી. કારણ કે બીજાઓને સંપૂણ આજ્ઞા પાલનથી થતા લાભનું યથાર્થ જ્ઞાન નથી. જેમાં ભગવાનની આજ્ઞા વિસ્તારથી સમજાવવામાં આવી છે તે શાસ્ત્રના અભ્યાસ માટે ભાવસાધુ જ વિશેષ અધિકારી હોવાથી ભાવસાધુ જેવી રીતે સંપૂર્ણ આજ્ઞાપાલનના ગુણે જાણી શકે તેવી રીતે સમ્યગ્દષ્ટિ શ્રાવક વગેરે ન જાણી શકે. તથા બીજી વાત એ છે કે કદાચ સંપૂર્ણ આજ્ઞાપાલનના લાભનું થોડું ઘણું જ્ઞાન થાય તે પણ ચારિત્ર મેહનીય આદિ કર્મોદય રૂપ દોષથી ભાવયતિ સિવાય બીજો કોઈ તેને અમલમાં ન મૂકી શકે. આથી સંપૂર્ણ આજ્ઞાપાલનરૂપ ભાવસ્તવ મહાન છે. (૨૫) અન્ય આચાર્યો પણ ભાવસ્તવને મહાન માને છે - इत्तो च्चिय फुल्लामिसथूईपडिवत्तिपूयमझमि । चरिमा गरुई इट्टा, अण्णेहिवि णिच्चभावाओ ॥ २६ ॥ સંપૂણે આજ્ઞાપાલન ભાવ સાધુથી જ થઈ શકે તેમ હોવાથી અન્ય આચાર્યો પણ પુષ્પ, આહાર, સ્તુતિ અને પ્રતિપત્તિ ( =ચારિત્ર સ્વીકાર) એ ચાર પૂજામાં છેલ્લી પૂજાને મહાન માને છે. + કારણ કે તે નિત્ય-ચાવજ જીવ હોય છે. જ્યારે પુષ્પાદિ પૂજા કયારેક હોય છે. અહીં પુષ્પ પૂજાના ઉપલક્ષણથી વસ્ત્ર, રત્ન વગેરે પૂજા પણ. સમજી લેવી. આહાર પૂજાના ઉપલક્ષણથી ફલ-નવેદ્ય પૂજા + લલિત વિસ્તરા અનમોલ્થ i afહૃતા” ની વ્યાખ્યા. Page #423 -------------------------------------------------------------------------- ________________ : ૩૯૮ : ૬ સ્તવવિધિ—પંચાશક ગાથા-૨૭થી ૨૯ પણ સમજી લેવી. રતુતિ એટલે ગુણકીર્તન. પ્રતિપત્તિ એટલે ચારિત્રને સ્વીકાર. (૨૬). બને સ્તવ પરસ્પર સંકળાયેલા છે.दव्वत्थयभावत्थयरूवं एयमिय होति दडव्यं । अण्णोण्णसमणुविद्धं, णिच्छयतो भणियविसयं तु ॥ २७ ॥ - જિનભવનનિર્માણાદિ દ્રવ્યસ્તવ અને ચારિત્રકારરૂપ ભાવસ્તવ ભિન્ન હોવા છતાં પરમાર્થથી પરસ્પર સંકળાયેલા (=સાપેક્ષ) છે. દ્રવ્યસ્તવ અને ભાવતવને વિષય પહેલાં કહેવાઈ ગયેલ છે. તે આ પ્રમાણે - દ્રવ્યસ્તવને વિષય (= અધિકારી) ગૃહસ્થ છે અને ભાવસ્તવને વિષય (= અધિકારી) સાધુ છે. ગૃહસ્થને મુખ્યરૂપે દ્રયસ્તવ અને સાધુને મુખ્યરૂપે ભાવસ્તવ છે. ગૌણ રૂપે તે ગૃહસ્થને પણ ભાવતવ છે અને સાધુને પણ દ્રવ્યસ્તવ છે. ગૃહસ્થને પણ ચારિત્રની ભાવના અનુમોદના આદિથી અને સામાયિક આદિથી ગૌણ રૂપે ભાવસ્તવ છે. સાધુને પણ દ્રવ્યસ્તવની અનુમંદનાપ્રશંસાદિથી દ્રવ્યસ્તવ છે. આથી જ અહીં બંને સ્તવ પરસ્પર સંકળાયેલા (= સાપેક્ષ) છે એમ કહ્યું છે. (૨૭) - સાધુને દ્રવ્યસ્તવ હોય છે તેમાં પ્રમાણ - जइणोवि हु दवत्थयभेदेश अणुमोयणेण अथित्ति । વં સ્થ છે, રા મુદ્દે તંતગુત્તર | ૨૮ | तंतम्मि वंदणाए,पूयणसकारहेउ उस्सग्गो।। जतिणोषि हु णिदिट्ठो, ते पुण दव्वत्थयसरूवे ॥ २९ ॥ Page #424 -------------------------------------------------------------------------- ________________ ૬ સ્તવવિધિ—પચાશક સાધુને પશુ જિનપૂજનાદિના દશ નથી થયેલ હ પ્રશંસા આઢિ રૂપ અનુમાઇનથી દ્રશ્યસ્તવ છે. શાયા૩૦ પ્રશ્ન :- સ સાદ્યના ત્યાગ કરનાર સાધુની કંઇક સાવદ્ય દ્રવ્યસ્તવની અનુમાદના પ્રમાણુ હિત હાવાથી ઢાષિત છે. : ૩૯૯ : ઉત્તર :- સાધુની દ્રવ્યસ્તવની અનુમાદના નીચે કહેવાશે તે શાસ્ત્રયુક્તિથી શુદ્ધ છે, (૨૮) ચૈત્યવદન નામના શાસ્ત્રમાં અરિહંત ચેઈઆણુ' સૂત્રમાં સાધુને પણું પૂજન-સત્કાર નિમિત્તે કાઉસગ્ગ કહ્યો છે. પૂજન અને સત્કાર દ્રવ્યસ્તવ છે. અર્થાત્ શાસ્ત્રમાં સાધુને દ્રવ્યસ્તવ રૂપ પૂજન-સત્કાર નિમિત્તે કાઉસગ્ગ કરવાનું કહ્યું હેાવાથી સાધુની દ્રવ્યસ્તવની અનુમાદના શાસ્રસ‘મત છે, (૨૯) પૂજન-સત્કારનું સ્વરૂપ: मल्लाइरहि पूजा, सक्कारो पवरवत्थमादीहिं | अण्णे विवज्जओ इह, दुहावि दव्वत्थओ एत्थ ॥ ३० ॥ દુદ્દાવિ અસ્થળો હ્ય || ફ્॰ || પુષ્પમાલા અાદિથી થતી પૂજા પૂજન છે અને શ્રેષ્ઠ વજ્ર આદિથી થતી પૂજા સત્કાર છે, કેટલાક આચાર્ચી × લલિતવિસ્તરા વગેરેમાં ઉપદેશ દ્વારા કરાવવાથી પણ સાધુને દ્રવ્યરતવ છે એમ કહ્યું છે. * જેના ઉપર આચાર્ય શ્રીહરિભદ્રસૂરિની લલિતવિસ્તરા નામની ટીકા છે તે ચૈત્યવન શાસ્ત્ર છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ : ૪૦૦ ૬ સ્તવવિધિ—પંચાશક ગાથા-૩૧-૩૨ આનાથી વિપરીત કહે છે, અર્થાત્ શ્રેષ્ઠ વસ્ત્ર આદિથી થતી પૂજા પૂજન છે અને પુષ્પમાલા આદિથી થતી પૂજા સત્કાર છે એમ કહે છે. બંને અર્થ પ્રમાણે પૂજન-સકાર દ્રવ્યસ્તવ છે. (૩૦) સાધુને વ્યસ્ત હોય છે તેમાં બીજું પ્રમાણ:ओसरणे पलिमादी, ण चेह जं भगवयावि पडिसिद्ध । તા ઇસમgorગો, વરિયાળ જમતી તે છે રૂ? | ण य भगवं अणुजाणति, जोग मुक्खविगुण कदाचिदपि । ण य तयणुगुणोवि तओ, ण बहुमतो होति अण्णेसि ॥ ३२॥ બલિ આદિથી પૂજા દ્રવ્યસ્ત છે. ભગવાને તેને નિષેધ કર્યો નથી. ભગવાન નિરતિચાર ચારિત્રવાળા હોવાથી અને બલિ આદિથી પૂજા કંઈક સાવદ્ય હોવાથી ભગવાને તેને નિષેધ કર જોઈએ, પણ કર્યો નથી. આથી રાજાદિને આ વ્યસ્તવ ભગવાનને અનુમત-સંમત છે એમ જણાય છે. કારણ કે અનિષિદમનુમતમ્ = જેને નિષેધ ન થાય તે અનુમત-સંમત છે એ નિયમ છે. સમવસરણમાં રાજા વગેરે બલિ આદિથી ભગવાનની પૂજા કરે છે. આ વિષે કહ્યું છે કે - राया व रायमञ्चो, तस्तासह पउरजणवओ वावि । दुब्बलिखंडियबलिछडियतंदुलाणाढगं कलमा ॥१॥ Page #426 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૩ ૬ સ્તવવિધિ—પંચાશક : ૪૦૧ : - - भाइयपुणाणियाण, अखंडफुडियाण फलगसरियाणं । कीरइ बली सुरा वि य, तत्थेव छुहंति गंधाई ॥ २ ॥ “રાજા, રાજા ન હોય તો પ્રધાન, પ્રધાન ન હોય તો નગરને વિશિષ્ટ લેકસમુદાય, અથવા ગામડા વગેરેમાં ગામ આદિને લોકસમુદાય બલિ કરે. બલિ કરવાને વિધિ આ પ્રમાણે છે. દુર્બલ સ્ત્રી એક આઠક પ્રમાણુ ઉત્તમ ડાંગરને ખાંડે. પછી બલવાન સ્ત્રી તેને છડી નાખે. [૧] પછી તે ચોખાને વીણવા માટે શેઠ વગેરેના ઘરે મોકલે. વીણીને અખંડ અને ડાઘ વિનાના ચોખા કોઈ સાધનમાં (સમવસરણ પાસે) લઈ આવે. તે પણ ત્યાં જ તે બલિમાં સુગંધી ચૂર્ણ વગેરે નાખે. [૨]+ (૩૧)” ભગવાન સદા અને સર્વત્ર પારમાર્થિક પરોપકાર કરવાના સવભાવવાળા હોવાથી મોક્ષને પ્રતિકૂળ ક્રિયાની અનુમતિ ક્યારે પણ ન જ આપે, અને સાધુઓની મોક્ષને અનુકૂળ પણ ક્રિયામાં અનુમતિ ન હોય એવું બને નહિ. (૩૨) દ્રવ્યસ્તવ ભગવાનને અનુમત છે તેમાં બીજી યુક્તિઃजो चेव भावलेसो, सो चेव य भगवतो बहुमतो उ । ण तओवि णेयरेणंति अत्थओ सोवि एमेव ॥ ३३ ॥ + આ૦ નિ ગા. ૫૮૪-૫૮૫, બ. ક. ગા. ૧ર૧૧-૧૨૧૨. * પહેલી યુક્તિ ૩૧-૩રમી ગાથામાં કહી છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ : ૪૦૨ : ૬ સ્તવવિધિ—પંચાશક ગાથા-૩૪થી ૬ कजं इच्छतेणं, अणंतरं कारणंपि इ8 तु । जह आहारजतित्ति, इच्छंतेणेह आहारो ॥ ३४ ॥ દ્રવ્યસ્તવથી ભગવબહુમાન રૂપ જે શેડો ભાવ થાય તે જ મુખ્યતયા ભગવાનને અનુમત- સંમત છે, અને તે ભાવલેશ દ્રવ્યસ્તવ વિના બીજા વેગથી થતું ન હોવાથી અપત્તિથી ગૌણ રૂપે દ્રવ્યસ્તવ પણ ભાવલેશની જેમ અનુમત છે. (૩૩) કાર્યની ઈચ્છાવાળાને અનંતર (જેનાથી સીધું કાર્ય થાય) કારણની ઈચ્છા થાય જ છે. જેમ કે, ભૂખ શમાવવાની ઈચ્છાવાળાને આહારની ઈરછા થાય જ છે. અર્થાત્ કાર્યની ઇચ્છામાં–અનુમતિમાં તેના અનંતર કારણની ઈચ્છા-અનુમતિ રહેલી જ હોય છે. આથી દ્રવ્યસ્તવ ભાવલેશનું અનંતર કારણ હોવાથી ભાવલેશની અનુમતિમાં દ્રવ્યસ્તવની અનુમતિ રહેલી જ છે, એટલે ભગવાનને ભાવલેશ અનુમત હેવાથી દ્રવ્યસ્તવ પણ અનુમત જ છે એ સિદ્ધ થાય છે. (૩૪). ભગવાનને દ્રવ્યસ્તવ અનુમત છે એ વિષે ૩૧મી ગાથામાં કહેલી યુક્તિનું વિશેષ સમર્થન:जिणभवणकारणाइवि, भरहादीणं ण वारितं तेण । जह तेसि चिय कामा, सल्लविसादीहि णाएहिं ।। ३५ ॥ ता तंपि अणुमयं चिय, अप्पडिसेहाउ तंतजुत्तीए । इय सेसाणवि एत्थं, अणुमोयणमादि अविरुद्धं ॥ ३६ ॥ શ્રી આદિનાથ ભગવાને ભરત આદિને જેમ શલ્ય, વિષ ઈત્યાદિ દેખાતેથી વિષયભેગનો નિષેધ કર્યો, તેમ Page #428 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૫-૩૬ ૬ સ્તવવિધિ—પંચાશક : ૪૦૭ : = જિન ભવનનિર્માણ આદિને અને સમવસરણમાં બલિ વગેરેને નિષેધ કર્યો નથી, જે આદિનાથ ભગવાનને જિનભવનનિર્માણ આદિ અનુમત ન હેત તે તેને વિષયભોગની જેમ નિષેધ કર્યો હોત. (૩૫). શલ્ય વગેરે દષ્ટાંતો આ પ્રમાણે છે :सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा । कामे पत्थेमाणा, अकामा जंति दुग्गई ॥ (ઉત્તરા૦ ૯-૫૩) “વિષયો શલ્ય સમાન છે, વિષય ઝેર સમાન છે, વિષયે આશીવિષ સાપ સમાન છે, વિષયોની ઈચ્છા પૂરી ન થવાથી વિષયે ભેગવ્યા વિના પણ વિષયોની ઈચ્છા માત્રથી જ દુર્ગતિમાં જાય છે.” (૩૫) ભગવાને જિનભવન નિર્માણ આદિને અને સમવસરણમાં બલિ વગેરેનો નિષેધ ન કર્યો હોવાથી ભગવાનને તે અનુમત જ છે એમ (જે અનુમત ન હેત તે વિષયભોગની જેમ તેને નિષેધ કરત એવી) શાસ્ત્રયુક્તિથી સિદ્ધ થાય છે. એ પ્રમાણે સાધુઓને પણ જિનબિંબનાં દર્શનથી થતા પ્રમોદથી અને જિનબિંબાદિ કરાવનારની પ્રશંસાથી દ્રવ્યસ્તવ સંબંધી અનુમોદના સંગત છે. તથા જિનબિંબાદિ કરાવનારની પ્રશંસા દ્વારા અને જિનબિંબાદિ કરાવવાથી થતા લાભનું વર્ણન કસને બિબાદિ કરાવવાને ઉત્સાહ કરાવવા દ્વારા સાધુઓને દ્રવ્યસ્તવનું કરાવવું પણ સંગત છે. કારણ કે દ્રવ્યસ્તવમાં મુખ્યપણે મોક્ષનું સાધન બને તે જ ભાવલે (શેડો Page #429 -------------------------------------------------------------------------- ________________ = ૪૦૪ ૬ સ્તવવિધિ—પંચાશક ગાથા-૩થી ૩૯ શુભભાવ) ઉપાદેય છે.(-અર્થાત્ જિનભવનાદિ ગૌણ પણે ઉપદેય છે, મુખ્યપણે તો તેનાથી થતો શુભભાવલેશ ઉપાદેય થાય છે.) આ વિષય પહેલાં ૩૩મી વગેરે ગાથાઓમાં જણાવી દીધું છે. (૩૬) - સાધુઓને વ્યસ્ત હોય છે તેમાં ત્રીજુ પ્રમાણ - जं च चउद्धा भणिओ, विणओ उवयारियो उ जो तत्थ । सो तित्थगरे णियमा, ण होइ दव्वत्थयादप्णो ॥ ३७ ॥ एयस्स उ संपाडणहेउं तह चेव वंदणाए उ । पूजणमादुच्चारणमुववणं होइ जइणोवि ॥ ३८ ॥ इहरा अणत्थगं तं, ण य तयणुच्चारणेण सा भणिता । ता अहिसंधारणओ, संपाडणमिट्ठमेयस्स ॥ ३९ ॥ - વિનય સમધિ અધ્યયન વગેરેમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને ઉપચાર એમ ચાર પ્રકારનો વિનય કહ્યો છે. તેમાં જે ઉપચાર વિનય છે તે તીર્થકર વિષે દ્રવ્યસ્તવથી અન્ય નથી, અર્થાત્ દ્રવ્યસ્વરૂપ છે. ઉપચાર વિનયનું સ્વરૂપ આ પ્રમાણે છેतित्थयर सिद्धकुलगण-संघकिरियधम्मनाणनाणीणं । आयरियथेषज्झायगणीणं तेरस पयाणि || अणसायणा य भत्ती, बहुमाणो तह य वण्णसंजलणा । तित्थयरादी तेरस, चउग्गुणा होति बावन्ना ॥ (પ્ર. સા. પપ૦-૫૧) : દશ વૈકાલિક વિનય સમાધિ અ૦ માં જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ અને ઉપચાર એમ પાંચ પ્રકારનો વિનય કહ્યો છે. WWW.jainelibrary.org Page #430 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૭થી૩૯ ૬ સ્તવવિધિ—પંચાશક : ૪૫ ? - “તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય, ગણું એ ૧૩ પદની આશાતના ત્યાગ, ભક્તિ (બાહ્ય ભક્તિ), બહુમાન (આંતરિક માન) અને પ્રશંસા એ ચાર પ્રકારે વિનયક્ત કર એ વિનયના ૧૩૪૪ = ૫૨ ભેદ છે. કુલ એટલે અનેક ગણેને (ગચ્છોને) સમુદાય. ગણ એટલે એક આચાર્યને ગચ્છ ( સમુદાય). સ્થવિર એટલે સીદાતા સાધુઓને સ્થિર કરનાર. ગણી એટલે સાધુસમુદાયને અધિપતિ આગેવાન. બાકીના પદોને અર્થ સુગમ છે.” (૩૭). કાયોત્સર્ગથી દ્રવ્યસ્તવ રૂપ ઔપચારિક વિનય કરવા માટે જ * અરિહંત ચેઇઆણું ” એ વંદનાસૂત્રમાં “ પૂરિયાપ” ઈત્યાદિ પદેથી પૂજા આદિને ઉલ્લેખ છે. આથી સાધુને પણ (અનુમોદના આદિથી) દ્રવ્યસ્તવ સંગત છે. (૩૮) “TUવત્તિયા” વગેરે પદોથી પૂજન આદિનું ઉચ્ચારણ જે દ્રવ્યસ્તવ માટે ન હોય તે તે ઉચ્ચારણ નિરર્થક બને, * સમકિતના સડસઠ બેલમાં વિનયનું સ્વરૂપ આ પ્રમાણે છે - અરિહંત, સિદ્ધ, ચિત્ય (મદિર-મૂર્તિ), બત, ધર્મ (યતિ ધર્મ), સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન (= સંઘ) અને દર્શન (સમ્યક્ત્વ) એ દશને ભક્તિ, પૂજા, પ્રશંસા, નિંદાત્યાગ આશાતનાત્યાગ. એમ પાંચ પ્રકારને વિનય કરે તે દર્શન વિનય છે. (પ્ર. સા. ૯૩૦-૩૧) સમક્તિના સડસઠ બોલની સઝાયમાં પૂજાને ભક્તિમાં સમાવેશ કરી ચાર પ્રકારે અરિહંતાદિ દશને વિનય જણાવ્યું છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ * ૪૦૬ : હું સ્તવિધિ—પ'ચાશક 66 પ્રશ્ન:- પુત્રવત્તિચાપ ઃ ઈત્યાદિ પદોનું ઉચ્ચારણ સાધુએ ન કરે તેા ઉચ્ચારણ નિરર્થક બનવાના પ્રશ્ન ન રહે, ઉત્તર:- આગમમાં “ પૂગળત્તિયાપ'' વગેરે પદાના ઉચ્ચારણ વિના વંદના કહી નથી, અર્થાત્ તે. પાના ઉચ્ચારણ વિના વંદના થઈ શકે નહિ. આથી કાર્યાત્સગ થી (અહિÄષારો= ) પૂજનાસ્ક્રિની ભાવનાદ્વારા સાધુઓ દ્રવ્યસ્તવ કરે એ શાસ્ત્રસ'મત છે, (૩૯) ગાથા-૪૦૨૪૨ સાધુ સાક્ષાત વ્યસ્તવ કેમ ન કરે એ પ્રશ્નનું સમાધાનઃसक्खा उ कसिण संयमदव्वा भावे हि णो अयं इट्ठो । ગમ્બરૢ સંતતિીત્વ, માનવવાળા દ્દેિ મુળત્તિ || ૨૦ || સર્વથા પ્રાણાતિપાનિમણુ રૂપ સ ંપૂર્ણ સંયમવાળા હાવાથી અને નિપરિગ્રહી હોવાના કારણે ધન ન હેાવાથી સાધુએ સાક્ષાત્ દ્રબ્યસ્તવ કરે એ શાઅસમત નથી. એમ શાસ્ત્રનીતિથી જણાય છે. શાસ્ત્રમાં પતિ માટે સ્નાનાદિના અને પરિગ્રહના નિષેધ છે. કારણ કે મુનિએ ભાવપ્રધાન હાય છે, અર્થાત્ મુનિએમાં ભાવની પ્રધાનતા હાય છે. આથી મુનિઓને ભાવથી જ પૂજા યુક્ત છે. અને કાચાસગ કરવા દ્વારા પૂજાદિ કરવાની ભાવના ભાવ જ છે. (૪૦) સાક્ષાત્ પૂજા કરવાના અધિકારી ગૃહસ્થા છે :एएहितो अण्णे, जे धम्महिगारिणो हु तेर्सि तु । તું ! सक्ख चिय दिण्णेओ, भावंगतया जतो भणितं ॥ ४१ ॥ अकसिणपवत्तयाणं, विरयाविश्याण एस खलु जुत्तो । સંમાવવનુળ, અથર્ ટૂિટતો ॥ ૪ર ॥ Page #432 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૩ ૬ સ્તવવિધિ-પંચાશક : ૪૦૭ : મુનિઓથી બીજા છે, કે જે ધાર્મિક-ધર્મવૃત્તિવાળા છે, તેમને જ શુભભાવનું (કે ભાવપૂજાનું) કારણ હોવાથી સાક્ષાત્ પણ દ્રવ્યસ્તવ કરવાનું વિધાન છે. કારણ કે આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે- (૪૧) અપૂર્ણ સંયમવાળા દેશવિરતિ શ્રાવકોને સંસાર ઘટાડનાર દ્રવ્ય પૂજન કરવા રોગ્ય જ છે. પ્રશ્ન:- દ્રવ્યસ્તવ કંઈક સાવદ્ય હોવાથી શ્રાવકોને પણ કરવા યોગ્ય કેમ ગણાય? - ઉત્તર – દેષિત પણ પ્રવૃત્તિ જે પરિણામે અધિક લાભનું કારણ બને છે તે કરણીય બને છે. આ વિષયના બંધ માટે દ્રવ્યસ્તવમાં કૂપનું દષ્ટાંત છે. ત્રીજા પંચાશકની ૧૦મી ગાથામાં કૂપદષ્ટાંતનું વર્ણન થઈ ગયું છે. (૪૨) આવશ્યકમાં જિનભવનાદિનું પણ વિધાનઃसो खलु पुप्फाईओ, तत्थुत्तो न जिणभवणमाईवि । आईसद्दा वुत्तो, तयभावे कस्स पुष्फाई ॥ ४३ ॥ પ્રશ્ન :- +આવશ્યક સૂત્રમાં “વરથમ ઝ પુષ્પ, ધૂપ વગેરે દ્રવ્યસ્તવ છે એમ પુષ્પાદિને દ્રવ્યસ્તવ કહેલ છે, જિનભવન વગેરેને નહિ. જ્યારે અહીં તે જિનભવન, જિનમૂર્તિ વગેરેને પણ દ્રવ્યસ્તવ કહેલ છે. આનું શું કારણ? * આ૦ સામાયિક અ૦ ભાષ્યગાથા ૧૯૬ + આ૦ સામાયિક અ૦ ભાષ્યગાથા ૧૯૩–૧૯૫. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ : ૬ સ્તવવિધિ—પંચાશક ગાથા-૪૪ ઉત્તર :- ત્યાં “gar” પદમાં રહેલા આદિ શબ્દથી જિનભવન વગેરેનું પણ સૂચન છે. જે ત્યાં આદિ શબ્દથી જિનભવન વગેરેનું સૂચન ન હોય તો તે દ્રવ્યસ્તવ ન હોવાથી તેના અધિકારીઓ જિનભવનાદિ ન કરે. હવે જે જિનભવન, જિનમૂર્તિ વગેરે ન હોય તે પુષ્પાદિથી પૂજા કોની? અર્થાત્ પુષ્પાદિ પૂજાનું વિધાન નિરર્થક બને. આથી ત્યાં આદિ શબ્દથી જિનભવન વગેરેનું પણ સૂચન કર્યું છે. (૪૩) આ૦ માં મુનિઓને અનુમોદનાદિથી દ્રવ્ય પૂજાને નિષેધ નથી - णणु तत्थेव य मुणिणो, पुष्फाइनिवारणं फुडं अस्थि । अस्थि तयं सयकरणं, पडुच्च नऽणुमोयणाईवि ॥ ४४ ॥ પ્રશ્ન:- આવશ્યકમાં મુનિઓને પુષ્પાદિ પૂજાને સ્પષ્ટ નિષેધ કર્યો છે. ત્યાં કહ્યું છે કેछञ्जीवकायसंजमु, दव्यथए सो विरुज्झए कसिणो । તો સિગવંજલિઝ, જુદાચં જ છત છે ( ભા. ૧૯૫ ) છ જવનિકાયના સંઘટ્ટનાદિના ત્યાગ રૂપ સંયમમાં છ જવનિકાયના જીવોનું હિત છે. દ્રવ્યસ્તવમાં પુરપાદિને ચુંટવા આદિથી સંયમનું પૂરું પાલન થતું નથી. આથી સંપૂર્ણ સંયમને પ્રધાન સમજનારા સાધુઓને પુષ્પાદિક દ્રવ્યસ્તવ ઈષ્ટ નથી. આ પ્રમાણે આવશ્યકમાં સાધુઓને દ્રવ્યસ્તવને નિષેધ હોવાથી તેમને દ્રવ્યસ્તવ ન હોય. ઉત્તર - ત્યાં સ્વયં કરવાનો નિષેધ છે, નહિ કે અનુમોદનાદિને પણ. જો કે અહીં (પંચાશકના કર્તા) આચાર્ય Page #434 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૬ સ્તવવિધિ—પંચાશક મહારાજે સામાન્યથી સાધુઓ દ્રવ્યસ્તવ કરાવી શકે છે એમ કહ્યું છે, અર્થાત્ કેવી રીતે કરાવી શકે એનો ખુલાસે કર્યા વિના જ સામાન્યથી કરાવી શકે એમ જ કહ્યું છે, તે પણ વૃદ્ધો (–અનુભવીઓ) દ્રવ્યસ્તવના ફલના ઉપદેશ આદિથી કરાવવાનું કહે છે, તમે જિનમંદિર બનાવે, એ માટે જમીન ખે દે. માટી લાવે, પાણી લાવે એમ સાક્ષાત્ આદેશથી નહિ. કારણ કે તેવા આદેશમાં અને સ્વયં કરવામાં બહુ ફેર પડતો નથી જ (૪૪) સાધુઓને કરાવવા દ્વારા પણ દ્રવ્યસ્તવ હોય તેમાં પ્રમાણ सुबइ य वइररिसिणा, कारवणंपि हु अणुट्टियमिमस्स । वायगगंथेसु तहा, एयगया देसणा चेव ॥ ॥ ४५ ॥ શ્રી સ્વામીએ પુષ્પાદિથી દ્રવ્યસ્તવ કરાખ્યો હતો એમ આવશ્યક નિર્યુક્તિમાં પાઠ છે. તે આ પ્રમાણેमाहेसरीउ सेसा. पुरि नीआ हुआसणगिहाओ । गयणयलयमइवइत्ता, वइरेण महाणुभागेण ॥ ७७२ ॥ - “મહાન પ્રભાવવાળા શ્રી આર્યવાસ્વામી આકાશમાં ઉડીને માહેશ્વરી નગરીમાં આવેલા હુતાશન ગૃહમાંથી ( =વ્યંતરદેવના મંદિર પાસે આવેલા ઉદ્યાનમાંથી) પુષ્પો - ૪૪મી ગાથામાં સાધુઓ દ્રવ્યસ્તવ કરાવી શકે છે એ સ્પષ્ટ ઉલ્લેખ નથી. એવો સ્પષ્ટ ઉલ્લેખ ૪૫મી ગાથામાં છે. આથી તેનું સ્પષ્ટીકરણ ૪પમી ગાથાની ટીકામાં જ થાય એ વધારે સંગત બને. છતાં ટીકાકાર ભગવંતે ૪૪મી ગાથાની ટીકામાં તેનું સંક્ષિપ્ત સ્પષ્ટીકરણ કર્યું છે, અને ૪પમી ગાથાની ટીકામાં તેનું વિસ્તૃત સ્પષ્ટીકરણ કર્યું છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ : ૪૧૦ : - સ્તવવિધિ—પચાશક ગાથા-૪૫ પુરિકા નગરીમાં લઈ આવ્યા.' તથા શ્રી ઉમાસ્વાતિ મહારાજના ગ્ર'થામાં દ્રવ્યસ્તવના ઉપદેશ છે. તે આ પ્રમાણેઃयस्तृणमयीमपि कुटीं कुर्याद् दद्यात् तथैकपुष्पमपि । भक्त्या परमगुरुभ्यः, पुण्योन्मानं कुतस्तस्य ॥ १ ॥ जिनभवनं जिनबिंबं, जिनपूजां जिनमतं च यः कुर्याद् । तस्य नरामर शिव सुखफलानि करपल्लवस्थानि ॥ २ ॥ “જે ભક્તિથી જિનેશ્વર ભગવાન માટે માત્ર ઘાસની ઝુ'પડી બનાવે, તથા ભક્તિથી જિનેશ્વર ભગવાનને એક જ પુષ્પ ચઢાવે તેના પુણ્યનું માપ કાંથી કરી શકાય ? અર્થાત્ ન કરી શકાય.” (૧) “જે જિનમંદિર, જિનબિંબ, જિનપૂજા અને (લખાવવા આદિથી) જિનાગમ કરે છે તેને મનુષ્ય, દેવ અને માક્ષનાં સુખરૂપ ફ્ળા હથેલીમાં છે.” આ ઉપદેશથી શ્રોતાને દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરાવવા દ્વારા શ્રી ઉમાસ્વાતિ મહારાજે પણ દ્રવ્યસ્તવ પણ કરાયેા છે. આથી આવશ્યક નિયુઍંક્તિમાં સાધુએને પુષ્પાદિથી પૂજાને નિષેધ સ્ત્રય' કરવાની અપેક્ષાએ છે, અનુમાદનાદિની અપેક્ષાએ નથી. જો કે અહીં આચાય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે શ્રી આ વજીસ્વામીના દૃષ્ટાંતથી સાધુએ દ્રવ્યસ્તવ કરાવી શકે એમ સામાન્યથી કહ્યું છે, તેા પણ તે અપવાદથી સમજવું. x वाचकग्रंथेषु वाचकः पूर्वधरोऽभिधीयते, स च श्रीमानुमास्वातिनामा महातार्किकः प्रकरणपश्चशती कर्ताऽऽचार्यः सुप्रसिद्धोऽभवत् तस्य प्रकरणेषु । Page #436 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૬ સ્તવવિધિ—પંચાશક : ૧૧ ? કારણ કે આવશ્યક ગ્રંથમાં વંદન આવશ્યકની નિયુક્તિમાં (સાક્ષાત્ ) દ્રવ્યસ્તવ કરનારા અને કરાવનારા સાધુઓના શુભ પરિણામ ભગ્ન થઈ ગયા હોવાથી તે સાધુઓ (સાક્ષાત) દ્રવ્યસ્તવ કરાવે છે એમ જણાવ્યું છે. તે આ પ્રમાણે नीयावासविहार, चेइयभत्तिं च अज्जियालाभं । famg ofબંધું, ચા વેંતિ છે ૨૨૭૬ / “નિત્યવાસ, ચિત્યભક્તિ, સાધ્વીએ લાવેલા આહારપાણીનું ગ્રહણ, અને વિગઈઓમાં આસક્તિ કરનારા સાધુઓને બીજા દિતવિહારી સાધુઓ “તમારે આમ નહિ કરવું જોઇએ” એમ પ્રેરણા કરે છે ત્યારે તેઓ અમે જે કરીએ છીએ તે નિર્દોષ છે-બરોબર છે એમ કહે છે.” (૧૧૭૫) ' સાધુઓએ દ્રવ્યસ્તવથી ચિત્યભક્તિ નહિ કરવી જોઈએ એમ કહેવામાં આવે છે ત્યારે દ્રવ્યસ્તવથી ચિત્યભક્તિ કરનારા સાધુએ કહે છે કેचेइयकुलमणसंघे, अन्न वा किंचि काउ निस्ताणं । अहवावि अज्जवयरं, तो सेवंती अकरणिज्जं ॥ ११७९ ॥ चेइयपूया किं वयरसामिणा मुणियपु वसारेणं । न कया पुरियाइ तओ, मुक्खंग सावि साहूणं ॥ ११८० ॥ “ચૈત્ય, કુલ, ગણ અને સંઘની સંભાળ રાખનાર કોઈ ન હેવાથી ચિત્ય વગેરેને વિચ્છેદ ન થાય એ માટે અમે અસંયમ સેવીને ચેત્યાદિની સંભાળ રાખીએ છીએ. આમ કહીને અથવા બીજું કોઈ બહાનું કાઢીને કે આર્યવજ સ્વામીનું Page #437 -------------------------------------------------------------------------- ________________ : ૪૧૨ ઃ ૬ સ્તવવિધિ—પંચાશક ગાથા-૪૫ - - દષ્ટાંત લઈને શિથિલ બનેલા સાધુઓ અસંયમનું સેવન કરે છે. (૧૧૭૯) તેઓ કહે છે કે- “પૂને સાર જાણનારા શ્રી આર્ય વજ સ્વામીએ પણ પુરી નગરીમાં વિમાન દ્વારા પુ લાવીને ચૈત્યપૂજા કરી હતી. માટે દ્રવ્યસ્તવપૂજા પણ સાધુઓ માટે મોક્ષનું કારણ છે. (૧૧૮૦) તેમના આવા બચાવના ઉત્તરમાં ત્યાં જ જણાવ્યું છે કેओहाधणं परेसिं, सतित्थउब्भाषणं च वच्छल्लं । न गणंति गणेमाणा, पुवुश्चियपुप्फमहिमं च ॥ ११८१ ।। “આવજીસ્વામીનું આલંબન લેનારા મંદબુદ્ધિવાળા તે સાધુએ આર્યવાસ્વામીએ દેવોની સહાયથી પુષ્પપૂજા કરાવીને બૌદ્ધ આદિ દશનની અવહીલના, જેનશાસનની પ્રભાવના અને શ્રાવકનું વાત્સલ્ય કર્યું એ જોતા નથી. તથા એ પણ જોતા નથી કે આયવા સ્વામીએ જે મહિમા કર્યો તે પૂર્વે ચુંટેલા પુપથી કર્યો છે, નહિ કે જાતે ચૂંટીને.” (૧૧૮૧) - સાધુઓ ઉપદેશ આદિથી દ્રવ્યસ્તવ કરાવી શકે. પણ સાક્ષાત્ જાતે દ્રવ્યસ્તવ કરી શકે નહિ, તથા તમે આમ કરો એમ આજ્ઞા આપીને પણ દ્રવ્યસ્તવ કરાવી શકે નહિ. હા, અપવાદથી તે દ્રવ્યસ્તવ જાતે કરવાની અને તમે આમ કરો એમ આજ્ઞા આપીને કરાવવાની છૂટ છે. કારણ કે બૃહત્ક૯૫માં કહ્યું છે કેसीलेह मंखफलए, इयरे चोयंति तंतुमादीसु, अभिजोयंति सवित्तिसु, अणिच्छि फेडतऽदीसंता ॥ १८१० ॥ Page #438 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૬ સ્તવિધિ—પચાશક : ૪૧૩ : “મંદિરમાં કરેાળિયાના જાળા વગેરે હાય તા સાધુએ મદિરની સભાળ રાખનાર બેદરકાર પૂજારી વગેરેને કહે કેતમે મંદિરને સ્વચ્છ કરે, જો તે પૂજારી વગેરે મંદિરના નિર્વાહ આદિ માટે રાખેલા ઘર, વાડી આદિની આવક લેતા હાય તા તેમને ઘણા ઠપકા આપે કે-એક તા તમે મ`દિરની આવક ખાઓ છે! અને પાછી મદિરની સ્વચ્છતા રાખવી વગેરે સભાળ પશુ રાખતા નથી. આ પ્રમાણે ઠપકા આપવા છતાં કાળિયાના જાળા વગેરેને દૂર ન કરે તા ખીજાએ ન જુએ તેમ જાતે જ તેને દૂર કરે” (૧૮૧૦) તથા ખીજે પણ કહ્યુ' છે કે * अण्णाभावे जयणाइ मग्गणासो हविज्ज मा तेणं । पुग्वकयाययणाइसु, ईसिं गुणसंभवे इहरा || १०२ ।। चेइअकुलगणसंघे, आयरिआणं च पवयणसुए अ । સત્ત્વપુષિ તેન જ્ય, તત્રસંન્નમમુજ્ઞમંસેળ || ૨૦૨ || પૂર્યાં. વ. આજી-ખાજી સારા લેાકા હૈાય તેવા મોટા સ્થાનમાં પૂર્વે કરેલ મદિર પડવા જેવું થઇ ગયું હાય, શ્રાવક વગેરે કાઈ ન હોય, અને કાઇને પૂજા આદિથી લાભ થવાની સભાવના હાય તા તીના વિનાશ ન થાય એટલા માટે સાધુને જે કઈ કરવુ' ચાગ્ય જણાય તે આગમાક્ત વિધિથી કરવાની છૂટ છે” (૧૦૨) “આવું કંઈ કારણ ન હાય તા તપ અને સયમમાં ઉદ્યમ કરતા સાધુએ ચૈત્ય, કુલ, ગણુ, સધ, આચાય, પ્રવચન અને શ્રુત એ બધા વિષે જે કરવા જેવુ છે તે કરી લીધું છે. અર્થાત્ સાધુએ માટે તપ અને સંયમ મુખ્ય છે. ,, Page #439 -------------------------------------------------------------------------- ________________ : ૪૧૪ : ૬ સ્તવિધિ——પ'ચાશક તથા શ્રી ઉમાસ્વાતિ મહારાજે દ્રવ્યસ્તવ સ‘ખ`ધી ફ્લ વગેરે જણાવવા માટે જ દ્રસ્તવની દેશના આપી છે, નહિ કે સાક્ષાત્ બીજાને કરાવવા. વ્યસ્તવના લનું વર્ણન કરવાથી ફળની ઈચ્છાવાળા જીવા સ્વય. પૂજામાં પ્રવૃત્તિ કરે છે. જો તે દેશના સાંક્ષાત્ બીજાને પુજામાં પ્રવૃત્તિ કરાવવા માટે હાય તા સાધુએ પૂજામાં સાક્ષાત્ જાતે પ્રવૃત્તિ કરવી એ પણ વિધેય અની જાય, અને એમ અને તા આય વસ્ત્રામીના આચરણનુ... આલંબન પુષ્ટ ગણાય. પણ તે આલંબનને શાસ્ત્રમાં પુષ્ટ કહ્યું નથી. જે સાધુધમ માટે અસમર્થ છે તેને જ દ્રવ્યસ્તવ આર્દિ શ્રાવકધમ ના ઉપદેશ આપવા જોઇએ. જો સાધુધમ માટે સમથ ને શ્રાવકધમના ઉપદેશ આપે તે। આરભમાં પ્રવર્તાવવાના દોષ લાગે છે. કહ્યું છે કે जइधम्मम्मिऽसमत्थे, जुज्जइ तद्देसणंपि साहूणं । तदहिगदोसनिवित्तीफलं ति कायाणुकंपट्टा ॥ ગાથા-૪૫ “સાધુધર્મ માટે અસમર્થ જીવને શ્રાવકધમ થી અધિક ટ્રાષની નિવૃત્તિ થતી હાવાથી છ કાયના જીવેાની રક્ષા માટે સાધુ શ્રાવક્રમના પણ ઉપદેશ આપે એ ચેાગ્ય છે.” શ્રી આવજીસ્વામીના દ્વવ્યસ્તવના પ્રસંગ આ પ્રમાણે છે-એક વખત ભગવાન શ્રી વજસ્વામી પુરિકા નામની નગરીમાં વિચરી રહ્યા હતા. તે વખતે ત્યાં શ્રાવકા અને મૌદ્ધધર્મીએ પરસ્પર સ્પર્ધાથી પાતપેાતાના દેવની પુખ્તપૂજા Page #440 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૬ સ્તવવિધિ—પંચાશક : ૪૧૫ : કરતા હતા. પણ બધા સ્થળે બૌદ્ધ ધર્મીઓ પાછળ પડી જતા હતા. રાજા (બૌદ્ધ સાધુઓનો ભક્ત હોવાથી) તેમને અનુકૂળ હતા. આથી તેમણે રાજાને પ્રાર્થના કરી. રાજાએ શ્રાવકને મંદિરમાં પુપ ચઢાવવાનો નિષેધ કરી દીધો. પર્યુષણના દિવસે પુષ્પપૂજા ન થવાથી શ્રાવકે દુઃખી બની ગયા. આથી આબાલવૃદ્ધ બધા શ્રાવકે આર્યવાસ્વામી પાસે આવ્યા અને કહ્યું -આપના જેવા તીર્થના નાથ વિદ્યમાન હોવા છતાં શાસનની અપભ્રાજના થાય છે. આ અપભ્રાજનાથી શું થાય છે તે આપ જાણે જ છો. આથી આર્યવાસવામી આકાશમાં ઉડીને માહેશ્વરીનગરી ગયા. ત્યાં હતાશન નામનું વ્યંતરમંદિર હતું. એ મંદિરના બગીચામાં દરરોજ એક કુંભ જેટલાં પુપ ઉત્પન્ન થતાં હતાં. ત્યાં આર્યવાસવામી પિતાને મિત્રદેવ તે બગીચાની સાર-સંભાળ વગેરે વ્યવસ્થા કરતો હતો, અર્થાત્ બગીચાને માળી હતે. આયવજ સ્વામીને આવેલા જોઈને તેણે સંભ્રમ સહિત પૂછયું-આપને અહીં આવવાનું શું પ્રયજન છે? આથી આયં વાસવામીએ કહ્યું મારે પુષ્પોની જરૂર છે. માળીએ કહ્યું: “ આપે મારા ઉપર ઉપકાર કર્યો. આ પુષ્પો સ્વીકારી. ” વજી સ્વામીએ કહ્યું: “ હું બીજે જઈને આવું છુ. ત્યાં સુધીમાં તું આ પુષ્પ એકઠાં કરી રાખ. ” પછી આર્ય વાસ્વામી ત્યાંથી ઉડીને (લઘુ) હિમવાન નામના મોટા + ૬૦, ૮૦, ૧૦૦ આઢકને અનુક્રમે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ | કુંભ થાય છે. (ઉપદેશપદ) Page #441 -------------------------------------------------------------------------- ________________ : ૪૧૬ : ૬ સ્તવવિધિ—પંચાશક ગાથા-૪૬ - પર્વત ઉપર શ્રીદેવી પાસે ગયા. તે વખતે શ્રીદેવીએ જિનમૂર્તિની પૂજા કરવા માટે એક મોટું કમલ તેડયું હતું. આથી શ્રીદેવીએ આર્યવાસ્વામીને વંદન કરીને એ પુષ્પ સ્વીકારવાની વિનંતિ કરી. આર્ય વજસ્વામી એ પુષ્પ લઈને હતાશન નામના વ્યંતરમંદિરમાં આવ્યા. ત્યાં તેમણે વિમાનની રચના કરી. વિમાનમાં કુંભ પ્રમાણ પુપિ મૂકીને જાં ભકદેવતાઓના સમુદાયથી પરિવરેલા અને દિવ્ય ગાંધર્વગીતના કવનિથી આકાશને પૂરી દેતા આર્યવાસ્વામી માહેશ્વરી નગરીથી પુરિકા નગરીમાં આવ્યા. જુભક નિકાયના દેથી ભરેલા આકાશને જોઈને બૌદ્ધ ભક્તો કે અમારું સાન્નિધ્ય કરે છે એમ વિચારવા લાગ્યા અને પિતાના ઘરમાંથી પૂજાની સામગ્રી લઈને તેની સામે ગયા. પણ દેવ સમુદાયથી પરિવરેલા શ્રી આર્યવજી સ્વામી જિનમંદિરમાં ગયા. ત્યાં દેવેએ મહાન મહિમા કર્યો. આથી તેને જિનશાસન પ્રત્યે બહુ જ બહુમાન થયું. રાજા પણ આકર્ષાઈને શ્રાવક બન્યો. (૪૫) આ દ્રવ્યસ્તવ ભાવસ્તવની સાથે સંકળાયેલો છે તેનું પ્રતિપાદન :दव्वत्थओवि एवं, आणापरतंतभावलेसेण ।। समणुगउच्चिय णेओऽहिगारिणो सुपरिसुद्धोत्ति ॥ ४६ ॥ (gવું =)જેમ ભાવસ્તવ દ્રવ્યસ્તવ સાથે સંકળાયેલ છે તેમ, દ્રવ્યસ્તવ ગૃહસ્થનો સુપરિશુદ્ધ દ્રવ્યસ્તવ પણ ભાવસ્તવ સાથે સંકળાયેલો જ છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૬ ૬ સ્તવવિધિ—પંચાશક : ૪૧૭ : પ્રશ્ન – કયા કારણથી સંકળાયેલો છે? ઉત્તર :- આજ્ઞાપારતંત્રયયુક્ત દ્રવ્યસ્તવથી થયેલ ભાગવબહુમાન રૂપ ભાવલેશથી. અર્થાત્ દ્રવ્યસ્તવથી થતે ભાવલેશ (અલ્પ શુભભાવ) ભાવસ્તિવલેશ (અલ્પ ભાવસ્તવ) રૂપ છે. આથી દ્રવ્યસ્તવ ભાવલેશ વડે (અલ્પ ભાવ વ) ભાવસ્તવ સાથે સંકળાયેલો છે. ભાવલેશ (અ૯પ શુભ ભાવ) આજ્ઞા પારખંયુક્ત હોવો જોઈએ. આજ્ઞાપાતંત્ર્ય હિત ભાવલેશ માત્ર પૂજાદિ રૂપ છે, ભાવસ્તવરૂપ નથી. કારણ કે આજ્ઞાપારdયથી રહિત ભાવલેશથી ભગવાનના ચારિત્રાદિ ગુણો ઉપર બહુમાન વગેરે જે ફળ મળવું જોઈએ તે ફળ મળતું નથી. પ્રશ્ન :- દ્રવ્યરતવથી થતા આજ્ઞાપારતંત્ર્ય યુક્ત ભાગવબહુમાન રૂ૫ ભાવલેશ ભાવસ્તવલેશ કેમ છે? ઉત્તર – જિનેશ્વર ભગવાન ઉપર બહુમાન એટલે તેમનામાં રહેલા ચારિત્ર વગેરે ગુણો ઉપર બહુમાન. ચારિત્ર વગેરે ગુણે ઉપર બહુમાન એ ચારિત્રની અનુમોદનારૂપ છે. ચારિત્ર ભાવસ્તવ છે. આથી આજ્ઞાપારતંત્ર્ય યુક્ત ભગવદુબહુમાન ભાવસ્તવ છે. શ્રાવકોને આ રીતે દ્રવ્યસ્તવથી અનુમોદના આદિ દ્વારા ભારતવ હોય છે. તે સાધુની અપેક્ષાએ અપ હોવાથી ભાવસ્તવલેશ (= અ૯પ ભાવસ્તવ) છે. છે. આ રીતે દ્રવ્યસ્તવ ભાવલેશથી ભાવસ્તવ સાથે સંકળાયેલ છે. (૪) ૭. WWW.jainelibrary.org Page #443 -------------------------------------------------------------------------- ________________ : ૪૧૮ : ૬ સ્તવવિધિ—પચાશક ગાથા-૪૭-૪૮ ૪૬મી ગાથામાં સુપરિશુદ્ધ દ્રવ્યસ્તવ એમ કહ્યું હાવાથી અહીં તેનું લક્ષણ જણાવે છે: लोगे सलाहणिजो, बिसेसजोगाउ उष्णइणिमित्तं । जो सासणस्स जायइ, सो ओ सुपरिसुद्धोति ॥ ४७ ॥ (વિ=) જૈનેતર ધમમાં ન હાય તેવી ઉદારતા અને ઔચિત્ય રૂપ વિશેષતાના કારણે ઇર્ષ્યારહિત અને બુદ્ધિશાળી લેાકેામાં પ્રશ'સનીય અને અને એથી જ જિનશાસનની પ્રભાવનાનું કારણુ અને તે દ્રવ્યસ્તવ સુપરિશુદ્ધ જાણવા. (૪૭) દ્રવ્યસ્તવમાં થતા ભાવલેશમાં પ્રમાણ : तत्थ पुण वंदनाईमि उचियसंवेगजोगओ णियमा । કાસ્થિ વહુ માહેતો, જીવસિદ્ધો વિધિવાળ || ૪૮ || દ્રવ્યસ્તવમાં ( વનાવૌ= ) ચૈત્યવંદન, સ્તુતિ, પ્રણિધાન, ચ'દનાદિથી પૂજા વગેરેમાં સ્વભૂમિકા આદિને અનુરૂપ ઉદ્યાસથી× ભાવલેશ (અલ્પ શુભભાવ) અવશ્ય હોય છે. ×અહી ટીકામાં વિતસંવેગોમત :- વનાવિજ્ઞનિતજ્ય માવિરોવલંબન્ધાત્ આવા અ કર્યો છે. તેમા ભાવા “ સ્વભૂમિકા આદિને અનુરૂપ ઉલ્લાસ ” એવા જણાય છે. કારણ કે દ્રવ્યસ્તવ કરનારા થવા દેશવિરતિ, સમ્યગ્દષ્ટિ, માર્ગાભિમુખ વગેરે અનેક પ્રકારના હેાય છે. તે દરેકને ચૈત્યવંદનાદિમાં સરખા ઉલ્લાસ નથી હાતા. ભૂમિકા, પૂજનની સામગ્રી, સયાગા વગેરે અનેક કારણોથી ઉલ્લાસમાં તારતમ્ય હેાય છે. એટલે જેને જેટલા ઉલ્લાસ આવે તેને તેટલા અરશે ભાવ હાય છે. - Page #444 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૯ ૬ સ્તવવિધિ—પંચાશક : ૧૯ : પ્રશ્ન - ચંદનાદિથી પૂજા દ્રવ્યસ્તવ છે, પણ “સંત”નુfair+ મr) (વિદ્યમાન ગુણોનું પરમભક્તિથી કીર્તન કરવું એ ભાવસ્તવ છે.) એ વચનથી ચિત્યવંદન વગેરે ભાવસ્તવ છે. તે અહીં ચૈત્યવંદનાદિને દ્રવ્યસ્તવ કેમ કહ્યાં ?. ઉત્તરઃ- ચંદનાદિની પૂજા રૂપ દ્રવ્યસ્તવ પછી કરવાનાં હેવાથી અહીં અપેક્ષાએ ચિત્યવંદનાદિને દ્રવ્યસ્તવ કહ્યાં છે. પ્રશ્ન :-અહી ગાથામાં કં ઈક એમ ચિત્યવંદનને સાક્ષાત ઉલ્લેખ કર્યો અને ચંદનાદિપૂજાનો આદિ શબ્દથી નિદેશ કર્યો તેનું શું કારણ? ઉત્તર:-ભાવલેશને (અ૮૫ શુભભાવને ત્યવંદનાદિમાં બહુ વ્યક્ત અનુભવ થાય છે. જ્યારે ચંદનાદિપૂજામાં શુભભાવલેશ હોવા છતાં તેને એટલે વ્યક્ત અનુભવ થતો નથી. આ ભેદ દર્શાવવા અહીં ચિત્યવંદનનો સાક્ષાત્ ઉલ્લેખ કરીને ચંદનાદિપૂજાને આદિ શબ્દથી નિદેશ કર્યો છે. પ્રશ્ન - ચિત્યવંદનમાં તથા ચંદનાદિની પૂજામાં ભાવલેશ (અ૯પ શુભભાવ) થાય છે તેમાં પ્રમાણ શું? ઉત્તર - આગમાક્ત વિધિપૂર્વક ચિત્યવંદનાદિ કરનારાઓને તેનાથી થતો ભાવલેશ અનુભવસિદ્ધ છે. (૪૮) દ્રવ્યસ્તવથી ભાવલેશ થવામાં હેતુ - दव्वत्थयारिहतं, सम्मं णाऊण भयवओ तमि तह उ पयटुंताणं, तब्भावाणुमइओ सो य ॥ ४९ ॥ + આ૦ સામાયિક અ. ભાષ્યગાથા ૧૯૩, ૯ Page #445 -------------------------------------------------------------------------- ________________ હું સ્તવિધિ—પોંચાશક ગાયા ૫૦ ભગવાન મહાગુણુવાન હાવાથી દ્વવ્યસ્તવને ચાગ્ય છે એમ થાક જાણીને જે જીવેા દ્રવ્યસ્તવમાં વિધિપૂર્વક જ પ્રવૃત્તિ કરે છે. તેમને ભાવલેશ અનુભવસિદ્ધ છે. અનુભવસિદ્ધ તે ભાવલેશ જિનેશ્વરના ગુણેાના અનુમૈદનથી થાય છે. આનાથી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર સકળાયેલા છે એમ જણાવ્યું, (૪૯) - ૪૨૦ ક ઉપસ હાર : अलमेत्थ पसंगेणं, उचियत्तं अपणो मुणेऊणं । દોષિ મે હાયવા, મવિશ્ચં યુગોળ 1! ૧૦ || હવે અહી... વધારે કહેવાની જરૂર નથી. સસારના અંત લાવવા માટે સાધુ અને શ્રાવકે પેાતાની ચાગ્યતા જાણીને ચેાગ્યતા મુજબ દ્રવ્ય-ભાવ અને સ્તવ કરવા જોઇએ. પ્રશ્ન :- મૂળ ગાથામાં ઘુષજ્ઞન એવા શબ્દ છે. એના બુદ્ધિમાન લેાક એવા અથ થાય. તે। અહીં યુષજ્ઞન શબ્દના સાધુ-શ્રાવક અથ કેમ કર્યો? ઉત્તર ઃ- સમ્યગ્દર્શનથી પવિત્ર અનેલા મેધ જ વાસ્તવિક ખાધ છે, સાધુ-શ્રાવકના માધ સમ્યગ્દર્શનથી પવિત્ર અનેલા હૈ।વાથી પરમાર્થથી સાધુ-શ્રાવક જ આધવાળા બુદ્ધિમાન છે. આથી અહીં ખુષજન શબ્દના સાધુ-શ્રાવક અથ કર્યો છે. (૫૦) + अनेन ज्ञानपूर्वैव क्रिया सम्यगित्युक्तं भवति ॥ આજની કુલ ફરી મને Page #446 -------------------------------------------------------------------------- ________________ ૭ જિનભવનવિધિ પંચાશક છઠ્ઠા પંચાશકમાં સ્તવવિધિ કહ્યું. તેમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ અંગે વર્ણન કર્યું. દ્રવ્યસ્તવ જિનભવન નિર્માણ આદિ રૂપ છે. આથી સાતમા પંચાશકમાં જિનભવનવિધિ બતાવવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે જણાવે છે - नमिऊण बद्धमाणं, वोच्छं जिणभवणकारणविहाणं । संखेवओ महत्थं, गुरूवएसाणुसारेणं ॥ १ ॥ શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર કરીને ગુરુના ઉપદેશ અનુસાર જિનભવન કરાવવાને વિધિ કહીશ.+ આ વિધિ સંક્ષેપથી (= થોડા શબ્દમાં) કહીશ, પણ તેને અર્થ વિસ્તૃત થશે. (૧) અધિકારીએ જ જિનભવન કરાવવું જોઈએ:अहिगारिणा इमं खलु, कारेयव्वं विवजए दोसो। . શાળામં ૩ , પ વાળા પકવો | ૨ | - જિનમંદિર કરાવવાની યોગ્યતાવાળા જીવે જ જિનભવન કરાવવું જોઈએ. જે જિનભવન કરાવવાની યોગ્યતા રહિત જીવ જિનભવન કરાવે તો અશુભ કર્મબંધરૂપ દોષ લાગે છે. પ્રશ્ન:- સંસાર રૂપ નદી તરવા માટે નાવ સમાન દ્રવ્યસ્તવ કરવામાં પણ દેષ કેમ લાગે? + છઠ્ઠા ષોડશકમાં પણ આ વિધિ બતાવવામાં આવ્યો છે. WWW.jainelibrary.org Page #447 -------------------------------------------------------------------------- ________________ : ૪૨૨ : ૭ જિનભવનવિધિ-પોંચાશક ગાયા ઉત્તર:- આનાના ઉદ્ભ ઘનથી દ્રવ્યસ્તવ કરવામાં પણ રાષ લાગે, અન્ય જીવ દ્રવ્યસ્તવ કરે તે। તેમાં આજ્ઞાનું આ વચનનું ઉદ્યઘન છે. આજ્ઞાના પાલનમાં જ ધમ છે. દ્રચસ્તવમાં આજ્ઞા આ પ્રમાણે છે. – अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणे, दव्वथप कुषदितो ॥ १ ॥ : (પચા॰ ૬-૪ર) ' અપૂર્ણ સયમવાળા દેશવિરતિ શ્રાવકાને દ્રવ્યસ્તવ સ`ગત જ છે. દ્રુન્યસ્તવ સ`સાર ઘટાડનાર છે. તેમાં કંઈક હિંસા હૈ।વા છતાં કૂપના દૃષ્ટાંતથી લાભ જ છે.” (૨) આજ્ઞાનું મહત્ત્વ : आराहणार तीए, पुष्णं पावं विराहणाए उ । Ë ધમ્માં, વિોર્થ વૃમિત્ત ્િ । ૩ ।। આમની આજ્ઞાના પાલનથી શુભકર્મના મધ થાય છે, અને ઉદ્ભ'ધનથી અશુભકમના બંધ થાય છે. આ પ્રમાણે આમની આજ્ઞામાં ધમ અને આજ્ઞાભ'ગમાં અધમ એ ધનુ રહસ્ય છે એમ બુદ્ધિશાળી પુરુષાએ જાણવું. કારણુ કે પરલાક સ’બધી વિધિમાં પ્રત્યક્ષ વગેરે પ્રમાણુ નથી, તથા આસ (રાગ-દ્વેષ રહિત અને સર્વજ્ઞ) સિવાય કોઈનું વચન માની શકાય નહિ, કારણ કે અસત્ય પણ હાય. : ટીકાકાર ભગવંતે અહી આ લાકના ઉલ્લેખ કરીને એ જણાવ્યું કે સાધુ જિનભવન કરાવવાને યાગ્ય નથી, કિંતુ ગૃહસ્થ છે. ગૃહસ્થમાં દૈવી યોગ્યતા જોઇએ તે ચોથી-પાંચમી ગાથાથી જણાવશે. રી Page #448 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪-૫ ૭ જિનભવનવિધિ—પંચાશક : ૪૨૩ : આથી પરલોક સંબંધી વિધિમાં આપવચનથી જ પ્રવૃત્તિ અને નિવૃત્તિ થાય છે. કહ્યું છે કેयस्मात् प्रवर्तकं भुवि, निवर्तकं चांतरात्मनो वचनम् । ધર્મતતસંસ્થ, મૌન ચૈતf vમમ્ - ૨-૧૩ / (આગમની આરાધનાથી જ ધર્મ થાય છે,) કારણ કે લોકોને સ્વાધ્યાય, ધ્યાન આદિ ધર્મકાર્યમાં પ્રવતવનાર અને હિંસાદિ પાપ કાર્યોથી અટકાવનાર આગમ છે. આથી ધમ આગમમાં જ છે અને સર્વ કહેલાં આગમો જ મુખ્ય છે.” (૩) - જિનભવન કરાવવાને યોગ્ય જીવનું સ્વરૂપ :अहिगारी उ गिहत्थो, सुहसयणो वित्तसंजुओ कुलजी । अक्खुद्दो धिइबलिओ, मइमं तह धम्मरागी अ॥ ४ ॥ गुरुपूयाकरणाई, सुस्सूसाइगुणसंगओ चेव ।। णायाहिगयविहाणस्स धणियमाणप्पहाणो य ॥ ५ ॥ શુભવજન, ધનવાન, કુલીન, અક્ષુદ્ર, ધર્યબલવાન, બુહિ. શાળી, ધર્મરાગી, ગુરુપૂજાકરણરતિ, શુશ્રુષાદિગુણયુક્ત, વિધિજ્ઞાતા અને અતિજિનાજ્ઞા પ્રધાન ગૃહસ્થ જિનમંદિર બંધાવવાને યોગ્ય છે. (૧) શુભસ્વજન એટલે સારા સ્વજન-પરિવારવાળો. ખરાબ સ્વજન-પરિવાર લેકવિરુદ્ધ અને ધર્મ વિરુદ્ધ કાર્યો કરે. આથી જિનમંદિર બંધાવવામાં શુભ ભાવની વૃદ્ધિ ન થાય અને શાસન પ્રભાવના પણ ન થાય. વિવેકી Page #449 -------------------------------------------------------------------------- ________________ : ૪૨૪ : ૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૪-૫ જીવ પિતાની શુભ ભાવની વૃદ્ધિ અને શાસનની પ્રભાવના એ બે માટે મંદિર કરાવે છે. વજન–પરિવાર ખરાબ હેય તે જિનમંદિર કરાવવામાં આ બે લાભ ન થાય. માટે સ્વજન-પરિવાર સારો હવે જોઈએ. (૨) ધનવાના–મંદિર બંધાવનાર ધનવાન ન હોય તો શરૂ કરેલું મંદિર નિર્માણનું કાર્ય પૂરું કરી શકે નહિ. આથી તેને ખેદ થાય. બીજાની પાસેથી ધન માગીને કાર્ય પૂરું કરે તે લોકમાં હાંસીપાત્ર બને, અજ્ઞાન લેક જિનમંદિર બંધાવવાના બહાને પૈસા લઈને પિતાના કુટુંબનું પિષણ કરે છે એવી અનેક કુશંકાઓ કરે. (૩) કુલીન –મંદિર બંધાવનાર ઉત્તમ કુળમાં જન્મેલા હવે જોઈએ. તેવા વિશિષ્ટ ઉત્તમ કુળમાં ઉત્પન્ન ન થયો હોય તે પણ નિવકુળમાં ઉત્પન્ન થયેલે ન હૈ જોઈએ. કારણ કે નિંદ્યકુળમાં ઉત્પન્ન થયેલ જીવે બંધાવેલું મંદિર લોકમાં આદેય બનતું નથી. (૪) અક્ષુદ્રા-અશુદ્ર એટલે કુપણુતારહિત. કૃપણ જીવ ઉચિત દ્રવ્યવ્યય ન કરી શકવાથી મંદિર બંધાવે નહિ, અને બંધાવે તે પણ શાસનપ્રભાવના ન કરી શકે. અથવા અક્ષુદ્ર એટલે ક્રૂરતા હિત. ક્રૂર જીવ બીજાને સંતાપ પેદા કરનારે હોવાથી લોકો તેના પ્રત્યે દ્વેષવાળા બની જાય. આથી તેના બંધાવેલા મંદિર ઉપર પણ છેષ કરે. (૫) ધ્રબળવાન એટલે ધીરજ રૂપ બળથી યુક્ત, અર્થાત્ ચિત્તની સમાધિ રૂપ બળથી યુક્ત. આવો જીવ Page #450 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪-૫ ૭ જિનભવનવિધિ-પચાશક : ૪૨૫ ૬ ધાર્યા કરતાં અધિક ધનવ્યય થઈ જાય તે પણ પશ્ચાત્તાપન કરે. આનાથી વિપરીત જીવ ધાર્યા કરતાં અધિક ધનવ્યય થઈ જાય તે પશ્ચાત્તાપ કરે. પરિણામે જે લાભ મળે જોઈએ તે લાભ ન મળે. (૬) બુદ્ધિશાળી-બુદ્ધિ રહિત જીવ અયોગ્ય પ્રવૃત્તિ કરનારો હોવાથી આલોક અને પરલોકનું ફળ મેળવી શકતો નથી. આથી અહીં “બુદ્ધિશાળી” એમ કહ્યું છે. (૭) ધમરાગી એટલે શ્રત અને ચારિત્રરૂપ ધર્મમાં અનુરાગવાળો. ધર્મરાગ રહિત છવ મંદિર બંધાવવાની યોગ્યતાના સૂચક બીજા અનેક ગુણોથી યુક્ત હોય તે પણ જિનમંદિર બંધાવે નહિ, કદાચ બંધાવે તો પણ ઈષ્ટ (શુભભાવ વૃદ્ધિ, શાસન પ્રભાવનાદિ) ફળ મેળવી શકે નહિ. (૮) ગુરુજનપૂજા કરમુરતિ એટલે માતા-પિતા વગેરે લૌકિક ગુરુ અને ધર્માચાર્ય વગેરે લોકોત્તર ગુરુની ઉચિત વિનયાદિ રૂપ પૂજા કરવાના દિલવાળો, આ જીવ લોકોના પ્રેમનું સંપાદન કરી શકે છે. આથી આરંભેલું કાર્ય લોકોના સહકારથી પૂરું કરી શકે છે. લોકોની સહાયથી રહિતનું કાર્ય અધૂરું રહે એ સુસંભવિત છે. (૯) શુશ્રષાદિગુણયુક્ત-બુદ્ધિના શુશ્રષા વગેરે આઠ ગુણે છે. તે આ પ્રમાણે ऊहोऽपोहोऽर्थविज्ञानं, तत्वज्ञानं च धीगुणाः ॥ १॥ WWW.jainelibrary.org Page #451 -------------------------------------------------------------------------- ________________ : ૪૨૬ ક ૭ જિનભવનવિધિ—પ’ચાશક સામાન્ય શુશ્રૂષા, શ્રવણુ, મહેણુ, ધારણ, ગ્રહ, અપેાહ, અ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન–એ આઠ બુદ્ધિના બુદ્ધિના ગુણ્ણા છે. (૧) શુશ્રુષા:-તત્ત્વ સાંભળવાની ઇચ્છા. (૨) શ્રવણ:-ઉપયાગ પૂર્વક તત્ત્વ સાંભળવું. (૩) ગ્રહણુઃ-સાંભળેલા અનુ` ગ્રહણ કરવુ', અર્થાત્ સાંભળેલા તત્ત્વના સામાન્ય અથ સમજવા. (૪) ધારણ:-ગ્રહણ કરેલ ( સમજેલ ) શાસ્ત્રના અને યાદ રાખવા. (૫) ઊહઃ–જાણીને યાદ રાખેલ અથ કાં કાં કેવી કેવી રીતે ઘટી શકે છે તેની વિચારણા. (૬) અપેાહ:-જાણીને યાદ રાખેલ અથ કયાં કયાં ધ્રુવી કેવી રીતે નથી ઘટતા તેની વિચારણા. દા. ત. પ્રમાદથી પ્રાણના નાશ હિંસા છે. અહીં કેવળ પ્રાણુનાશને હિંસા નથી કહી, પણ પ્રમાદથી થતા પ્રાણુનાશને હિંસા કહી છે. આમાં પ્રમાદની પ્રધાનતા છે. આથી જ્યાં પ્રમાદ હાય ત્યાં પ્રાણુનાશ ન થાય તેા પણ (ભાવ) હિંસા છે. કારણ હિંસાનુ' કારણ વિદ્યમાન હૈાવાથી હિંસાના અથ ઘટે છે. આવા પ્રકારની વિચારણા ગ્રહ છે. જ્યાં પ્રમાદ નથી ત્યાં માહ્યથી પ્રાણના નાશ થાય તે પણ વાસ્તવિક હિંસા નથી. કારણુ કે હિંસાનુ` મુખ્ય કારણ પ્રમાદ ન હાવાથી હિંસાના મુખ્ય અર્થ ઘટી શકતા નથી. આવા પ્રકારની વિચારણા અપેાહ છે. (૭) અવિજ્ઞાન:-ઊહ-અપેાહથી થયેલું. શ્રમ, સ ́શય અને વિપર્યાસ વગેરેથી રહિત યથાર્થ જ્ઞાન. (૮) તત્ત્વજ્ઞાનઃ— ઊઠું, અપેાહ અને અથ વિજ્ઞાનથી આ એમ જ છે” એવા નિર્ણય, ’ kr 66 ગાથા-૪-૫ Page #452 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬ ૭ જિનભવનવિધિ—પંચાશક : ૪ર૭ : બુદ્ધિના. આઠ ગુણેથી યુક્ત જીવની બુદ્ધિ શાસ્ત્ર ભાવિત હોવાથી તે સાચા ઉપાયને જાણનાર હોય છે. આથી તે ઈષ્ટકાર્યની સિદ્ધિ કરી શકે છે. (૯) વિધિજ્ઞાતા–જિનમંદિર બંધાવનાર જિનમંદિર બંધાવવાની વિધિને જાણકાર હવે જોઈએ. વિધિનો જાણકાર જીવ જિનમંદિર નિર્માણ દ્વારા વિવક્ષિત (વભાવની વૃદ્ધિ અને શાસન પ્રભાવનારૂપ) કાર્ય સાધી શકે છે. વિધિથી અજાણ છવ જિનમંદિરનિર્માણ દ્વારા વિવક્ષિત કાર્ય સાધી શકતો નથી. (૧૦) અતિજિનાજ્ઞાપ્રધાન–જિનમંદિર બંધાવનાર જિનાજ્ઞાન-જિનાગમને પ્રધાન માનનાર હોવો જોઈએ. જિનાગમને અધીન જીવે બંધાવેલું મંદિર મોક્ષનું કારણ બને છે. જિનાગમથી નિરપેક્ષ જીવે બંધાવેલું મંદિર મોક્ષનું કારણ બનતું નથી. (૪-૫) જિનમંદિર બંધાવનારમાં ઉક્ત ગુણની આવશ્યકતાનું કારણ:एसो गुणद्धिजोगा, अणेगसत्ताण तीइ विणिओगा । गुणस्यणवियरणेणं, तं कारिता हियं कुणइ ॥ ६ ॥ જિનભવન કરાવવાની આવી યોગ્યતાવાળો જિનમંદિર બંધાવતે જીવ ઉક્તગુણે રૂપ ઋદ્ધિથી યુક્ત હોવાથી તે તે કાર્યમાં ઉક્ત ગુણે રૂપ ઋદ્ધિનો ઉપચોગ કરવા દ્વારા સમ્યગ્દર્શનનું બીજ, સમ્યગ્દર્શન વગેરે ગુરૂપ રને આપીને અનેક જનું હિત કરવા સાથે સ્વનું પણ હિત Page #453 -------------------------------------------------------------------------- ________________ • ૪૨૮ : ૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૭-૮ કરે છે. આથી સ્વ-પરના હિત માટે જિનમંદિર બંધાવનારમાં ઉક્ત ગુણે હેવા જરૂરી છે. (૬) ગ્ય જીવથી જિનમંદિર નિર્માણ દ્વારા થતા હિતનું સ્વરૂપઃतं तह पवत्तमाण, दट्टे केइ गुणरागिणो मग्गं । अण्णे उ तस्स बीयं, सुहभावाओ पवजेति ॥ ७ ॥ - જિનભવન કરાવવાની યેગ્યતાવાળા જીવને જિનમંદિર નિર્માણમાં ઉક્તગુણોને અનુરૂપ પ્રવૃત્તિ કરતો જોઈને કોઈ ગુણરાગી જ સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગને પામે છે. બીજા કેટલાક ગુણાનુરાગરૂપ શુભ પરિણામથી સમ્યગ્દર્શનાદિ માર્ગના બીજને (પ્રવચન પ્રશંસા વગેરેને) પામે છે. ગુણ રાગ વિનાના જ સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગને ન પામી શકે. માટે અહીં ગુણરાગી એમ કહ્યું છે. (૭) જિનશાસન સંબંધી શુભભાવ સમ્યગ્દર્શનનું બીજ છે – जो च्चिय सुहभावो खलु, सव्वन्नुमय म्मि होइ परिसुद्धो ॥ सो च्चिय जायइ बीय, बोहीए तेणणाएण ॥ ८॥ . જિનશાસન સંબંધી પ્રશંસાદિરૂપ જે જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ પરિશુદ્ધ (ગતાનુગતિપણે પ્રશંસાદિ કરવું વગેરે દૂષણોથી રહિત) શુભભાવ થાય છે તે પરિશુદ્ધ શુભાવ જ સમ્યગ્દર્શનનું બીજ-કારણ બને છે. આ વિષયમાં ચોરનું દષ્ટાંત છે. * परिशुद्धः-शुद्धो, न पुनः परानुवृत्त्यादिदूषणोपेतत्वेનાdr : Page #454 -------------------------------------------------------------------------- ________________ ૭ જિનભવનવિધિ- પચાશક બે જુવાન હતા. અને વચ્ચે ગાઢ મિત્રાચારી હતી, અને સાહસિક અને સ્વબળને ગવ કરનારા હતા. અને ભેાગની તીવ્ર ઈચ્છાવાળા હતા. પણ ધનના અભાવે તેમની તે ઈચ્છા પૂરી થતી ન હતી. આથી તેમણે ચારી કરીને ધનાપાર્જન કરવાના નિર્ણય કર્યો. એક વખત ચારી કરતા અનેને કાટવાલે પકડી લીધા. ફ્રાંસીની સજા થતાં કોટવાલ તેમને ફાંસીના સ્થાને લઇ જતા હતા ત્યારે રસ્તામાં તે અનેએ માટા માણસાને પણ માનનીય (માન આપવા લાયક) મુનિઓને જોયા. મુનિએની સુંદર ક્રિયાઓ જોઇને એક વિચાયુ' :– અહા ! શુદ્ધ ક્રિયાવાળા અને સ્વગુણુાથી જગતને પૂજ્ય અનેલા આ મુનિએ સર્વાધિક ધન્ય છે. જ્યારે અમે તે અધચેથી પણ અધન્ય છીએ, કારણ કે ધનના લેાભથી વિરુદ્ધ કાર્ય કરનારા થયા. આથી લેાકા હવે અમને મારી નાખશે. લેાકાથી તિરસ્કાર પામેલા અમે મરીને કઈ ગતિમાં જઈશું? ખરેખર! અાગ્ય સ્વભાવથી અમારા આલાક અને પરલેાકએ અને લેાક બગડ્યા, સાધુઓનું નિષ્પાપ જીવન બહુજ સુંદર છે. અમારુ' જીવન એનાથી વિપરીત છે. આથી આવા જીવનથી અમારું કલ્યાણ કયાંથી થાય ? એક ચારે આ પ્રમાણે વિચાયુ. જયારે બીજા ચાર મુનિએ પ્રત્યે ઉદાસીન રહ્યો. અર્થાત્ તેણે મુનિએની પ્રશ'સા અને સ્વનિંદા ન કરી. ગુણાનુરાગથી મુનિની પ્રશ`સા કરનાર ચાર એધિમીજ પાચેા. જેમ જમીનમાં ધાન્યનું બીજ વાવ્યા પછી વર્ષાદ આદિથી કાલાંતરે તેમાંથી ધાન્ય પાકે છે, તેમ આત્મામાં આધિબીજનું ગાથા-૮ , ૪૨૯ ક Page #455 -------------------------------------------------------------------------- ________________ : ૪૩૦ ક ૭ જિનભવનવિધિ,'ચાશક માયા " વપન થતાં કાલાંતરે તેનાથી સમ્યગ્દર્શનાદિ ગુણુા પ્રગટ થાય છે. ઉદાસીન રહેનાર જીવ આધિમીજ ન પામ્યા. નરમ કષાયવાળા અને દાનરુચિ હોવાથી અનેએ મનુષ્યભવ ચૈાગ્ય શુકમના ખધ કર્યો, મરીને મને કાશાંખીનગરીમાં વણિક જાતિમાં ઉત્પન્ન થયા. ઉંમર લાયક થતાં અને વેપાર કરવા લાગ્યા. ખંનેના આચારા સારા હતા. પૂર્વ ભવના સ‘સ્કારાથી ખ'ને વચ્ચે ગાઢ મૈત્રી થઇ. એમની ગાઢ મૈત્રી જોઈને લેાકેા આશ્ચય પામવા લાગ્યા. એમની મૈત્રી એટલી બધી ગાઢ હતી કે જે એકને ગમે તે બીજાને પણ ગમે. આથી તે અને લેાકમાં એકચિત્ત ’ તરીકે ખ્યાતિ પામ્યા. સ્વકુલને ઉચિત કાર્યો કરતાં કરતાં તેમના દિવસે પસાર થઈ રહ્યા હતા. એકવખત જગતને આનંદ પમાડનાર, વાણી રૂપી જળથી લેાકાના સંતાપને શમાવવા મેઘ સમાન, ઈક્ષ્વાકુ કુલન`દન, જિનેશ્વર શ્રી મહાવીર ભગવાન ત્યાં પધાર્યા. દેવાએ મનેાહર દેશનાભૂમિ બનાવી. ત્યાં ભગવાને મનુષ્યા અને દેવાની પદા સમક્ષ ધર્મદેશના શરૂ કરી. આ સાંભળીને રાજા વગેરે નગરના લેાકેા ભગવાનના ચરણકમલને નમવા દોડી આવ્યા. નગરના લેાકાને ભગવાન પાસે જતા જોઈને પેલા એ શ્રેષ્ઠિપુત્રોને થયું કે ચાલા જોઇએ તા ખરા કે ભગવાન કેવા છે ? કેવા ઉપદેશ આપે છે? આવા કૂતુહલથી તે બે પશુ નગરના લેાકાની સાથે ભગવાન પાસે આવ્યા. કરુણાપરાયણુ ભગવાને જીવાનું સપૂર્ણ કલ્યાણુ કરનાર સનાતન માક્ષમાગ ના ઉપદેશ આપ્યા. તે એમાંથી એકને જિનના ઉપદેશ ઉપર શ્રદ્ધા થઈ. તે Page #456 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮ ૭ જિનભવનવિધિ—પંચાશક : ૪૩૧ : સાંભળતાં સાંભળતાં ઉપદેશને મનમાં ભાવિત કરવા લાગ્યો. ઉપદેશ સાંભળતાં સાંભળતાં તેની આંખે વિકસ્વર બની જતી હતી, મસ્તક ડે લતું હતું. સાથે સાથે કાન પણ ચલાયમાન થતા હતા, રોમરાજી વિકસ્વર બની જતી હતી. આ રીતે જાણે અમૃત ન હોય તેમ ખૂબ રસપૂર્વક જિનવાણીનું પાન કરતા હતા. જ્યારે બીજાને જિનવાણી રેતીના કોળિયા ચાવવા સમાન નિરસ લાગતી હતી. બંનેને પરસ્પર એક બીજાના ભાવની ખબર પડી ગઈ. દેશનાભૂમિમાંથી ઊઠ્યા પછી બંને પિતાના ઘરે ગયા. ત્યાં એકે કહ્યું – ખરેખર તું જિનવાણીથી ભાવિત બન્યું છે, પણ હું નથી બન્યા. આટલા વખત સુધી આપણે લોકમાં “એકચિત્ત” તરીકે ખ્યાતિ પામેલા છીએ. હમણાં આ વિષયમાં આપણું ચિત્ત જુદું પડી ગયું છે. આનું શું કારણ? બીજાએ કહ્યું - તારી વાત સત્ય છે. મને પણ આ જ વિચાર આવે છે. આ વિષયમાં આપણે કેવલીને પૂછવું જોઈએ. આપણા આ વિષયનો નિર્ણય કેવળી જ કરી શકશે. આથી આપણે તેમની પાસે જઈશું એવો નિર્ણય કરીને બીજા દિવસે બંને ભગવાન પાસે ગયા. આરાધ્ય ભગવાનને વિનયપૂર્વક પિતાને સંશય કહ્યો. ભગવાને કહ્યું :- પૂર્વ ભવમાં એક સાધુની પ્રશંસા કરી અને બીજાએ ન કરી. આથી એકને (સાધુની પ્રશંસા કરનારને) બીજનું સત્ય બોધ રૂપ ફળ મળ્યું. બીજાને બીજ રહિત હોવાથી ફળ ન મળ્યું. આ પ્રમાણે જિનેશ્વરે કહેલી પૂર્વભવની વિગત સાંભળીને એકને ક્ષણવારમાં જાતિ મરણ જ્ઞાન થયું. આથી Page #457 -------------------------------------------------------------------------- ________________ : ૪૩૨ : ૭ જિનભવનવિધિ-પંચાશક ગાથા-૯ ભગવાનના વચન પ્રમાણે વિશ્વાસ થવાથી તે સંવેગથી ભાવિત બન્યો અને કલ્યાણકર જિનશાસનને ભાવથી સ્વીકાર કર્યો, અર્થાત્ સમ્યગ્દર્શન પામ્યા. સમ્યદર્શનના પ્રભાવથી શુભ કર્મનો અનુબંધ થવાથી કાલે કરીને તે મોક્ષમાં જશે. જ્યારે બીજે સંસારમાં રખડશે. આ દષ્ટાંતથી એ સિદ્ધ કર્યું કે જિનશાસન સંબંધી થડો પણ શુભભાવ મોક્ષસુખરૂપ સંપત્તિનું બીજ (=કારણ) બને છે. (૮) જિન ભવન નિર્માણ વિધિजिणभवणकारणविही, सुद्धा भूमी दलं च कट्ठाई । भियगाणइसंधाणं, सासयवुड्ढी य जयणा य ॥ ९ ॥ (૧) ભૂમિશુદ્ધિ-જ્યાં જિનમંદિર કરાવવાનું હોય તે ભૂમિ નિર્દોષ હોવી જોઈએ. (૨) દલશુદ્ધિ–જેનાથી જિનમંદિર બને છે તે કાષ્ટ–પથ્થર વગેરે નિર્દોષ જોઈએ. (૩) ભૂતકાનતિસંધાન –કામ કરનારા માણસોને છેતરવા ન જોઈએ. (૪) સવાશયશુદ્ધિ-શુભ અધ્યવસાયની વૃદ્ધિ થવી જોઈએ. (૫) ચેતના –જિનમંદિર બંધાવવામાં જેમ બને તેમ ઓછા દે લાગે તેની કાળજી રાખવી જોઈએ. આ જિનભવન કરાવવાની વિધિ છે. આ દ્વાર ગાથા છે. અહીં જણાવેલા ભૂમિશુદ્ધિ વગેરે પાંચ દ્વારાનું દશમી ગાથાથી ક્રમશઃ વર્ણન આવશે. (૯) ૪ ૯મી ગાથાથી ૨૮ મી ગાથા સુધીની ગાથાઓમાંથી અમુક ગાથાઓ છેડીને બધી ગાથાઓ પંચવસ્તુ ગ્રંથમાં ૧૧૧૨ થી ૧૧૨૮ ગાથા સુધીમાં આવેલી છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૦થી૧૨ ૭ જિનભવનવિધિ—પંચાશક: ૪૩૩ : (૧) ભૂમિશુદ્ધિ દ્વાર શુદ્ધભૂમિના બે પ્રકાર – दव्वे भावे य तहा, सुद्धा भूमी पएसऽकीला य । दब्वेऽपत्तिगरहिया, अण्णेसि होइ भावे उ ॥ १० ॥ - દ્રવ્યથી શુદ્ધ અને ભાવથી શુદ્ધ એમ બે પ્રકારે શુદ્ધભૂમિ છે. સદાચારી લોકોને વસવા લાયક પ્રદેશમાં(થાનમાં) ખીલ, હાડકાં વગેરે અશુભ પદાર્થોથી રહિત ભૂમિ દ્રવ્યથી શુદ્ધ છે. જ્યાં જિનમંદિર બંધાવવાથી અન્યલોકોને અપ્રીતિ ન થાય તે ભૂમિ ભાવથી શુદ્ધ છે. (૧૦) અયોગ્ય પ્રદેશમાં જિનમંદિર બંધાવવાથી થતા દે – अपदेसंमि ण वुड्ढीकारवणे जिणघरस्स ण य पूया । साइणमणणुवाओ, किरियाणासो उ अववाए ॥ ११ ॥ सासणगरिहा लोए, अहिगरणं कुत्थियाण संपाए । आणादीया दोसा, संसारणिबंधणा घोरा ॥ १२ ॥ જે પ્રદેશ અપલક્ષણેથી યુક્ત હોવાથી કે અસદાચારી લોકોથી ભરેલો હોવાથી અગ્ય છે તે પ્રદેશમાં જિનમંદિર બંધાવવાથી (૧) ભૂમિના અપલક્ષણના પ્રભાવથી કે અસદાચારી લોકેના સામર્થ્યથી જિનમંદિરની (=જિનમંદિરના પ્રભાવની) વૃદ્ધિ થતી નથી, (૨) જિનમંદિરની -જિનબિંબની) પૂજા ન થાય, (૩) વેશ્યા-નટ વગેરેના નિરીક્ષણથી ધર્મભ્રંશ થવાના ભયથી દર્શનાદિ માટે સાધુ WWW.jainelibrary.org Page #459 -------------------------------------------------------------------------- ________________ :: ૪૩૪ : ૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૧૩-૧૪ ઓનું આગમન ન થાય, (૪) જે કદાચ સાધુએ જિનદર્શનાદિ માટે આવે તે વેશ્યા-નટ વગેરેની ચેષ્ટાનું દર્શન, વાણીનું શ્રવણ વગેરેથી સાધુઓના આચારને નાશ થાય, (૫) “જેને પ્રાયઃ એવા જ છે કે જેથી વેશ્યા, મકાન, જુગારી, ખલ, માછીમાર વગેરેના પ્રદેશમાં જિનમંદિર કરાવે છે” આ પ્રમાણે લેકમાં શાસનની નિંદા થાય, (૬) તેવા હલકા માણસે જિનમંદિરમાં આવે, ભગવાનની આશાતનાદિ કરે, રોકવાથી ઝગડો કરે, (૭) તથા આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના રૂપ ભયંકર દે લાગે. આ દે સંસારનું કારણ છે-સંસારમાં રખડાવે છે. (૧૧-૧૨) ભૂમિમાં શલ્ય રહેવાથી થતા – कीलादिसल्लजोगा, होति अणिव्वाणमादिया दोसा । एएसि वजणट्ठा, जइज इह सुत्तविहिणा उ ॥ १३ ॥ - જિનમંદિરની ભૂમિમાં ખીલે, કેલસા, હાડકાં વગેરે અશુભ વસ્તુ રૂપ શલ્ય રહેવાથી અશાંતિ, ધનહાનિ, કાર્યમાં અસફલતા વગેરે દે થાય છે. માટે તે દોષ દૂર કરવા શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિશુદ્ધિ કરવા પ્રયત્ન કરે જોઈએ. (૧૩) ભૂમિ ભાવથી પણ શુદ્ધ હેવી જોઈએ :धम्मत्यमुज्जएणं, सव्वस्सापत्तियण कायव्वं । इय संजमोवि सेओ, एस्थ य भयवं उदाहरणं ॥ १४ ॥ જિન ભવન નિર્માણ દ્વારા કર્મક્ષય રૂપ ધર્મ માટે પ્રયત્ન કરનારાએ કાઈને પણ અપ્રીતિ ન કરવી જોઈએ, હલકા, Page #460 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૫ ૭ જિનભવનવિધિ—પંચાશક : ૪૩૫ ઃ માણસોને પણ અપ્રીતિ થાય તેવું ન કરવું જોઈએ. કારણ કે કોઈને પણ અપ્રીતિ થાય તેવું કરવું એ ધર્મવિરુદ્ધ છે. લોકોને અપ્રીતિ થાય તો તે જિનમંદિરને વિનાશ આદિની પ્રવૃત્તિ કરીને પિતાને સંસાર વધારનારા બને. જિનમંદિર બંધાવવામાં કેઈને પણ અપ્રીતિ ન કરવી એટલું જ નહિ, પ્તિ ચારિત્રમાં પણ કોઈને અપ્રીતિ ન કરવી જોઈએ. ચારિત્ર પણ અન્યને અપ્રીતિ ન કરવાથી પ્રશંસનીય=ઉત્તમ બને છે. આ વિષયમાં શ્રી મહાવીર ભગવાન દષ્ટાંતરૂપ છે. (૧૪) શ્રી મહાવીર ભગવાનનું દષ્ટાંત :सो तावसासमाओ, तेसि अप्पत्तियं मुणेऊणं । परमं अबोहिबीयं, ततो गतो हंतऽकालेवि ॥ १५ ॥ શ્રી મહાવીર ભગવાન તાપને મારાથી અપ્રીતિ થાય છે, અને એ અપ્રીતિ સમ્યગ્દર્શનના અભાવનું પ્રબળ કારણ છે એમ જાણીને તાપસાશ્રમમાંથી અકાળે પણ જતા રહ્યા, અર્થાત ચોમાસામાં પણ વિહાર કર્યો. સાધુઓથી ચોમાસામાં વિહાર ન થાય. કહ્યું છે કે- જે પણ ઉનાળામાં વા निग्गंथीण वा पढमपाउसंसि गामाणुगामं इज्जित्तए= “સાધુ કે સાધ્વીને ચોમાસામાં એક ગામથી બીજે ગામ વિહાર કરે ન કલ્પે.” તથારાજવાદgzજમો, રિચતાણં જ વસતિમાકુ आयाविराहणाओ, न जई वासासु विहरंति ॥ १ ॥ Page #461 -------------------------------------------------------------------------- ________________ : ૪૩૬ : ૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૧૫ રસ્તા વગેરેમાં પાણી અને લીલું ઘાસ ઘણું હોવાથી આત્મવિરાધના થતી હોવાથી સાધુઓ ચોમાસામાં વિહાર કરતા નથી.” અહીં મૂળગાથામાં ઉપ શબ્દ સાધુઓ ચોમાસા સિવાય શેષ કાળમાં જ વિહાર કરે છે એ અર્થનો સૂચક છે. - શ્રી મહાવીર ભગવાનને આ વૃત્તાંત આ પ્રમાણે છેશ્રી મહાવીર ભગવાને આંતરશત્રુઓને દૂર કરીને અને વિશાળ રાજયને ત્યાગ કરીને પ્રત્રજ્યાને સ્વીકાર કર્યો. પછી સંગરહિત અતિશયપ્રબલસરવવંત અને જીવનું રક્ષણ કરવામાં તત્પર શ્રી મહાવીર ભગવાન ગામ-નગર આદિથી ભરેલી પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા “મથુરાક નામના ગામમાં પધાર્યા. ત્યાં “કૂયમાન સંજ્ઞાથી ઓળખાતા તાપસ ગૃહસ્થોને આશ્રમ હતો. તાપને કુલપતિ ભગવાનના પિતાને મિત્ર હતું. તે શ્રી મહાવીર ભગવાનને જોઈને સંભ્રમપૂર્વક ઉડ્યો અને સનેહથી ભેટી પડ્યો. તેથી શ્રી મહાવીર ભગવાને પણ પૂર્વના અભ્યાસના કારણે કુલપતિને ભેટવા સહસા હાથ લાંબો કર્યો. પછી કુલપતિએ ભાગવાનને કહ્યું : કુમાર ! આ આશ્રમમાં તમારે રહેવા લાયક ઘરો છે, માટે તમે અહીં રહે. ભગવાન ત્યાં એક રાત રહીને બીજા સ્થળે ચાલ્યા ગયા. બીજા સ્થળે જતા ભગવાનને કુલપતિએ પ્રેમથી કહ્યું : હે મુનિ ! તમને ઠીક લાગે તો તાપ * અમુક પ્રકારના તાપસે પત્ની, પુત્ર વગેરે પરિવારવાળા ગૃહસ્થ જેવા હોય છે. આથી અહીં ટીકામાં “પાર્વગ્રહori’ એ પ્રાગ છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૫ ૭ જિનભવનવિધિ—પંચાશક : ૪૩૭ ? સેના ઉપર ઉપકાર કરવા માટે તમે પાછા આવીને ચોમાસું અહીં કરો. ભગવાન આઠ મહિના જુદા જુદા સ્થળે વિચરીને ચોમાસું આવતાં તે ગામમાં પધાર્યા. આશ્રમના એક મઠમાં ચોમાસું રહ્યા. ચોમાસાના પ્રારં ભમાં નવું ઘાસ નહિ મળવાના કારણે ગાયો માટેનું જુનું ઘાસ ખાઈ જતી હતી. તાપસે હાથમાં લાકડી લઈને ગાયોને હાંકી કાઢતા હતા. પણ ભગવાન નિઃસંગ હેવાથી ગાયની ઉપેક્ષા કરતા હતા આથી તે તાપસેએ કુલપતિને ફરિયાદ કરી કે, આપને પ્રિય આ મુનિ ગાયાથી આપણે મઠનું રક્ષણ કરતા નથી. તેથી કુલપતિએ ભગવાન પાસે જઈને કહ્યું: કુમાર! આ રીતે મઠની ઉપેક્ષા કરવી તમારા માટે યોગ્ય નથી. કારણ કે પક્ષી પણ શક્તિ મુજબ પોતાના માળાનું રક્ષણ કરે છે. આથી મઠનો વિનાશ કરતી ગાયને તમારે હાંકી કાઢવી જોઈએ. આ પ્રમાણે કુલપતિએ ભગવાનને શિખામણ આપી તેથી મારા નિમિત્તે તેમને અપ્રીતિ થાય છે, એમ જાણીને ભગવાન ત્યાંથી નીકળી ગયા અને અથિક ગામમાં પધાર્યા. આ વખતે ચોમાસાના (અષાઢ સુદ ૧૫ થી) ૧૫ દિવસ પસાર થયા હતા. જેમ અહીં અર્વ શિક્ષામાર, નિમ્ | तत: स्वामी तदप्रीति ज्ञात्वा निर्गतवांस्ततः ॥ १ ॥ આ પ્રમાણે પાઠ છે આમાં “afvvi[” એ પાઠ અશુદ્ધ હોય તેમ જણાય છે. આના સ્થાને “રજવાસ એ પાઠ કે તે બીજે કઈ પાઠ હે જોઈએ એમ મને લાગે છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ : ૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૧૬ ભગવાને બીજાને અપ્રીતિ ન થાય તે માટે પ્રયત્ન કર્યો હતો તેમ દરેક ધર્મીઓએ બીજાને અપ્રીતિ ન થાય તેની કાળજી રાખવી જોઈએ. (૧૫) સહુને અપ્રીતિ ત્યાગને ઉપદેશ :इय सम्वेणवि सम्मं, सकं अप्पत्तियं सइ जणस्स । णियमा परिहरियव्यं, इयरंमि सततचिंता उ ॥ १६ ॥ શ્રી મહાવીર ભગવાનની જેમ જિનભવનાદિ કરવાની ઈચ્છાવાળાએ અને સંયમનો સ્વીકાર કરવાની ઈચ્છાવાળાએ પણ શુદ્ધભાવથી સદા લેકની શકય (= જેનો ત્યાગ થઈ શકે તેવી) અપ્રીતિને અવશ્ય ત્યાગ કરવો જોઈએ. પ્રશ્ન:- આપણે અપ્રીતિ થાય તેવું ન કરીએ તે પણ લેક અજ્ઞાનતા આદિના કારણે અપ્રીતિ કરે તે શું કરવું? ઉત્તર - લેકની અજ્ઞાનતા આદિના કારણે અપ્રીતિને ત્યાગ કરી શકાય તેમ ન હોય ત્યારે પોતાના સ્વભાવની વિચારણા કરવી તે આ પ્રમાણે - ममैवाय दोषो यदपरभवे नार्जितमहो । शुभं यस्माल्लोको भवति मयि कुप्रीतिहृदयः ॥ १ । अपापस्यै, मे कथमपरथा मत्सरमयं । जनो याति स्वार्थ प्रति, विमुखतामेत्य सहसा ॥ २ ॥ “આ મારો જ દેશ છે. કેમ કે મેં ગતભવમાં પુણ્યનું ઉપાર્જન કર્યું નથી, જેથી લોકો મારા વિષે અપ્રીતિવાળા થાય છે. અન્યથા આ લોકો સ્વાર્થ પ્રત્યે વિમુખ બનીને (અર્થાત્ ષ કરવાથી કર્મ બંધ કરવા દ્વારા પિતાના હિત પ્રત્યે વિમુખ બનીને) નિર્દોષ એવા મારા ઉપર દ્વેષ કેમ કરે (૧૬) Page #464 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૭–૧૮ ૭ જિનભવનવિધિ—પંચાશક : ૩૯ : (૨) દલવિશુદ્ધિદ્વાર કેવું દલ અશુદ્ધ છે તેનું પ્રતિપાદ્ધ :कट्ठादीवि दलं इह, सुद्धं जं देवतादुववणाओ । जो अविहिणोवणीयं, सयं च कारावियं जण्णो ॥ १७ ॥ જિનમંદિર બંધાવવામાં કોઈ પથ્થર વગેરે દલ (=મંદિર બંધાવવામાં ઉપગી વસ્તુઓ) પણ શુદ્ધ જઈએ. યંતરાધિષિત જગલ, ઘર વગેરેમાંથી લાવેલું કાષ્ટાદિ દલ અશુદ્ધ છે. કારણ કે વ્યંતરાધિષિત કાષ્ટાદિ લાવવાથી અંત૨ ગુસ્સે થઈને જિનમંદિરને અને તેના કરાવનાર વગેરને હાનિ પહોંચાડે એ સંભવિત છે. તથા મનુષ્ય કે પશુઓને શારીરિક કે માનસિક સંતાપ પમાડવા દ્વારા અવિધિથી લાવેલું દલ અશુદ્ધ છે. વૃક્ષો કપાવવા, ઈટો પકાવરાવવી વગેરે રીતે જાતે તૈયાર કરાવેલું દલ પણ અશુદ્ધ છે. કહ્યું છે કેदलमिष्टकादि तदपि च, शुद्धं तत्कारिवर्गतः क्रीतम् । उचितक्रयेण यत् स्यादानीतं चैव विधिना तु ॥ (૦ ૬-૭) જેનાથી મંદિરનું નિર્માણ થાય તે ઈંટ વગેરે દિલ છે. દલ પણ શુદ્ધ જોઈએ. દલ બનાવનારાઓ પાસેથી ઉચિત મૂલ્ય આપીને ખરીદેલું અને વિધિપૂર્વક (મનુષ્ય-પશુઓને દુઃખ આપ્યા વિના) લાવેલું દલ શુદ્ધ છે.” (૧૭) દલની શુદ્ધિ-અશુદ્ધિને જાણવાને ઉપાયतस्सवि य इमो णेओ, सुद्धासुद्धपरिजाणणोचाओ। तकहगहणादिम्मी सउणेयरसण्णिवातो जो ॥ १८ ॥ Page #465 -------------------------------------------------------------------------- ________________ : ૪૪૦ : ૭ જિનભવનવિધિ—પચાશક ગાથા-૧૯-૨૦ દલ અને ભૂમિ ખરીદવાની વિચારણા ચાલતી હાય કે તેની ખરીદી થતી હાય વગેરે સમયે શુકન અને અપશુકન જે થાય તે શુદ્ધિ-અશુદ્ધિને જાણવાના ઉપાય છે, અર્થાત્ શુકન થાય તા દલ અને ભૂમિ શુદ્ધ છે, અપશુકન થાય તે અશુદ્ધ છે. (૧૮) શુકન-અપશુકનનું સ્વરૂપ: णंदादि सुहो सद्दो, भरिओ कलसोत्थ सुंदरा पुरिसा । सुहजोगाइ य सउणो, कंदियसदादि इतरो उ ॥ १९ ॥ ''' માર પ્રકારના વાજિંત્રના અવાજ રૂપ ની, ઘટને નાદ વગેરે શુભ ધ્વનિ, શાસ્ત્રમાં પ્રસિદ્ધ સિદ્ધ વગેરે શુભ શબ્દો, જલપૂર્ણ કળશ, સુંદર આકૃતિ અને વચ્ચે વગેરેથી સુંદર મનુષ્યા, મન વગેરે ગેાની શુભ પ્રવૃત્તિ ( અથવા શુભ ચંદ્ર-નક્ષત્ર વગેરેના યાગ) શુકન છે- ઈષ્ટ કાર્યોની સિદ્ધિ થશે એમ જણાવનારા નિમિત્તો છે. આક્રંદનને અવાજ વગેરે અપશુકન છે, ઊભા, મૃદંગ, મર્કેલ, કદંબ, અદ્ભુરી, હુડક્ક, કાંસીયા, વીણા, વાંસળી, પડતુ, શંખ અને પ્રણવ એ ખાર પ્રકારના વાજિંત્રોના અવાજને નદી કહે. વામાં આવે છે. સિદ્ધ, ઇંદ્ર, ચંદ્ર, વેદ્ર, નરેન્દ્ર, ગેપેદ્ર, પર્વત, સમુદ્ર, ગજ, વૃષભ, સિંહ અને મૈત્ર- આ શબ્દ શાસ્ત્રમાં શુભ તરીકે પ્રસિદ્ધ છે. (૧૯) લ લાવવામાં પણ શુકન વગેરે જોવુ જોઇએ ઃसुद्धस्सवि गहिस्सा, पसत्थादियहम्मि सुहमुहुत्तेणं । સંામળમ્મિવિ તુળો, વિળયા સમારીયા | ૨૦ || * Page #466 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧-૨૩ ૭ જિનભવનવિધિ-પંચાશક : ૪૪૧ સારા દિવસે શુભ મુહૂતે લીધેલું અને શુકન થવાથી શુદ્ધ છે એવી ખાતરીવાળું શુદ્ધ પણ દલ જયાં ખરીદ્યું હોય ત્યાંથી બીજા સ્થળે લઈ જતી વખતે પણ ફરી શુકન, શુભદિવસ વગેરે જોવું જોઈએ. (૨૦). (૩) ભૂતકાતિ સંધાન દ્વાર નેકરને છેતરવા ન જોઈએ:कारवणेवि य तस्सिह, भितगाणतिसंघणं ण कायव्यं । अवियाहिगप्पदाणं, दिवादिटुप्फलं एयं ॥ २१ ॥ - દલ ખરીદવામાં અને લાવવા વગેરેમાં તથા જિનમંદિર બંધાવવામાં પણ નોકરને ઓછા પૈસા આપીને ઠગવા ન જોઈએ, બલકે અધિક પૈસા આપવા જોઈએ. કારણ કે અધિક પૈસા આપવાથી આલોક અને પરલોક સંબંધી સુંદર ફળ મળે છે. (૨૧) નેકરને અધિક પૈસા આપવાથી આલેક સંબંધી ફળ – ते तुच्छगा वराया, अहिगेण दढं उविंति परितोसं । तुहा य तत्थ कम्म, तत्तो अहिंगं पकुव्वंति ॥ २२ ॥ ને અગંભીર અને બિચારા હોય છે. આથી નક્કી કરેલા ધનથી અધિક ધન આપવાથી અત્યંત આનંદ પામે છે. અધિક ધન મળવાથી ખૂશ થયેલા નોકરે જિન ભવનનું કામ પહેલાં કરતાં અધિક કરે છે. (૨૨) કરેને અધિક પૈસા આપવાથી પરલેક સંબંધી ફળ – धम्मपसंसाए तहा, केइ णिबंधति बोहिबीयाई । अण्णे उ लहुयकम्मा, एत्तो चिय संपबुझंति ॥ २३ ॥ Page #467 -------------------------------------------------------------------------- ________________ : ૪૪૨ ૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૨૪-૨૫ કોને જ સાદવાળો, તુઝમાળ સોળો છો ! पुरिसुत्तमप्पणीतो, पभावणा चेव तित्थस्स ॥ २४ ॥ અધિક ધન આપવાથી થયેલ સંતોષથી જિનશાસનની પ્રશંસા થાય છે. જૈનશાસનની પ્રશંસા કરીને કેટલાક નોકરો, અથવા નોકરોને અધિક દાન આપ્યું છે એ જોઈને કે સાંભળીને જિનશાસન પ્રત્યે આકર્ષાયેલા છે, બોધિબીજને (સમ્યગ્દર્શનના કારણેને) પામે છે, બીજા કેટલાક લઘુકમી કરે કે અધિકદાન જેવા આદિથી જિનશાસન પ્રત્યે આકર્ષાયેલા આ પ્રતિબંધ (=સમ્યગ્દર્શન) પામે છે. તથા જિનભવન કરાવનારની ઉદારતાથી શિષ્ટકમાં જેને ઉદાર હોવાથી જૈનધર્મ શ્રેષ્ઠ છે, ઉત્તમ પુરુષે કહેલો છે ઈત્યાદિ પ્રશંસા થાય છે, અને એ રીતે જૈનશાસનની પ્રભાવના થાય છે. (૨૩-૨૪) (૪) સ્વાશયવૃદ્ધિ દ્વાર સ્વાશયવૃદ્ધિનું નિમિત્ત:सासयवुड्ढीवि इहं, भुवणगुरुजिणिदगुणपरिणाए । तबिबठावणत्थं, सुद्धपवित्तीइ णियमेण ॥ २५ ॥ સ્વાશયવૃદ્ધિ એટલે શુભ પરિણામની વૃદ્ધિ. જિનભવનનિર્માણમાં ત્રણે લોકમાં બહુ માનનીય શ્રી જિનેશ્વર ભગવાનના સર્વજ્ઞતા, સંસાર રૂપ જંગલમાંથી છનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય વગેરે ગુણેના યથાર્થ જ્ઞાનથી જિનબિંબની પ્રતિષ્ઠા નિમિત્તે થતી (જિનભવનનિર્માણ સંબંધી) શુદ્ધ Page #468 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૬થી ૨૮ ૭ જિનભવનવિધિ-પંચાશક : ૪૪૩ : પ્રવૃત્તિથી નિરવક્રિયાથી શુભ પરિણામની વૃદ્ધિ પણ અવશ્ય થાય છે. અહીં શુભ પરિણામની વૃદ્ધિમાં શુદ્ધ પ્રવૃત્તિ અને જિનના ગુણોનું યથાર્થજ્ઞાન એ બે કારણ જણાવ્યા છે. તેમાં જિનના ગુણોનું યથાર્થજ્ઞાન મુખ્ય કારણ છે. (૨૫) સ્વાશયદ્ધિનું સ્વરૂપ:पेच्छिस्सं इत्थमहं, वंदणगणिमित्तमागए साहू । માવંતે, ગુજરથuિદી મહાસ ર૬ / पडिबुझिस्संति इहं, दळूण जिणिंदविंबमकलंकं । अण्णेवि भव्यसत्ता, काहिंति ततो परं धम्मं ॥ २७ ॥ ता एयं मे वित्तं, जमेत्थमुवओगमेति अणवस्यं । gય ચિંતાડmવિહિયા, સાવવુજૂહી ૩ મોવવા ૨૮ || - જિનમંદિરમાં ચૈત્યવંદન માટે આવેલા કૃતપુણ્ય, જ્ઞાનાદિ ગુણે રૂ૫ રનોના નિધાન, મહાસત્તવંત સાધુભગવંતોનાં દર્શન હું કરીશ. (૨૬) જિનમંદિરમાં શસ્ત્ર, સ્ત્રી આદિ કલંકરહિત જિનબિંબનાં દર્શન કરીને બીજા પણ ભવ્ય જી પ્રતિબંધ (=સમ્યગ્દર્શન) પામશે અને પછી કુશલ અનુષ્ઠાન રૂપ ધર્મ કરશે. (૨૭) જિનમંદિર તૈયાર થતાં જિનબિંબસ્થાપના, સાધુદર્શન અને ભવ્યજીવ પ્રતિબંધ થશે. તેથી જે ધન જિનમંદિરમાં વપરાય છે એ જ ધન મારું છે, તે સિવાયનું ધન પામ્યું છે. આવી (૨૫ થી ૨૮ એ ચાર ગાથામાં કહેલી) સતત અવિચ્છિન્ન શુભ વિચારણા એ શુભ છે મૃ તિસંઘનમિત્યfપરાછાર્થ: ! Page #469 -------------------------------------------------------------------------- ________________ : ૪૪૪ : ૭ જિનભવનવિધિ-પંચાશક ગાથા-૨થી૩૧ - - - - - - ----- પરિણામની વૃદ્ધિ છે, અને તેનાથી અવશ્ય મોક્ષરૂપ ફળ મળે છે. (૨૮). (૫) યતના દ્વાર જિનમંદિર બંધાવવામાં યતનાની આવશ્યકતા :जयणा य पयत्तेणं, कायव्वा एत्थ सव्वजोगेसु । जयणा उ धम्मसारो, जं भणिया वीयरागेहिं ॥ २९ ॥ जयणा उ धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव । तव्वुड़ढिकरी जयणा, एगंतसुहावहा जयणा ॥ ३० ॥ जयणाइ वट्टमाणो, जीवो सम्मत्तणाणचरणाणं । सद्धाबोहासेवणभावेणाराहगो भणितो ॥ ३१ ॥ જિન ભવનનિર્માણમાં કાષ્ટાદિ દલ લાવવું, ભૂમિ પેદવી, ભત ચણવી વગેરે સર્વકાર્યોમાં અતિ આદરપૂર્વક જીવરક્ષાના ઉપાય રૂપ પાણી ગાળવું વગેરે યતના કરવી જોઈએ. કારણ કે વીતરાગ ભગવાને યથાશક્તિ જીવરક્ષાને જ ધર્મને સાર કહ્યો છે. (૨૯) યતના જ ધમની માતા છે. જેમ માતા પુત્રને જન્મ આપે છે તેમ યતના ધર્મરૂપ પુત્રને જન્મ આપે છે, અર્થાત્ યાતનાથી ધર્મ થાય છે. યતના જ ધર્મનું પાલન કરનારી છે. માતા જેમ પુત્રને જન્મ આપ્યા પછી તેનું આપત્તિઓથી રક્ષણ કરે છે, તેમ યતના ધર્મનું ઉપદ્રથી રક્ષણ કરે છે, અર્થાત્ યતનાથી ધમ ટકે છે. યતના ધમની વૃદ્ધિ કરે છે. માતા જેમ પુત્રને પોષીને માટે કરે છે તેમ યતના ધર્મને વધારે છે, અથાત્ યાતનાથી તેનાથી ઘર માટે કરે છેઉદ્ધિ કરે છે Page #470 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૨ ૭ જિનભવનવિધિ—પ'ચાશક ધમ વધે છે. યુતના સર્વ પ્રકારનુ’(=સસાર અને મેાક્ષનું) સુખ લાવનારી છે. પ્રશ્ન- મૂળશ્ર્લોકમાં મૃતના શબ્દના અનેકવાર ઉલ્લેખથી પુનરુક્તિના ઢાષ ન લાગે? ઉત્તર:- ના, કારણ કે યતનાના આદરથી ચૈતનાશબ્દના વાર'વાર ઉલ્લેખ કર્યો છે, આદર માટે વાર'વાર ઉલ્લેખ કરવામાં દોષ નથી, કહ્યુ' છે કે— वक्ता हर्षभयादिभिरक्षितमनाः स्तुवंस्तथा निंदन | यत्पदमसकृद् ब्रूयाद् तत्पुनरुक्तं न दोषाय ॥ १ ॥ , ભય વગેરેથી વ્યાક્ષિપ્ત મનવાળા, સ્તુતિ કરતા અને નિંદા કરતા વક્તા એક જ પદ અનેકવાર કહે તા તેમાં પુનરુક્તિ દોષ નથી.” (૩૦) જિનેશ્વરાએ યતના પૂર્ણાંક પ્રવૃત્તિ કરનાર જીવને શ્રદ્ધા, મેધ અને આસેવન એ ત્રણના સદ્ભાવથી (=વિદ્યમાનતાથી) અનુક્રમે સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રનેા આરાધક કહ્યો છે, અર્થાત્ યતનાની શ્રદ્ધા (–રુચિ) હાવાથી સમ્યકત્વના, પતનાના ઐાધ હાવાથી જ્ઞાનના, યતનાનું પાલન હોવાથી ચારિત્રના આરાધક કહ્યો છે.+ (૩૧) યતના નિવૃત્તિ પ્રધ.ન છેઃ एसा य होइ णियमा, तदहिगदोस विणिवारणी जेण । तेण णिवित्तिपाणा, विष्णेया बुद्धिमंतेहिं ॥ ३२ ॥ ॥ ॥ પ પાણી ગાળવું વગેરૈયતનામાં થેઢા આર‘લ થતા હાવાથી ચતના કઈક દોષ રૂપ છે, છતાં ચતનાથી ઉપદેશ પદ ગાથા ૪૬૯-૪૭૦, : ૪૪૫ Page #471 -------------------------------------------------------------------------- ________________ : ૪૪૬ : ૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૩૩-૭૪ યતનામાં થતા આરંભ રૂપ નાના દોષથી બીજા જે (ત્રસજીને નાશ વગેરે) મેટા દે છે તે દૂર થાય છે. આથી બુદ્ધિશાળી પુરુષોએ યતનાને નિવૃત્તિ પ્રધાન જાણવી, અર્થાત્ અન્ય મોટા આરંભથી નિવૃત્તિ કરાવવાના કારણે શ્રેષ્ઠ ઉપાદેય જાણવી. (૩૨). જિનભવન બંધાવવામાં યતનાનું સ્વરૂપ:सा इह परिणयजलदलविसुद्धिरूवा उ होइ णायचा । अण्णारंभणिवित्तीइ अप्पणाहिढणं चेवं ॥ ३३ ॥ - જિનમંદિર નિર્માણમાં પ્રાસુક પાણી અને દલની વિશુદ્ધિ યતના છે, અર્થાત પાણી ગાળીને વાપરવું, કાષ્ઠ-પથ્થર વગેરે દલ ત્રસ જીવોથી રહિત હોય તેવું વાપરવું વગેરે યતના છે. તથા અન્ય ખેતી વગેરે આરંભેને ત્યાગ કરી જાતે જ જિનભવનના આરંભમાં હાજર રહેવું એ પણ યતના છે. મંદિરના કાર્યમાં જાતે હાજર હોય તે યથાચોગ્ય ની રક્ષા થાય તેમ નકર પાસે કામ કરાવી શકે. જે જાતે હાજર ન હોય તે નોકરો ગમે તેમ કામ કરે એથી જીવરક્ષા ન થઈ શકે. (૩૩). વતને નિવૃત્તિ પ્રધાન છે એ પૂર્વોક્ત વિષયનું સમર્થન:एवं च होइ एसा, पवित्तिरूवावि भावतो णवरं । अकुसलणिवित्तिरूवा, अप्पबहुविसेसभावेणं ॥ ३४ ॥ આ રીતે (૩૩મી ગાથામાં કહ્યું તે રીતે) જિનભવન સંબંધી યતના પ્રવૃત્તિ રૂપ હોવા છતાં અ૫–અધિક Page #472 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૫ ૭ જિનભવનવિધિ—પચાશક આર'ભના વિચાર કરતાં પરમા થી અકુશલથી (-આર’ભથી) નિવૃત્તિ રૂપ છે. ભાવા:– જિનભવન સ``ધી પતનમાં કિંચિત્ સાથે ખેતી વગેરે માટા આર‘ભ અલ્પ થાય છે અને : ૪૪૭ : આરભ થાય છે, પણ સાથે આર લેા ખધ થાય છે. એટલે આર'ભથી નિવૃત્તિ અધિક થાય છે, આરંભ કરતાં આર’મથી નિવૃત્તિ અધિક હોવાથી પ્રસ્તુત યુતના પ્રવ્રુત્તિસ્વરૂપ હેવા છતાં પરમાથ થી નિવૃત્તિસ્વરૂપ છે. (૩૪) ઉક્તવિષયનુ* શ્રી આદિજિનના દૃષ્ટાંતથી સમર્થનएत्तो चिय णिद्दोसं, सिप्पादिविहाणमो जिणिदस्स । લેન સોર્સવિ છું, વટ્ટુટોનિવારળસેળ રૂપ ॥ આથી જ (=અધિક દોષનું નિવારણ કરનારી ઘેાડા ઢોષવાળી પ્રવૃત્તિ નિર્દોષ હાવાથી) શ્રી આદિનાથ ભગવાને શિલ્પલ્લા, રાજનીતિ વગેરેનું જે શિક્ષણ આપ્યું તે ક ંઈક ઢાષિત (=સાવદ્ય) હોવા છતાં નિર્દોષ ( નિવદ્ય ) છે, કારણ કે તેનાથી ઘણા ઢાષા દૂર થાય છે. - પ્રશ્ન :~ શિલ્પકલા આદિના શિક્ષણથી ઘણા દાષા કેવી રીતે દૂર થાય છે? ઉત્તર :- જે ભગવાન શિલ્પકલા, રાજનીતિ આદિત્તુ શિક્ષણુ ન આપે તેા લેાકેા ધન આદિ માટે એક-બીજાને મારી નાખે, એક-બીજાનું ધન લઈ લે, પરસ્ત્રીગમન આદિ ઢાષાનુ' સેવન કરે, આવા અનેક મોટા માટા ગુનાએ સતત થાય, લેાકમાં ભારે અધાધૂધી ચાલે, આથી લેાક Page #473 -------------------------------------------------------------------------- ________________ : ૪૪૮ : ૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૩૬-૧૭ - - - - - - - - - - - - શાંતિમય જીવન ન જીવી શકે. પરિણામે આલોક બગડવા સાથે પરલોક પણ બગડે. શિલ્પકલા, રાજનીતિ વગેરેના શિક્ષણથી તે ગુનાઓ રોકી શકાય છે. (૩૫). ભગવાનની શિલ્પકલાદિ શિક્ષણની પ્રવૃત્તિ નિર્દોષ છે:वरबोहिलाभओ+ सो, सव्वुत्तमपुण्णसंजुओ भयवं । giાહિયરતો, વિદ્વાનો મારો | રૂદ્દ છે जं बहुगुणं पयाणं, तं णाऊणं तहेव दंसेइ । ते पखंतस्स ततो जहोचितं कह भवे दोसो ॥ ३७ ।। વરાધિસંપન્ન, સર્વોત્તમપુયસંયુક્ત, એકાંતે પરહિતરત, વિશુદ્ધ મન-વચન-કાયાવાળા, મહાસરવવંત શ્રી આદિનાથ ભગવાન લોકોને જેનાથી વધારે લાભ થાય તે જ્ઞાનથી જાણીને જેમ લોકોને ઉપકાર થાય તેમ (કંઈક દષિત પણ) બતાવે. ઔચિત્યથી (=વકતવ્યપાલન કરવા) શિલ્પાદિનું શિક્ષણ આપીને પ્રજાનું ઘણું અનર્થોથી રક્ષણ કરનારા ભગવાનને દોષ કેવી રીતે લાગે ? અર્થાત્ ન લાગે. પ્રશ્ન-અહીં “ઔચિત્યથી' એમ કહ્યું છે તે ઔચિત્યથી એટલે શું? ઉત્તર –ભગવાન ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી સંસારમાં રહેલા છે અને ત્રણ જ્ઞાનથી યુક્ત હોવાથી * હારિભદ્રીય અષ્ટક ર૮મું સંપૂર્ણ. + વાદ-અષાનો પ્રતિપાસિયાત્ કોfપઢામ-રચાનાवाप्तिर्यस्य स वरबोधिल्लाभको वरबोधिलाभाद् वा हेतोः .॥ Page #474 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૮થી૪૦ ૭ જિનભવનવિધિ—પંચાશક : ૪૪૯ : શિલ્પાદિના શિક્ષણથી જ લોકોનું અધિક ષોથી રક્ષણ થઈ શકે તેમ છે એમ જાણે છે. આવી સ્થિતિમાં ભગવાન લોકોને શિલ્પાદિનું શિક્ષણ આપે એ જ ઉચિત ગણાય, ન આપે તે અનુચિત ગણાય. આવી સ્થિતિમાં લોકોને શિલપાદિનું શિક્ષણ આપીને અધિક દેથી બચાવવા એ ભગવાનનું કર્તવ્ય થઈ પડે છે. હા, સર્વવિરતિને સ્વીકાર કર્યા પછી આવું શિક્ષણ આપવું ઉચિત ન ગણાય. સર્વવિરતિને સ્વીકાર કર્યા પછી તો સંયમની જ સાધના કરવાની હોય છે, સંયમની સાધનાથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતાં તીર્થની સ્થાપના વગેરે પ્રવૃત્તિ કરવાની હોય છે. એટલે સંસારમાં રહેલા શ્રી આદિનાથ ભગવાન શિલ્પાદિનું શિક્ષણ આપે એ ઉચિત ( ગ્ય) હેવાથી અહીં ઔચિત્યથી એમ કહ્યું છે. (૩૬-૩૭) ઉક્ત વિષયનું બાળક રક્ષણના દષ્ટાંતથી સમર્થન:तत्थ पहाणो असो, बहुदोसनिवारणाउ जगगुरुणो । नागादिरक्खणे जह, कढणदोसेवि सुहजोगो॥ ३८ ॥ खड्डातडम्मि विसमे, इट्टसुयं पेच्छिऊण कीलंतं । तप्पच्चवायभीया, तदाणणट्ठा गया जणणी ॥ ३९ ॥ રિો તીર ગાળી, તં વતિ તો તો ૩ વા .. तो कडूढितो तगो तह, पीडाइवि सुद्धभावाए ॥ ४० ॥ Page #475 -------------------------------------------------------------------------- ________________ : ૪૫૦ ક ૭ જિનભવનવિધિ-૫'ચાશક एयं च एत्थ जुत्तं, इहराहिगदोस भावतोऽणत्थो । तप्परिहारेणत्थो, अत्थो चिय तत्तओ णेयो ॥ ४१ ॥ ગાથા-૪૧ જ જેમ આળકનું સાપ આદિથી રક્ષણુ કરવામાં તેને ખે‘ચવાના ઢોષ ડાવા છતાં માતાનેા યાગ શુભ છે તેમ, જગદ્ગુરુ ભગવાનની શિલ્પાદિશિક્ષણમાં પ્રવૃત્તિ શુભ જ છે. ક્રમ કે તેનાથી ઘેાર હિંસા વગેરે અધિક ઢાષાની નિવૃત્તિ થાય છે. (૩૮) ખાડાના ઊંચા-નીચા કિનારે પ્રિયપુત્રને રમતા જોઇને અરે! બાળક ખાડામાં પડી જશે એમ ખાળકના અનથ થી (=અનથની શ'કાથી) ભય પામેલી માતા તેને લેવા માટે તેની પાસે ગઇ. (૩૯) તેવામાં તેણીએ સને ખાડામાંથી બાળક સામે ઝડપથી આવી રહેલા જોયા. આ જોઇને માતાએ બચાવવાના ભાવથી બાળકને ખેચવામાં પીડા થવા છતાં ખે‘ચી લીધે।. (૪૦) અહી બાળકને ખેચ. વામાં પીડા થવા છતાં માતાએ ખેચી લીધેા તે ચૈાગ્ય છે. જો ખાળકને પીડા થશે એમ વિચારીને ન ખેંચે તા સપ આવીને દશ મારે અને બાળક મરી જાય. એટલે ખેંચવાથી થતી પીડાથી સપશથી અધિક પીડા થાય અને બાળકને મૃત્યુરૂપ અનથ થાય. બાળકના મૃત્યુરૂપ અનને દૂર કરવામાં ખે‘ચવાથી થતી પીડા રૂપ અનથ (=નુકશાન) પરમાથ થી અથ ( લાભ) જ છે. આ ગાથાના અથ ભગવાનની શિક્ષણ પ્રવૃત્તિમાં પણ ઘટાવી શકાય. તે આ પ્રમાણે :- અહી ભગવાને શિલ્પાદિનું શિક્ષણ આપ્યું તે કઇક સાવદ્ય હાવા છતાં ચેાગ્ય છે. જો કાંઈક સાવદ્ય હોવાથી શિલ્પાદિનું શિક્ષણ Page #476 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૨-૪૩ ૭ જિનભવનવિધિ—પંચાશક : ૪૫૧ ન આપે તે ઘેર હિંસા આદિથી ભારે અનર્થ થાય. ઘોર હિંસાદિથી થતા ભારે અનર્થને દૂર કરવામાં થતો કંઈક પાપરૂપ અનથ/-નુકશાન) પરમાર્થથી અર્થ(લાભ)જ છે. (૪૧) યતનાધારને ઉપસંહાર – एवं निवित्तिपहाणा, विष्णेया भावओ अहिंसेयं । લાવો ૩ વિMિા, પૂજ્ઞાનિયાવિ રમેવ | કર . આ પ્રમાણે ભૂમિશુદ્ધિ આદિ વિધિપૂર્વક યતના રાખનારની જ જિનમંદિરનિર્માણ સંબંધી પ્રવૃત્તિ અધિક જીવહિંસાથી નિવૃત્તિ કરાવનારી હોવાથી પરમાર્થથી અહિંસા છે. તથા જિનપૂજા, જિનમહોત્સવ આદિ સંબંધી પ્રવૃત્તિ પણ અધિક જીવહિંસાથી નિવૃત્તિ કરાવનારી હોવાથી પરમાર્થથી અહિંસા છે. અથવા આ ગાથામાં પૂર્વાર્ધથી ભગવાનની શિક્ષણ પ્રવૃત્તિને અહિંસા કહી છે અને ઉત્તરાર્ધથી જિનભવનની પ્રવૃત્તિને અહિંસા કહી છે. તે આ પ્રમાણે - આ પ્રમાણે ભગવાનની શિલ્પાદિશિક્ષણ સંબંધી પ્રવૃત્તિ અધિક દેથી નિવૃત્તિ કરાવનારી હેવાથી પરમાર્થ થી અહિંસા છે. તથા ભૂમિશુદ્ધિ આદિ વિધિપૂર્વક યતના રાખનારની જ જિનપૂજા, જિનમંદિર નિર્માણ આદિ સંબંધી પ્રવૃત્તિ પણ અધિક જીવહિંસાથી નિવૃત્તિ કરાવનારી હોવાથી પરમાર્થથી અહિંસા છે. (૪૨) જિનમંદિર બંધાયા પછીની વિધિઃणि फाइऊण एवं, जिणभवणं सुंदरं तहिं विंबं । विहिकारियमह विहिणा, पइट्ठवेजा लडं चेव ॥ ४३ ।। Page #477 -------------------------------------------------------------------------- ________________ : ૪૫૨ ૬ ૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૪૪ ઉક્ત વિધિથી સુંદર જિનમંદિર તૈયાર કરાવીને તેમાં વિધિથી કરાવેલા જિનબિંબની વિધિપૂર્વક જલદી પ્રતિષ્ઠા કરાવવી. કહ્યું છે કેनिष्पन्नस्यैवं खलु, जिन बिंबस्यो दिता प्रतिष्ठाऽऽशु । યાદવરાત્તાત:, સા ૪ ત્રિવિધ સમાન છે. ૮-૧ વિધિપૂર્વક તૈયાર થયેલા જિનબિંબની જલદી દશ દિવસની અંદર પ્રતિષ્ઠા કરવાનું કહ્યું છે. તે પ્રતિષ્ઠાના સંક્ષેપથી ત્રણ પ્રકાર છે.”(૪૩). જિનમંદિર કરાવવાની વિધિનું ફલ– एयस्स फलं भगियं, इय आणाकारिणो उ सड्ढस्स । चित्तं सुहाणुबंध, णिव्वाणंतं जिणिंदेहिं ॥ ४४ ॥ પ્રસ્તુત પંચાશકમાં જણાવ્યા પ્રમાણે આપની આજ્ઞાનું પાલન કરનાર જ શ્રાવકને મુક્તિ ન મળે ત્યાં સુધી દેવમનુષ્યગતિમાં વિશિષ્ટ અભ્યદય અને કલ્યાણની સતત પરંપરારૂપ જિનભવન વિધિનું ફળ મળે છે, અંતે મોક્ષ મળે છે, એમ જિનેશ્વરાએ કહ્યું છે. (૪૪) ૪૪ મી ગાથામાં જિનભવન કરાવવાની વિધિનું ફલ સામાન્યથી જણાવ્યું. હવે ૨૫ થી ૨૮ એ ચાર ગાથાઓમાં જણાવેલા ભાવોમાંથી કયા ભાવથી કયું ફળ મળે છે એમ વિભાગથી વિધિનું ફળ જણાવે છે. ૪ આનાથી ભૌતિક ફળ બતાવ્યું. + આનાથી આધ્યાત્મિક ફળ બતાવ્યું. Page #478 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૭ જિનભવનવિધિ– પંચાશક : ૪૫૩ : - - - - - જિનબિંબપ્રતિષ્ઠાની ભાવનાનું ફળ :जिणबिंबपइट्ठावणभावजियकम्मपरिणतिवसेणं+ । सुगतीइ पइटावणमणहं सदि अप्पणो चेव ॥ ४५ ॥ ૨૫મી ગાથામાં જણાવેલ “જિનબિંબની પ્રતિષ્ઠાના ભાવથી” ઉપાર્જિત પુણ્યાનુબંધી પુણ્યના વિપાકના પ્રભાવથી પિતાનું જ સદા દેવલોક આદિ સુગતિમાં નિરવદ્ય સ્થાપન થાય છે, અર્થાત્ જિનબિંબની પ્રતિષ્ઠાની ભાવના ભાવનાર જીવ એ ભાવનાથી બંધાયેલા પુણ્યાનુબંધી પુણ્યકર્મના ઉદયથી મોક્ષમાં ન જાય ત્યાં સુધી દેવલેક કે મનષ્યલોકમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન:-નિરવદ્ય સ્થાપન થાય છે એમાં નિરવ એટલે શું? ઉત્તર-દેવલોક કે મનુષ્યલોકમાં જન્મેલે એ જીવ સર્વથા દેથી રહિત નથી. તેનામાં રાગાદિ દોષ રહેલા છે. પણ એ રાગાદિ દે એવા નબળા હોય છે કે જેથી તેને અનુબંધ ચાલતો નથી, અર્થાત્ તેનાથી, ભવિષ્યમાં દે વધે એ કર્મબંધ થતું નથી. દા. ત. ક્રોધ આવી ગયો. પણ તે ક્રોધથી તેવા કર્મો નહિ બંધાય કે જેથી ભવિષ્યમાં તેને ક્રોધ વધે. એ પ્રમાણે રાગાદિ દે વિષે પણ સમજવું. આનું કારણ એ છે કે એનામાં એ દોષ પ્રત્યે હેયબુદ્ધિ-તિરસ્કારબુદ્ધિ રહેલી છે. આથી એ દેના સેવન વખતે તેમાં રસ હેતું નથી. આવા જીવના વર્તમાન + ૪૫ થી ૪૭ એ ત્રણ ગાથાઓ પંચવસ્તુ ગ્રંથમાં અનુક્રમે ૧૧૫૭ થી ૧૧પ૯ છે. WWW.jainelibrary.org Page #479 -------------------------------------------------------------------------- ________________ : ૪૫૪ : ૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૪૯થી૪૮ કાલીન દેથી ભવિષ્યમાં દેશની વૃદ્ધિ ન થતી હોવાથી એ જીવની દેવકાદિમાં ઉત્પત્તિ નિરવદ્ય કહેવાય. (૪૫) સાધુદર્શનની ભાવનાનું ફળ तत्थवि य साहुदंसणभावजियकम्मतो उ गुणरागो । काले य साहुदंसणमहकमेणं गुणकरं तु ॥ ४६ ॥ ૨૬મી ગાથામાં જણાવેલ “સાધુ દર્શનના ભાવથી ” ઉપાર્જિત કર્મથી (તસ્થ ર =) સુગતિમાં પણ સ્વાભાવિક ગુણાનુરાગ હોય છે. તેથી અવસરે સાધુનાં દર્શન થાય છે. સાધુનું દર્શન અવશ્ય ક્રમશઃ ગુણે કરવાના સ્વભાવવાળું છે, અર્થાત્ સાધુનાં દર્શનથી તેના આત્મામાં અવશ્ય ક્રમશઃ નવા નવા ગુણો પ્રગટે છે. (૪૬) અન્ય જીવોના પ્રતિબોધની ભાવનાનું ફળपडिबुझिस्संतन्ने, भावजियकम्मओ य पडिवत्ती । भावचरणस्स जायति, एगंतसुहावहा णियमा ॥ ४७ ॥ ૨૭ મી ગાથામાં જણાવેલ “બીજા છ પણ પ્રતિ– બોધ પામશે એ ભાવથી” ઉપાર્જિત કર્મ થી મોક્ષસુખ આપનાર ભાવચારિત્રને સ્વીકાર અવશ્ય થાય છે. (૪૭) સ્થિર શુભચિંતાનું ફળ:अपरिवडियसुहचिंताभावन्जियकम्मपरिणतीए उ । गच्छति इमीइ अंतं, ततो य आराहणं लहइ ॥ ४८ ॥ + ન ધ-નિવચં તત્કારીનrifurmત્યા : पूर्वकाले गुणराग आसीदेवेत्यपिशब्दार्थः । Page #480 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૯-૫૦ ૭ જિનભવનવિધિ—પંચાશક : ૪૫૫ : ૨૮મી ગાથામાં જણાવેલ “જે ધન જિનમંદિરમાં વપરાય છે તે જ મારું છે એવી સ્થિર શુભચિતારૂપ ભાવથી ” ઉપાર્જિત શુભકર્મના વિપાકથી સ્વીકૃત ચારિત્રના પારને પામે છે, અથૉત્ ચારિત્રને જીવન પર્યત બરોબર પાળે છે, અને તેથી ( જીવનપર્યત બરોબર ચારિત્ર પાળવાથી ) વિશુદ્ધ ચારિત્રને આરાધક બને છે. કારણ કે જેના ચારિત્રનું પતન થયું નથી તેને જ ચારિત્રની આરાધના થાય છે. (૪૮) નિશ્ચયનયથી ચારિત્રની આરાધના– णिच्छयणया जमेसा, चरणप्पडिवत्तिसमयतो पमिति ।। आमरणंतमजस्सं, संजमपरिपालणं विहिणा ॥ ४९ ॥ પ્રશ્ન-જીવન પર્યત બરોબર ચારિત્ર પાળવાથી જ ચારિત્રની આરાધના થાય એમ કહ્યું, તે શું ચારિત્રનું પતન થઈ ગયા પછી ફરી છેલ્લે છેલ્લે મરણ સમયે પણ ચારિત્રનું પાલન થાય તે ચારિત્રની આરાધના ન કહેવાય ? ઉત્તર–વ્યવહારનયથી ચારિત્રનું પતન થવા છતાં મરણ સમયે પણ ચારિત્રનું પાલન થાય તે ચારિત્રની આરાધના છે. જયારે નિશ્ચયનયથી ચારિત્ર સ્વીકારના સમયથી માંડી મરણ સમય સુધી સતત આગમોક્ત વિધિથી ચારિત્રનું પાલન ચારિત્રની આરાધના થાય છે. આથી (૪૮ મી ગાથામાં) જીવનપર્યંત ચારિત્રનું બરોબર પાલન કરનાર વિશુદ્ધ ચારિત્રને આરાધક છે એમ જે કહ્યું છે તે બરોબર છે. (૪૯) 9: ( ૯) , આરાધનાનું ફળ :आराहगो य जीवो, सत्तट्ठभवेहि पावती णिपमा । जंमादिदोसविरहा, सोसयसोवखं तु णिव्वाणं ॥ ५० ॥ Page #481 -------------------------------------------------------------------------- ________________ • ૪૫૬ : ૭ જિનભવનવિધિ—પ’ચાશક ગાથા ૫૦ જ્ઞાનાદિની આરાધનાવાળા જીવસાત-આઠ ભવાથી અવશ્ય જન્મ-મરણાદિદાષાના વિયાગ થવાથી નિત્યસુખવાળા મેાક્ષને પામે છે. અહીં સાત આઠે ભવા જઘન્ય આરાધનાની અપેક્ષાએ છે. ઉત્કૃષ્ટ આરાધનાથી કાઇ તે જ ભવમાં મેાક્ષમાં જાય છે. પ્રશ્ન : સાત આઠ ભવાની ગણતરી કેવી રીતે કરવી ? મનુષ્યભવમાંથી દેવલાકમાં, દેવલેાકમાંથી મનુષ્ય ભવમાં એમ મનુષ્ય-દેવલેાકના સાત આઠ ભવા ગણવા કે આરાધનાના, એટલે કે જે ભવામાં (જ્ઞાનાદિની) આરાધના થઇ હાય તે ગણવા? ઉત્તર:– જે ભવામાં (જ્ઞાનાદિની) આરાધના થઈ હાય તેવા ભવા ગણવા. કારણ કે મનુષ્ય-દેવલાકના સવા ગણવામાં સાત જ લવ થાય. સાતમા ભવ મનુષ્યના છે. ચારિત્રનેા આરાધક મનુષ્યલેાકમાં ઉત્પન્ન ન થાય, વૈમાનિક દેવલાકમાં જ ઉત્પન્ન થાય. એટલે આઠમા ભવમાં મેાક્ષમાં ન જઈ શકે. આથી સાત જ ભવ થાય, આઠ ભવ ન થાય. (જે આઠમા ભવે દેવલેાકમાં જઇને પછી મનુષ્યભવમાં માક્ષ પામે તે ૯ ભવ થાય.) આથી આરાધનાના સાત આઠ ભવા ગણવા. કાઈ જીવ સાત ભવેશમાં આરાધના કરીને માક્ષે જાય, તેા કાઈ જીવ× આઠ ભવેામાં આરાધના કરીને માક્ષમાં જાય, (૫૦) ×ાદુમવા ૩ ત્તિ= ચારિત્ર સ્વીકારના આભવા છે, અર્થાત્ આઠે લવામાં ચારિત્રના સ્વીકાર કર્યા પછી અવશ્ય મેાક્ષની પ્રાપ્તિ થાય. (આ નિ॰ ૮૫૬) Page #482 -------------------------------------------------------------------------- ________________ સાતમા લવન. ૮ જિનબિંબ પ્રતિષ્ઠાવિધિ પંચાશક સાતમા પચાશકમાં જિનભવન બંધાવવાનો વિધિ કહ્યા. જિનભવન જિનબિંબથી અધિષિત હોય છે. આથી આઠમા પંચાશકમાં જિનબિંબની પ્રતિષ્ઠા વિધિ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે જણાવે છે - नमिऊण देवदेवं, वीरं सम्मं समासओ वोच्छं । जिणबिंबपढाए, विहिमागमलोयणीतीए ॥ १ ॥ દેના પણ દેવ શ્રી મહાવીર ભગવાનને ભાવશુદ્ધિ પૂર્વક પ્રણામ કરીને આગમ અને લોક એ બંનેની નીતિ અનુસાર (=આગમ અને લેકશાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે ) જિનબિંબની પ્રતિષ્ઠાની વિધિ સંક્ષેપથી કહીશ. અહીં લેક શબ્દનો ઉલ્લેખ કરીને એ જણાવ્યું છે કે કઈ વખત જિનમતથી અવિરુદ્ધ લેકનીતિનું પણ અનુસરણ કરવું જોઈએ. (૧) જિનબિંબ કરાવવા સંબંધી વિધિના વર્ણનની પ્રતિજ્ઞા - जिणबिंबस्स पइट्टा, पाय कारावियस्स जं तेण । तकारवणंमि विहिं, पढम चिय वणिमो ताव ॥ २ ॥ પ્રાયઃ બીજા પાસે કરાવેલા જિનબિંબની પ્રતિષ્ઠા થાય છે. આથી પ્રતિષ્ઠાવિધિની પહેલાં જિનબિંબ કરાવવાની વિધિ કહીએ છીએ. (૨) Page #483 -------------------------------------------------------------------------- ________________ : ૪૫૮ : ૮ જિનબિંબવિધિ—પંચાશક ગાથા-૩થી ૬ જિન પ્રત્યે શુદ્ધબુદ્ધિનું સ્વરૂપ:सोउं णाऊण गुणे, जिणाण जायाइ सुद्धबुद्धीए । किचमिणं मणुयाणं, जम्मफलं एत्तियं चेह ।। ३ ॥ गुणपगरिसो जिणा खलु, तेसि विबस्स देसणं पि सुहं । कारावणेण तस्स उ, अणुग्गहो अत्तणो परमो ॥ ४ ॥ मोक्खपहसामियाण, मोक्खत्थं उज्जएण कुसलेणं । तग्गुणबहुमाणादिसु, जइयव्वं सव्वजत्तेणं ॥ ५ ॥ तग्गुणबहुमाणाओ, तह सुहभावेण बज्झती णियमा । कम्मं सुहाणुबंधं, तस्सुदया सव्वसिद्धित्ति ॥ ६ ॥ - જિનેશ્વરના વીતરાગતા, તીર્થ પ્રવર્તન વગેરે ગુણે ગુરુ પાસે સાંભળીને અને જાણીને નિમલ બેધ થતાં જીવની બુદ્ધિ નીચે મુજબ થાય છે. જિનબિંબ કરાવવું એ મનુષ્યોનું કર્તવ્ય છે, અને એ જ મનુષ્યજન્મનું ફળ છે. (૩) જિનેશ્વરો જ ( સર્વ જીથી ) અધિક ગુણવાળા છે. એથી જ તેમની પ્રતિમાનું દર્શન પણ ક૯યાણકારી છે. આથી તેમનું બિંબ કરાવવાથી સ્વ-પરને ઉત્કૃષ્ટ લાભ થાય છે. (૪) આથી મોક્ષ માટે ઉદ્યત બનેલા બુદ્ધિશાલી જીવે મોક્ષમાગને બતાવવાથી મોક્ષમાર્ગના સ્વામી બનેલા જિનેશ્વરના તીર્થ પ્રવર્તન આદિ અસાધારણ ગુણે ઉપર બહુમાન ધારણ કરવું જોઈએ અને બહુ જ આદરથી તેમની પૂજા આદિ ભક્તિ કરવી જોઈએ. (૫) જિનેશ્વરના ગુણે પ્રત્યે બહુમાન રાખવાથી બહુમાનના કારણે આત્મામાં થયેલા શુભ પરિ Page #484 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭-૮ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૫૯ = = == શામથી અવશ્ય પુણ્યાનુબંધી પુણ્યકર્મને બંધ થાય છે. એ કર્મના ઉદયથી સર્વ ઈષ્ટ કાર્યોની સિદ્ધિ થાય છે. જિનપ્રત્યે આવી બુદ્ધિ શુદ્ધ બુદ્ધિ છે. (૬) જિનબિંબ કરાવવાને વિધિઃइय सुद्धबुद्धिजोगा, काले संपूइऊण कत्तारं । विभवोचियमपेज्जा. मोल्लं अणहस्स सुहभावो ॥ ७ ॥ ઉપર (૩ થી ૬ એ ચાર ગાથામાં) કહી તેવી શુદ્ધ બુદ્ધિથી જિનબિંબ કરાવનારા જીવે ઉદારતાથી પ્રશસ્ત અધ્યવસાયવાળા બનીને નિર્દોષ શિલ્પીને યોગ્ય સમયે (જન, પાન, ફળ, ફૂલહાર આદિથી) સન્માન કરવા પૂર્વક વસંપત્તિ અનુસાર મૂલ્ય આપે. અર્થાત શિલ્પી સાથે બિંબ ઘડવાના આટલા રૂપિયા આપીશ એમ નક્કી કર્યા વિના જ અવસરે પિતાની સ્થિતિ પ્રમાણે એને સન્માનપૂર્વક સારા પૈસા આપે. પી, દારૂ, જુગાર આદિ વ્યસનવાળો શિલ્પી દેષિત છે અને વ્યસનથી રહિત શિલ્પી નિર્દોષ છે. (૭) દોષિત શિલ્પીને મૂલ્ય કેવી રીતે આપવું તેનું વિધાન - तारिसयस्साभावे, तस्सेव हितत्थमुज्जुओ गवरं । णियमेज्ज विमोल्लं, जं उचियं कालमासज्ज ॥ ८ ॥ નિર્દોષ શિલ્પી ન મળવાથી દષિત શિલ્પી પાસે બિંબ ઘડાવવા પડે તે તે શિલ્પી બિબ માટે કપેલા દ્રવ્યના ભક્ષણથી સંસારરૂપ ખાડામાં પડી ન જાય એ હેતુથી Jairt Education International Page #485 -------------------------------------------------------------------------- ________________ : ૪૬૦ : ૮ જિનબિંબવિધિ—પ‘ચાશક ગાથા-૭-૮ તેના જ હિત માટે તે કાળ પ્રમાણે પ્રતિમા ઘડવાનું જે ચૈાગ્ય મૂલ્ય થતુ હાય તે નક્કી કરે. જેમકે આટલા પૈસાથી આટલાં બિખા તમારે બનાવવાં અને ટુકડે ટુકડે પૈસા આપીશ. [ભાવાર્થ:- દેષિત શિલ્પી બિંબ ઘડવાથી મળેલા પૈસાના પરી, દારુ, જુગાર આદિ વ્યસનમાં ઉપયાગ કરે. આથી જો તેને મૂલ્ય ઠરાવ્યા વિના એની મહેનત પ્રમાણે થયેલા પૈસાથી વધારે પૈસા આપવામાં આવે તે તે પૈસાના ઉપયોગ વ્યસનમાં કરે, પૈસા આપનારે આ પૈસા જિનબિખ ઘડવા માટેના છે. એમ કલ્પીને આપ્યા હાવાથી તે પૈસા દેવદ્રવ્ય કહેવાય. દેવદ્રવ્યના વ્યસનમાં ઉપયોગ કરનારને દેવદ્રવ્યના ભક્ષણુનેા દોષ લાગે છે. તેનાં કટુકળા આવે છે. આથી શિલ્પીના હિત માટે તેને મહેનતથી વધારે પૈસા ન આપવા. નક્કી કરેલા પૈસા પણ જેમ જેમ કામ થતું જાય તેમ તેમ ટુકડે ટુકડે આપવા. કારણ કે એકી સાથે પૈસા આપવામાં આવે તેા તેના ઉપયોગ વ્યસનમાં કરે. ટુકડે કાઉ‘સમાં જે ભાવા લખ્યા છે તે માટે ટીકામાં કાઇ સ્પષ્ટ ઉલ્લેખ નથી. ટીકામાં દોષિત કારીગર બિંબ માટે પેલા દ્રવ્યના ભક્ષણુથી સંસારરૂપ ખાડામાં પડી ન જાય એ હેતુથી તેના જ હિત માટે મૂલ્ય નક્કી કરવું એટલું જ જણાવ્યું છે, પણ અિંર્થી માટે કપેલા દ્રવ્યનું ભક્ષણ કેવી રીતે થાય તેને ખુલાસા કર્યો નથી. પશુ સાતમી અને આઠમી ગાથાના સબધ જોવાથી મને જે ભાવ જણાયા છે તે ભાવ અહીં કાઉસમાં આપ્યા છે. આમાં મારી ગેરસમજ થતી હાય ત વાચકે! મને જણાવે એવી પ્રાર્થના કરું છું. અનુવાદક. - Page #486 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯-૧૦ ૮ જિનબિંબવિધિ-પચાશક : ૪૬૧ : ટુકડે આપવામાં તેટલા પૈસા પિતાની જીવન જરૂરિયાતમાં વપરાઈ જવાથી વ્યસનમાં ઉપગ ન કરી શકે. તથા વ્યસનવાળા કારીગરોને પહેલેથી પૈસા આપી દેવાથી પછી કામ ન કરે અથવા અમુક સમયમાં જેટલું થવું જોઈએ તેટલું કામ ન કરે એટલે કામ કર્યા વિના પૈસા લેવાથી દેવદ્રવ્યના ભક્ષણને દોષ લાગે. ] (૮) સદેવ શિપીને નિર્દોષ શિલ્પી પ્રમાણે મૂલ્ય આપવામાં થતો દેવदेवस्सपरीभोगो, अणेगजम्मेसु दारुणविवागो । संमि स होइ णिउत्तो, पावो जो कारओ इहरा ॥ ९ ॥ - દેષિત શિલ્પી સાથે બિંબ ઘડવાનું મૂલ્ય નક્કી કરવામાં ન આવે તો તે શિલ્પીને દેવદ્રવ્યનું ભક્ષણ કરાવવાનું થાય છે. દેવદ્રવ્યનું ભક્ષણ અશુભ કર્મ બંધ દ્વારા અનંત ભમાં નરકાદિના દુઃખરૂપ ભયાનક ફળ આપે છે. બીજાને ભયંકર અશુભ ફળવાળા કાર્યમાં જોડવે એ પરોપકાર કરવાના સ્વભાવવાળા સજજન પુરુષને ઉચિત નથી. (૯) દેવદ્રવ્યના ભક્ષણથી શિપને ભયંકર ફળ આવશે, એમાં અમારે શું ? એ વિચાર કરનારને ઉપદેશ:जं जायइ परिणामे, असुहं सव्वस्स तं न कायव्वं । सम्मं णिरूविऊणं, गाढगिलाणस्त वाऽपत्थं ॥ १० ॥ આ કાર્યથી ભવિષ્યમાં લાભ થશે કે નુકશાન એમ બરાબર વિચાર કરીને જે કાર્ય અતિશય પ્લાનને અપથ્ય આપવાની જેમ પરિણામે પિતાને કે પરને અશુભ ફળ Page #487 -------------------------------------------------------------------------- ________________ : ૪૬૨ : ૮ જિનખિખવિધિ—પ'ચાશક ગાથા-૧૧ આપનારુ થાય છે તે કાય નહિ કરવું જોઇએ. સારા માણસનું હૃદય પરોપકાર કરવામાં તપર હોય છે. કહ્યુ છે કે जयन्तु ते सदा सन्तः, सास्त्रीयाः सद्गुणान्विताः । ચે નૃતાર્થા: સ્વયં ત્તત:, પરાર્થે વિહિતભ્રમઃ || છુ || “ જેઓએ સ્વય' કૃતકૃત્ય હોવા છતાં પર માટે મહેનત કરી છે તે સદ્ગુણેાથી યુક્ત અને સાત્ત્વિક સંતા સદા જય પામા ” (૧૦) ,, નિર્દોષ શિલ્પીને નક્કી કર્યો વિના અને દાષિત શિલ્પીને નક્કી કરીને મૂલ્ય આપવા છતાં દેવદ્રવ્યની હાનિ થાય (=શિલ્પી દેવદ્રવ્યનું ભક્ષણ કરે) તા દોષ લાગે કે નહિ એ પ્રશ્નના ઉત્તર ઃ आणागारी आराहणेण तीए ण दोसवं होति । વઘુવિવજ્ઞાસન્મિત્રિ, છઙમથો સુદ્ઘણિામો | શ્ ॥ આજ્ઞા પ્રમાણે કરવા છતાં છદ્મસ્થતાના કારણે વિપરીત થઈ જાય તે પણ આજ્ઞા પ્રમાણે કરનાર આજ્ઞાની આરાધના કરી હાવાથી ઢાષિત બનતા નથી કારણ કે એના પરિણામ શુદ્ધ છે. આ ગાથાના દરેક વિષયમાં ઘટી શકે એવા સ - સામાન્ય આ અથ કર્યાં, પ્રસ્તુત વિષયમાં તેના અથ આ પ્રમાણે છે— ઉક્ત વિધિ મુજબ જિનબિંખનુ મૂલ્ય આપવા છતાં વસ્થતાના કારણે દેવદ્રવ્યના રક્ષણુને બદલે ભક્ષણ થઇ જાય, Page #488 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨-૧૩ ૮ જિનબિંબવિધિ-પંચાશકઃ ૪૬૩ : અર્થાત્ શિલ્પી દેવદ્રવ્યનું ભક્ષણ કરે, તે પણ ઉક્ત વિધિ મુજબ જિનબિંબનું મૂલ્ય આપીને આજ્ઞાની આરાધના કરી હોવાથી બીજાને દેવદ્રવ્યનું ભક્ષણ કરાવવાનો દેષ લાગતો નથી. કારણ કે તેના પરિણામ શુદ્ધ છે. (૧૧) વિપરીત થવા છતાં આજ્ઞાનું પાલન કરનારને પરિણામ શુદ્ધ હોવાનું કારણ - आणापवित्तिओ चिय, सुद्धो एसो ण अण्णहा णियमा । तित्थगरे बहुमाणा, तदभावाओ य णाययो ।॥ १२ ॥ આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવાથી જ પરિણામ શુદ્ધ થાય છે. આજ્ઞાથી નિરપેક્ષ પ્રવૃત્તિ કરવાથી પરિણામ શુદ્ધ થતા જ નથી. કારણ કે આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરનારને તીર્થકર - પ્રત્યે બહુમાન=પક્ષપાત છે. તીર્થંકર પ્રત્યે બહુમાન-પક્ષપાત હોવાના કારણે આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરનારના પરિણામ શુદ્ધ હોય છે. આજ્ઞાથી નિરપેક્ષ પ્રવૃત્તિ કરનારને તીર્થંકર પ્રત્યે બહુમાન=પક્ષપાત નથી. તીર્થંકર પ્રત્યે બહુમાન ન હોવાથી આજ્ઞાથી નિરપેક્ષ પ્રવૃત્તિ કરનારને પરિણામ શુદ્ધ નથી. આને તાત્પર્યાર્થ એ થયે કે આજ્ઞા મુજબ પ્રવૃત્તિથી તીર્થકરબહુમાન અને તીર્થકરબહુમાનથી શુદ્ધ પરિણામ ૪(૧૨) આજ્ઞાની પ્રધાનતાનું કારણ - समतिपवित्ती सव्वा, आणाबज्झत्ति भवफला चेव । तित्थगरुद्देसेण वि, ण तत्तओ सा तदुद्देसा ॥ १३ ॥ ૪ ઉ. પ. ગા. ૨૪૪, રે. ૨-૧૪ Page #489 -------------------------------------------------------------------------- ________________ : ૪૬૪ : ૮ જિનબિંબવિધિ—પંચાશક ગાથા-૧૩ સાધુધર્મ સંબંધી કે શ્રાવકધર્મ સંબંધી જે કંઈ પ્રવૃત્તિ વમતિ પ્રમાણે થાય તે આજ્ઞારહિત હેવાથી સંસારનું કારણ બને છે. કારણ કે સંસારનો પાર પામવાનાં સાધનોમાં આજ્ઞા જ પ્રમાણ છે. અર્થાત્ સંસારનો પાર પામવાનાં સાધને પણ આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવામાં આવે તે જ સંસારને પાર પમાડનારાં બને છે. પ્રશ્ન-જિનના ઉદ્દેશથી રહિત પ્રવૃત્તિ વમતિ મુજબ કરે તે સંસારનું કારણ બને એ બરાબર છે, પણ જિનને ઉદેશીને જિને* આ કરવાનું કહ્યું છે તેમ જિનનું આલંબન લઈને જે પ્રવૃત્તિ કરવામાં આવે તે સંસારનું કારણ શી રીતે બને? કારણ કે તેમાં જિન ઉપર પક્ષપાત છે. જિન ઉપર પક્ષપાત મહાફલવાળું છે. ઉત્તર – જિનને ઉદ્દેશીને થતી પ્રવૃત્તિ પણ જે સ્વમતિ મુજબ હોય તે પરમાર્થ થી તે પ્રવૃત્તિ જિનના ઉદ્દેશવાળી નથી. જ્યાં વમતિ હોય ત્યાં જિનને ઉદ્દેશ-જિનનું આલંબન હાય જ નહીં. જે આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરે છે તે જ જિનને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરે છે અને તેને જ જિન પ્રત્યે પક્ષપાત છે. જે સવમતિ મુજબ પ્રવૃત્તિ કરે છે તે * અથવા જિનને આશ્રયીને થતી જિનભવનનિર્માણ, જિનબિબ-પ્રતિષ્ઠા, જિનબિંબ પૂજા વગેરે પ્રવૃત્તિ જિનને ઉદ્દેશીને છે, અર્થાત જિનભક્તિ સંબંધી પ્રવૃત્તિ જિનના ઉદેશવાળી છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ માથા-૧૪ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૬૫ ૯ પરમાર્થથી જિનને ઉદેશીને પ્રવૃત્તિ કરતો નથી અને એથી તેને જિન પ્રત્યે પક્ષપાત પણ નથી ... (૧૩) * ઘણા લોકોને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જિનને ઉદ્દેશીને જિનભવન, જિનબિંબ, જિનપૂજા આદિમાં પ્રવતેલા જોઈને તેમને ઠપકો આપે છે – मूढा अणादिमोहा, तहा तहा एत्थ संपयट्टता ।। तं चेव य मण्णंता, अवमण्णता न याति ॥ १४ ॥ અનાદિથી વળગેલા મોહના લીધે મૂર્ખાઓ જિનને ઉદ્દેશીને જિનબિંબ પૂજા આદિ કાર્યો કરે છે, પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કરે છે. એ મૂખાઓ એટલું પણ જાણતા ૪ “જિને આ કરવાનું કહ્યું છે” એવી બુદ્ધિથી થતી પ્રવૃત્તિ જિનને ઉદ્દેશીને (-જિનના ઉદ્દેશવાળી) છે. પણ “જિને એ કેવી રીતે કરવાનું કહ્યું છે” એ મહત્વનું છે. જિને “જે કરવાનું કહ્યું છે” અને “જે પ્રમાણે કરવાનું કહ્યું છે” એ બેમાં “ જે પ્રમાણે કરવાનું કહ્યું છે તે મહત્ત્વનું છે. જિને જે કરવાનું કહ્યું છે તે કરે, પણ જે પ્રમાણે કરવાનું કહ્યું છે તે પ્રમાણે ન કરે તે લાભ ન થાય, બલ્ક નુકશાન થાય એ પણ સંભવિત છે. એટલે જિને જે કરવાનું કહ્યું છે તે જિને જે પ્રમાણે કરવાનું કહ્યું છે તે પ્રમાણે ન કરતાં સ્વમતિ મુજબ કરવામાં આવે તો તેમાં વાસ્તવિક જિનને ઉદ્દેશ નથી, અર્થાત દેખાવથી–બાહ્યથી જિનને ઉદ્દેશ છે, પણ પરમાર્થથી જિનનો ઉદ્દેશ નથી. જ્યાં પરમાર્થથી જિનને ઉદ્દેશ ન હોય ત્યાં જિન પ્રત્યે પક્ષપાત પણ ન હોય. વામાં કરવાનું કહ્યું એટલે જિને જ ૩૦ Page #491 -------------------------------------------------------------------------- ________________ : ૪૬૬ : ૮ જિનબિંબવિધિ—પચાશક ગાથા-૧૫-૧૬ નથી કે, અમે એક તરફ જિનપૂજા આદિ કાર્યો કરીને તી"કર જ અમારા આરાધ્ય દેવ છે એમ માનીએ છીએ, અને બીજી તરફ આજ્ઞાનું ઉદ્ધૃધન કરીને તેમની અવજ્ઞા કરીએ છીએ. કારણ કે એ બિચારા અનાદિથી વળગેલા માહથી મૂઢ ( સારાસારના વિચાર કરવાની શક્તિથી રહિત ) છે. (૧૪) પ્રસ્તુત વિષયને ઉપસંહાર :मोक्खत्थिणा तओ इह, आणाए चैव सव्वजत्तेणं । સવ્વસ્થ ત્ર જ્ઞવું, સન્મ તિ યં સમેળ ।। ૧ । સ્ત્રમતિ મુજબની પ્રવૃત્તિ સ`સારનું કારણ બનતી હાવાથી મેાક્ષની ઈચ્છાવાળા જીવે પરલેાકનાં સર્વ કાર્યોમાં ભાવની શુદ્ધિપૂર્વક સંપૂર્ણ આદરથી આજ્ઞા મુજબ જ પ્રવૃત્તિ કરવી જોઇએ. અહી જિનબિંબ ઘડાવવાના વિષય હોવા છતાં વચ્ચે પ્રસ`ગવશાત્ આજ્ઞાપ્રધાનતાની વાત કરી. હવે આ વિષે અહી વધારે કહેવાની જરૂર નથી. (૧૫) પ્રતિષ્ઠાવિધિનું પ્રતિપાદનઃ ' णिष्फण्णस्स य सम्मं, तस्स पट्टावणे विही एसो । सुहजोएण पवेसो, आयतणे ठाणठवणा य ॥ १६ ॥ વિધિ મુજબ ઘડાઈને તૈયાર થઈ ગયેલા જિનબિંબની પ્રતિષ્ઠાના વિધિ આ પ્રમાણે છેઃ- સારા મુહુતૅ જિનમદિરમાં જિનખિંખના પ્રવેશ કરાવવા, અને તે બિંબને ઉચિત સ્થાને પધરાવવું. (૧૬) Page #492 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૭-૧૮ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૬૭ : - - ભૂમિશુદ્ધિ તથા સંસ્કારનું પ્રતિપાદન – तेणेव खेत्तसुद्धी, हत्थसयादिविसया णिओगेण । कायव्यो सकारो, य गंधपुष्पादिएहि तहिं ॥ १७ ॥ પ્રતિષ્ઠા વખતે શુભ મન-વચન-કાયાથી જિનમંદિરની ચારે બાજુ સે હાથ પ્રમાણ કે તેથી થોડી વધારે ઓછી ભૂમિની શુદ્ધિ અવશ્ય કરવી, અર્થાત્ તેટલી ભૂમિમાં હાડકું માંસ વગેરે અશુચિ પદાર્થ છે કે નહિ તે જોવું. જે અશુચિ પદાર્થ હોય તો ત્યાંથી લઈને દર મૂકી દે. તથા જિનમંદિરમાં સુગંધી પુષ્પ, ધૂપ વગેરેથી સત્કાર કરે. (૧૭) પ્રતિષ્ઠામાં દેવપૂજનનું વિધાન:दिसिदेवयाण पूया, सम्वेसिं तह य लोगपालाणं । ओसरणकमेणऽण्णे, सध्वेसिं चेव देवाणं ॥ १८ ॥ સવ દિક્પાલ દેવનું પૂજન કરવું. બધા લોકપાલ દેવનું પૂર્વ આદિ દિશામાં જે ક્રમથી તે રહેલા છે તે કમથી પૂજન કરવું. સૌધર્મેદ્રની આજ્ઞામાં રહેનારા સમ, યમ, વરુણ અને કુબેર એ ચાર લોકપાલ દે છે. તેઓ અનુકમે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેલા છે અને તેમના હાથમાં અનુક્રમે તલવાર, દંડ, પાશ (એક જાતનું શસ્ત્ર) અને ગદા હોય છે. બીજા પંચાશકમાં (સમવસરણની રચનામાં) જણાવેલા ક્રમથી બધા દેવોનું પૂજન કરવું એમ બીજા આચાર્યો કહે છે. (૧૮) Page #493 -------------------------------------------------------------------------- ________________ : ૪૬૮ : ૮ જિનબિંબવિધિ—પંચાશક ગાથા-૧થી ૨૧ અસંયમી દેવોની પૂજા શા માટે? એનું સમાધાન: जमहिगयबिंबसामी, सव्वेसिं चेत्र अब्भुदयहेऊ । ता तस्स पइट्टाए, तेसिं प्यादि अविरुद्धं ॥ १९ ॥ साहम्मिया य एए, महिड्ढिया सम्मदिद्विणो जेण । एत्तो चिय उचियं खलु, एतेसिं एत्थ पूजादी ॥ २० ॥ પ્રસ્તુત બિંબના સ્વામી તીર્થંકર પરમાત્મા છે વગેરે બધા જ દેના અત્યુદયનું કારણ છે. આથી તીર્થકરની પ્રતિષ્ઠામાં દેનું પૂજન, સત્કાર વગેરે વિરુદ્ધ નથી–યોગ્ય છે. (૧૯) દિપાલ વગેરે દેવે જિનના ભક્ત હોવાથી સાધર્મિક છે, મહાન ઋદ્ધિસંપન્ન છે, સમ્યગ્દર્શનને ધારણ કરનાર છે. આ ત્રણ કારણથી જ પ્રતિષ્ઠામાં તેમનું પૂજન, સત્કાર વગેરે ચગ્ય જ છે. (૨૦) અધિવાસનનું પ્રતિપાદન:तत्तो सुहजोएणं, सत्थाणे मंगलेहि ठवणा उ । દિવાળમુનિgu, ધોરામાળિા પથ | ૨૨ | પછી સારા મુહૂર્ત અધિવાસન કરવાના સ્થાને ચંદનાદિ (આઠ) વસ્તુઓનું વિલેપન કરીને તે સ્થાન ઉપર જિનબિંબની સ્થાપના મંગલ ગીત ગાવા પૂર્વક કરવી. પછી સુગંધી દ્રવ્યોના મિશ્રણવાળું સુંદર જલ, કષાયચૂર્ણ, (આઠ જાતની) માટી વગેરેથી અધિવાસન કરવું. અધિવાસન એટલે તેવા પ્રકારની શુદ્ધિ કરવા વડે બિંબપ્રતિષ્ઠાની રેગ્યતા કરવી, અથૉત્ બિંબને પ્રતિષ્ઠાને યોગ્ય બનાવવું. અધિવાસનની વિધિ પ્રતિષ્ઠા ક૫માં કહી છે. (૨૧) Page #494 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૨-૨૪ ૮ જિનબિંબવિધિ-પંચાશક : ૪૬૯ ઃ E બિંબ પાસે કળશની સ્થાપનાचत्तारि पुण्णकलसा, पहाणमुद्दाविचित्तकुसुमजुया । सुहपुण्णचत्तचउतंतुगोच्छया होति पासेसु ॥ २२ ॥ જે બિબની પ્રતિષ્ઠા કરવાની છે તે બિંબની પાસે ચારે દિશામાં અખંડ, પાણીથી પૂર્ણ ભરેલા, અંદર સોનામહોર, રૂપિયા કે રન નાખેલ હોય તેવા, વિવિધ રૂપોથી યુક્ત અને ચરખાથી કાંતેલા કાચા સૂતરની કોકડીથી ભરેલી ત્રાકના ચાર તાંતણાથી બાંધેલા કાંઠાવાળા ચાર કળશે મૂકવા. (૨૨) બિબ સમક્ષ મંગળદીવા વગેરેની સ્થાપના :मंगलदीवा य तहा, घयगलपुण्गा सुभिक्खुभक्खा य । जववारयवण्णयसत्थिगादि सव्वं महारंभं ॥ २३ ॥ બિંબ સમક્ષ ઘી ગળથી પૂર્ણ મંગળદીવા કરવા, સુંદર શેરડીના સાંઠાના ટુકડા, મીઠાઈ વગેરે ખાવા લાયક વસ્તુ મૂકવી, શરાવમાં પેલા જવના અંકુર-જવારિયા, ચંદનને સ્વસ્તિક નંદાવર્ત વગેરે અતિશય સુંદર બધું કરવું. (૨૩). मंगलपडिसरणाई, चित्ताई रिद्धिविद्धिजुत्ताई । पढमदियहमि चंदण विलेवणं चेव गंधड्दं ॥ २४ ॥ - પહેલા દિવસે=અધિવાસન કરવાના દિવસે ઋદ્ધિ-વૃદ્ધિ (ડાભ-ધરો)એ બે ઔષધિ સહિત વિચિત્ર મંગલ કંકણે (=મંગલ દેરા) પ્રતિમાજીના હાથે બાંધવા તથા પ્રતિમાજીને Page #495 -------------------------------------------------------------------------- ________________ : ૪૭૦ : ૮ જિનબિંબવિધિ—પચાશક ગાથા-૨૫-૨૬ કપૂર કસ્તૂરી વગેરે સુગધી પદાર્થીના મિશ્રણવાળા ચંદનનું વિલેપન કરવું. (૨૪) પેાંખણાનું વિધાન: चरणारीओमिणणं, णियमा अहिगासु ઘેવર્થ જ માર્સિ, ૐ વરે તે ૢ णत्थि उ विरोहो । સેથ ॥ ૨ ॥ પવિત્ર ચાર સ્ત્રીઓએ પેાંખણું કરવું. ચારથી વધારે સ્ત્રીએ પાંખણુ કરે તેા શાસ્ત્રવિરાધ નથી, પણ પેાંખામાં ચાર સ્ત્રીએ તા અવશ્ય જોઇએ. પેખણામાં પાંખણુ' કરનારી સ્ત્રીઓનાં સારાં વચ્ચે કલ્યાણ માટે થાય છે. માટે પાંખણુ કરનારી સ્ત્રીએએ સારાં વસ્રા પહેરવાં જોઈએ. (૨૫) સારાં વચ્ચે રાગનુ કારણ હાવાથી કલ્યાણ માટે કેમ થાય ? એ પ્રશ્નનુ” સમાધાનઃ जं एयवइयरेणं, सरीरसक्कारसंगयं चारु । જીરૂ તથ અનેસ, પુનિમિત્તે મુન્ત્ર | ૨૬ ધાર્મિક લેાકા જિનબિંબની પ્રતિષ્ઠા નિમિત્ત શરીરભૂષા માટે સુંદર વસ્રાનુ' પરિધાન વગેરે જે કઈ સુર કરે તે બધું શુભ કર્મનું કારણ જાણવુ'. કારણ કે તેમ કરવામાં ઉત્તમ પુરુષ પ્રત્યે મહુમાનના પરિણામ છે. (૨૬) * ઉત્તમ પુરુષાનુ બહુમાન પવિત્ર અને સુંદર સાધનાથી કરવુ‘ જોઇએ. ધાર્મિક લેાકેા સુંદર વસ્ત્ર વગેરે દેહભૂષા કરીને જિનનું બહુમાન કરે છે. એટલે એના પરિણામ તીર્થંકરનું બહુમાન કરવાના છે, માજ માણવાના કે દેખાવ કરવાના નથી. ક`બંધ પરિણામના આધારે થાય છે. આથી પેરંખણું કરનાર સ્ત્રીઓએ પહેરેલાં સુંદર વસ્ત્રો તેમના કલ્યાણ માટે જ થાય છે, Page #496 -------------------------------------------------------------------------- ________________ ગાયા–૨૭થી૩૦ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૭૧ : શરીરભૂવા પુણ્યબંધનું કારણ કેમ છે તેને ખુલાસો – तित्थयरे बहुमाणा, आणाआराहणा कुसलजोगा । अणुबंधसुद्धिभाषा, रागादीणं अभावा य ॥ २७ ॥ પ્રતિષ્ઠા આદિમાં સુંદર વસ્ત્રો વગેરેથી શરીરભૂષા કરવામાં (૧) તીર્થંકર પ્રત્યે બહુમાન=પક્ષપાત થાય છે, (૨) ભગવાનના ઉપદેશનું પાલન થાય છે, (૩) શાસ્ત્રોક્ત હોવાથી શુભ પ્રવૃત્તિ થાય છે, (૪) સતત કર્મક્ષ પશમ થવાથી આત્મા નિમલ થાય છે, (૫) આજ્ઞાનું પાલન કરવા શરીરભૂષા કરી હોવાથી રાગ-દ્વેષ વગેરે દે થતા નથી. આથી તે પુણ્યબંધનું કારણ બને છે. (૨૭) ખણાથી આ લેકમાં જ મળતું ફલાदिक्खियजिणोमिणणओ, दाणाओ सत्तितो तहेयम्मि । વેઠવું રારિ, ૪ રતિ ન જાતિ નારીf ૨૮ અધિવાસિત બનેલા જિનબિંબનું પિખણું કરવાથી અને પિપણું કરવા નિમિત્તે શક્તિ મુજબ દાન દેવાથી પેખાશું કરનારી સ્ત્રીઓને ક્યારે પણ વૈધવ્ય અને દારિદ્રશ્ય થતું નથી. (૨૮) અધિવાસન વખતે વૈભવના ઠાઠથી ઉત્કૃષ્ટ પૂજાનું વિધાન:उकोसिया य पूजा, पहाणदव्वेहि एत्थ कायव्वा । ओसहिफलवत्थसुवण्णमुत्तरयणाइएहिं च ॥ २९ ।। चित्तबलिचित्तगंधेहि चित्तकुसुमेहि चित्तवासेहिं । चित्तेहि विऊहेहिं, भावेहि विहवसारेण ॥ ३० ॥ Page #497 -------------------------------------------------------------------------- ________________ : ૪૭૨ : ૮ જિનબિંબવિધિ—પંચાશક ગાથા-૩૧-૩૨ અધિવાસન વખતે ચંદન, અગરુ, કપૂર, પુષ્પ વગેરે ઉત્તમ દ્રવ્ય, ચોખા વગેરે ઔષધિ, નાળિયેર, દાડમ વગેરે ફળે, વસ્ત્ર, સુવર્ણ, મોતી, રત્નો વગેરે, વિવિધ પ્રકારના બલિ, કેષ્ઠ પુટપાક= અત્તર વગેરે સુગંધ, વિવિધ પુપિ, બીજી વસ્તુઓને પણ સુગંધિત બનાવે તેવાં વિવિધ સુગંધી દ્રવ્યોનાં ચૂર્ણો અને ભક્તિ ભાવવાની ઉત્તમ વિવિધ રચનાઓથી વૈભવને ઠાઠ કરવા પૂર્વક જિનબિંબની ઉત્કૃષ્ટ પૂજા કરવી જોઈએ. (૨૯-૩૦) પૂજામાં આ આદર કરવાનું કારણ – एयमिह मूलमंगल, एत्तो च्चिय उत्तरा वि सक्कारा । ता एयम्मि पयत्तो, कायव्यो बुद्धिमंतेहिं ॥ ३१ ॥ પ્રતિષ્ઠા વખતે જિનબિંબની ઉત્કૃષ્ટ પૂજા મૂળ મંગલ છે. આ મૂલ મંગલથી જ પ્રતિષ્ઠા થયા પછી પ્રતિષ્ઠિત બિંબને સત્કાર ઉત્તરોત્તર વધતો જાય છે. કારણ કે મૂળ મંગલ ઉત્તરોત્તર સત્કારવૃદ્ધિનું કારણ છે. આથી બુદ્ધિમાન પુરુષોએ આ મૂલ મંગલમાં ઉદ્યમ કરવું જોઈએ. (૩૧) ઉત્કૃષ્ટ પૂજા પછી કરવાની વિધિઃचितिवंदण थुतिवुड्ढी, उस्सग्गो साहु सासणसुराए । थयसरण पूय काले, ठवणा मंगल्लपुव्वा उ ॥ ३२ ॥ ઉત્કૃષ્ટ પૂજા કર્યા પછી ચિત્યવંદન કરવું. પછી વર્ધમાન સ્તુતિ બાલવી, જે સ્તુતિમાં ઉત્તરોત્તર રાગ વધતું જાયઊંચે ઊંચે જાય, અથવા પછી પછીના લેકમાં અક્ષરે Page #498 -------------------------------------------------------------------------- ________________ ગાથા૩૩ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૭૩ : વધતા હોય-અધિક અધિક હોય તે વર્ધમાન સ્તુતિ કહેવાય. પછી શાસનદેવીની આરાધના માટે એકાગ્રચિત્ત કાઉસ્સગ કરવો. પછી સ્તવસ્મરણ કરવું. સ્તવમરણ કરવું એટલે કાઉસગ્નમાં લેગસનું ચિંતન કરવું. અથવા સ્તવ અને સ્મરણ એ બે પદે અલગ કરીને સ્તવ કરો અને સ્મરણ કરવું એ અર્થ થાય. સ્તવ કરે એટલે કાઉસ પાર્યા પછી લોગસ્સને પાઠ બોલ. સ્મરણ કરવું એટલે ઈષ્ટ ગુરુ વગેરેનું સ્મરણ કરવું. પછી જિનબિંબની કે પ્રતિષ્ઠાકારકની પૂજા કરવી. પછી મુહૂર્તને સમય થતાં નવકાર બોલવા પૂર્વક કે બીજું કંઈ માંગલિક બોલવા પૂર્વક જિનબિંબની પ્રતિષ્ઠા કરવી. (૩૨) પ્રતિષ્ઠા પછી કરવાની વિધિ :पूया वंदणमुस्सग्ग पारणा भावथेजकरणं च । सिद्धाचलदीवसमुद्दमंगलाणं च पाठो उ ॥ ३३ ॥ પછી પ્રતિષ્ઠિત બિબની પુપાદિથી પૂજા કરવી. પછી ચૈત્યવંદન કરવું. પછી ઉપસર્ગની શાંતિ નિમિત્તે કાઉસગ કરે, પ્રતિષ્ઠાદેવતાને કાઉસ્સગ કર એમ બીજાઓ કહે છે. કાઉસ્સગ ધાર્યા પછી ભાવસ્થય કરવું. ભાવધૈર્ય એટલે ચિત્તની સ્થિરતા. (અર્થાત્ એકાગ્રચિત્ત જિનની જન્માવસ્થા આદિનું ચિંતન કરવું. ) અથવા ભાવસ્થય એટલે આશીર્વાદનાં વચનો બોલીને કરેલી પ્રતિષ્ઠાની સ્થિરતાની ભાવના ભાવવી. આશીર્વાદ માટે સિદ્ધ, પર્વત, દ્વીપ, સમુદ્ર વગેરેની ઉપમાવાળી મંગલ ગાથાઓ બોલવી. (૩૩) Page #499 -------------------------------------------------------------------------- ________________ : ૪૭૪ : ૮ જિનબિંબવિધિ—પંચાશક ગાથા-૩૪-૩૫ આશીર્વાદ સંબંધી માંગલિક ગાથા :जह सिद्धाण पतिद्वा, तिलोगचूडामणिम्मि सिद्धिपदे । आचंदररियं तह, होउ इमा सुपतित्ति ॥ ३४ ॥ एवं अचलादीसुवि, मेरुप्पमुहेसु होति वत्तव्यं । एते मंगलसद्दा, तम्मि सुहनिबंधणा दिट्ठा ॥ ३५ ॥ - જેમ કે– ત્રિભુવન ચૂડામણિ સમાન સિદ્ધિપદમાં સિદ્ધ ભગવત ચંદ્ર અને સૂર્યની વિદ્યમાનતા સુધી શાશ્વત છે, તેમ આ પ્રતિષ્ઠા પણ યાવત્ ચંદ્ર-દિવાકર શાશ્વતી બને, (૩૪) આ રીતે જેમ સિદ્ધોની ઉપમાથી આશીર્વાદની મંગલ ગાથા કહી તેમ મેરુ પર્વત, જમ્બુદ્વીપ, લવણસમુદ્ર વગેરે (શાશ્વત)ની ઉપમાથી પણ આશીર્વાદની મંગલ ગાથાએ બલવી. જેમ કે जह मेरुस्स पइट्ठा, जंबूदीवस्स मज्झयारंमि । आचंदसूरियं तह, होउ इमा सुप्पट्टत्ति ॥ १ ॥ जंबृदीव पइट्टा, जह सेसयदीवमज्झयारंमि ।। आचंदरियं तह, होउ इमा सुप्पइट्ठत्ति ॥ २ ॥ जह लवणस्स पइट्ठा, सव्वसमुद्दाण मज्झयारंमि । आचंदररियं तह, होउ इमा सुप्पइट्टत्ति ॥ ३ ॥ જેમ જબૂદ્વીપના મધ્ય ભાગમાં મેરુપર્વતની યાવત્ ચંદ્ર-દિવાકર સ્થિરતા છે તેમ આ પ્રતિષ્ઠા પણ યાવત ચંદ્ર-દિવાકર સ્થિર બને.” (1) “જેમ બીજા દ્વીપના મધ્ય ભાગમાં જબૂદીપ યાવત્ ચંદ્ર-દિવાકર શાશ્વત છે તેમ આ પ્રતિષ્ઠા પણ યાવત્ ચંદ્ર-દિવાકર શાશ્વતી બને.” Page #500 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૬થી ૩૮ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૭૫ : (૨) “જેમ બધા સમુદ્રોના મધ્ય ભાગમાં લવણ સમુદ્ર થાવત્ ચંદ્ર-દિવાકર શાશ્વત છે તેમ આ પ્રતિષ્ઠા પણ થાવત્ ચંદ્ર-દિવાકર શાશ્વતી બને.” (૩) આ પ્રમાણે બીજી પણ (આશીર્વાદની) મંગલ ગાથાઓ કહેવામાં વિરોધ નથી. પ્રતિષ્ઠા સમયે બલાતાં આવાં મંગલવચને કલ્યાણકારી બને છે, એમ શાસ્ત્રજ્ઞાતાઓએ જોયું છે. (૩૫) માંગલિક ગાથાઓ બેલવાથી ઈષ્ટ સિદ્ધિઃसोउं मंगलसद, सउणंमि जहा उ इट्टसिद्धित्ति । િતા સંબં, વિષા શુદ્ધિમત્તે ! રદ્દ | - જેમકે શુકનશાસ્ત્ર પ્રમાણે “મંગલ' એ શબ્દ કે વિજય, સિદ્ધિ વગેરે માંગલિક શબ્દો સાંભળવાથી ઈષ્ટસિદ્ધિ થાય છે, તેમ પ્રતિષ્ઠામાં પણ મંગલવચનથી ઈષ્ટસિદ્ધિ થાય છે એમ બુદ્ધિશાળીઓએ જાણવું. (૩૬). માંગલિક બેલવામાં મતાંતરે :अण्णे उ पुण्णकलसादिठावणे उदहिंमंगलादीणि । जंपंतऽण्णे सव्वत्थ भावतो जिणवरा चेव ॥ ३७ ॥ કેટલાક આચાર્યો પૂર્ણકળશ, મંગલદીપક વગેરે મૂકતી વખતે સમુદ્ર, અગ્નિ વગેરે મંગલ શબ્દો બોલે છે. કેટલાક આચાર્યો કહે છે કે, પરમાર્થથી જિનેશ્વરે જ મંગલરૂપ છે, આથી બધા પ્રસંગે જિનેશ્વરનાં નામે બેલવાં જોઈએ. (૩૭) સંઘપૂજા અને સંઘની મહત્તા:सत्तीइ संघपूजा, विसेसपूजा उ बहुगुणा एसा । जं एस सुए भणिओ, तित्थयराणंतरो संघो ॥ ३८ ॥ Page #501 -------------------------------------------------------------------------- ________________ ૯ ૪૭૬ = ૮ જિનબિંબવિધિ—પંચાશક ગાથા-૯ પ્રતિષ્ઠા થયા પછી યથાશક્તિ શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘનું પૂજન કરવું જોઈએ. કારણ કે સંઘના એક ભાગ રૂપ ધર્માચાર્ય આદિની પૂજાથી સંઘપૂજા અધિક ફળવાળી છે. પ્રશ્ન:- ધર્માચાર્યની પૂજાથી પણ સંઘપૂજા વધી જવાનું શું કારણ? ઉત્તર – કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે (૧) તીર્થંકર પછી પૂજ્ય તરીકે સંઘનું સ્થાન છે. અર્થાત્ પહેલા નંબરે તીર્થકર અને બીજા નંબરે સંઘ પૂજ્ય છે. ત્યારબાદ ધર્માચાર્ય આદિ પૂજ્ય છે. (૨) અથવા તીર્થકરને પણ પૂજ્ય હોવાથી સંઘ તીર્થકર તુલ્ય છે. (૩) અથવા [ તીર્થકરને જીવ પ્રવચનમાં કહેલા અનુષ્ઠાનેના સેવનથી, સંઘની આરાધનાથી અને સંઘસહાયથી તીર્થકર બને છે, સંઘ વિના કોઈ જીવ તીર્થકર બની શકે નહિ. આથી ) તીર્થંકરનું તીર્થંકરપણું સંઘપૂર્વક છે, અર્થાત્ તીર્થંકરપણામાં સંઘ કારણ બને છે. આથી ધર્માચાર્યની પૂજાથી પણ સંઘપૂજા વધી જાય. (૩૮) સંઘની વ્યાખ્યા અને તીર્થકરપૂજ્યતા :गुणसमुदाओ संघो, पवयण तित्थंति होति एगट्ठा । तित्थगरो वि य एणं, णमए गुरुभावतो चेव ॥ ३९ ॥ અનેક જીવોમાં રહેલા જ્ઞાનાદિગુણને સમૂહ સંઘ કહેવાય છે. પ્રવચન અને તીર્થ એ બે શબ્દોને સંઘ અર્થ છે. યદ્યપિ પ્રકૃષ્ટ કે પ્રશસ્ત વચન તે પ્રવચન એવી વ્યુત્પત્તિથી પ્રવચન શબ્દને દ્વાદશાંગી અર્થ થાય, અને છે જેનાથી Page #502 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૦ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૭૭ : ભવરૂપ સમુદ્રને તરે તે તીથે એવી વ્યુત્પત્તિથી તીર્થ શબ્દને પણ દ્વાદશાંગી જ અર્થ થાય; છતાં દ્વાદશાંગીને આધાર સંઘ છે, સંઘ વિના દ્વાદશાંગી રહી શકે નહિ; આથી સંઘ આધાર અને દ્વાદશાંગી આધેય છે, આધાર અને આધેયના અભેદની વિવક્ષાથી પ્રવચન અને તીર્થને સંઘ કહેવાય છે. સંઘ પુરુષ વગેરે બાહ્ય આકાર રૂપ નથી, કિંતુ ગુણસમુદાય રૂપ છે. આથી તીર્થકર પણ દેશના પહેલાં સંઘ ગુણસ્વરૂપ હોવાથી મહાન છે એવા ભાવથી “નમે તિસ્થસન્નતીર્થને નમસ્કાર હે” એમ કહીને સંઘને અવશ્ય નમસ્કાર કરે છે. (૩૯) તીર્થકર સંઘને પ્રણામ કરે છે તેનાં કારણે આગમની ગાથાથી (આ૦ નિ ગાવ પ૬૭) જણાવે છે:तप्पुब्बिया अरिहया, पूजितपूया य विणयकम्मं च । . कयकिच्चोवि जह कहं, कहेति णमते तहा तित्थं ॥४०॥ - (૧) પ્રવચન વાત્સલ્ય આદિથી તીર્થકર નામકર્મને બંધ થતું હોવાથી તીર્થંકરપણામાં સંઘ નિમિત્ત છે. (૨) લોક મોટા માણસેથી પૂજાયેલાની પૂજા કરનાર છે. આથી તીર્થકર સંઘની પૂજા કરે એટલે તીર્થકરે પણ સંઘની પૂજા કરી છે એમ વિચારીને લોક પણ તેની પૂજા કરે. + गुरुभावतः गुरुरयं गुणात्मकत्वात् इत्येवंरूपो यो भावोऽध्यवसायः स गुरुभावस्तस्मात् , अथवा गुरुभावतो गुरुत्वाद् गौरवार्हत्वात् ।। Page #503 -------------------------------------------------------------------------- ________________ : ૪૭૮ : ૮ જિનબિ’વિધિ-પ'ચાશક ગાથા-૪૧-૪૨ (૩) સ‘ધનમસ્કારથી વિનય થાય છે. સઘ તીર્થંકરપણામાં નિમિત્ત હાવાથી તીથ'કરના ઉપકારી છે. વિનય કરવાથી કૃતજ્ઞતાધમ નું પાલન થાય છે, અને ધર્માંનું મૂળ વિનય છે એમ સૂચન થાય છે. આ ત્રણ કારણેાથી તીથ કર સધને નમસ્કાર કરે છે. (ગાથાના ઉત્તરાધ*:-) પ્રશ્ન: તીથંકર કૃતકૃત્ય હાવા છતાં તીથ નમસ્કાર આદિ પ્રવૃત્તિ કેમ કરે છે? Congrat ઉત્તરઃ તીથ‘કર કૃતકૃત્ય હોવા છતાં તીથ કર નામક્રમના ઉદયથી ઉચિત પ્રવૃત્તિ કરે છે. તીર્થંકર કૃતકૃત્ય હાવા છતાં તીથ કરનામકમના ઉદયથી જેમ ધમ દેશના આપે છે, તેમ ( ઉક્ત ત્રણ કારણેાથી ) સંઘને નમસ્કાર પણ કરે છે, (૪૦) સધપૂજાથી સર્વ પૂજ્યેાની પૂજા થઇ જાય છે:एयम्मि पूजियम्मी, णत्थि तयं जं ण पूजियं होइ । भुअणेवि पूयणिजं, ण गुणड्डाणं ततो अण्णं ॥ ४१ ॥ સંઘની પૂજા થઈ એટલે જગતમાં એવુ કાઈ પૂજ્ય નથી કે જેની પૂજા ન થઈ હાય. અર્થાત્ સ ંઘની પૂજા કરવાથી જગતમાં જે કાઈ પૂજ્ય છે તેની પૂજા થઈ જાય છે. કારણ કે સમસ્ત લેાકમાં સઘ સિવાય બીજો કાઈ ગુણી પૂજય નથી. (૪૧) સધના એક દેશની પૂજાથી સપૂર્ણ સંધની પૂજા: तप्पूयापरिणामो, हंदि महाविसयमो मुणेयव्वो । સંદેશથળમિંત્રિ, ટ્રેયયાતિનાળ || ૪૨ ॥ Page #504 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૩ ૮ જિનઅિ વિધિ—પચાશક + ૪૭૯ ; પ્રશ્નઃ- ચતુર્વિધ સંઘ સકલ મનુષ્યલેાકમાં (૧૫ કમભૂમિમાં) રહેલા છે. તે સમસ્ત સધની પૂજા શી રીતે થઈ શકે? ઉત્તરઃ- સઘના એક દેશની પૂજા કરવા છતાં “હું સ'ધની પૂજા કરું” એવા પૂજાના પરિણામ સ ́પૂર્ણ સ ધ સંખ'ધી છે, અર્થાત્ ભાવ સપૂર્ણ સંઘની પૂજા કરવાના છે. આથી સ‘ઘના એક દેશની પૂજાથી સકલ સ`ઘની પૂજા થાય છે. દેવના કે રાજાના મસ્તક, પગ વગેરે કાઈ એક અંગની પૂજા કરવા છતાં દેવની કે રાજાની પૂજા કરવાના પરિણામ હાવાથી દેવની કે રાજાની પૂજા થાય છે. (૪૨) સધપૂજા આસન્નસિદ્દિક જીવનું લક્ષણ છે. :आसन्न सिद्धियाणं, लिंगमिणं जिणवरेहि पण्णत्तं । संघमि चैव पूया, सामण्णेणं गुणणिहिम्मि ॥ ४३ ॥ પરિચિત, સ્વજન આફ્રિકાઇ જાતના ભેદભાવ વિના જ ગુણેાના ભડાર રૂપ 'ધની પૂજા આસન્નસિદ્ધિક જીવતુ લક્ષણ છે, આસન્નસિદ્ધિક એટલે નજીકના કાળમાં માક્ષે જનાર, સબ્રપૂજાથી સાંઘપૂજા કરનાર જીવ નજીકના કાળમાં માક્ષે જનાર છે એવા નિર્ણય થાય છે. અહીં પરિચિતસ્વજનાદિ કોઈ જાતના ભેદભાવ વિના સઘપૂજા કરવી જોઈએ * આથી જ દેવના કે રાજાના એક અંગની પૂજા કરી એમ નથી કહેવાતુ, કિંતુ દેવની કે રાજાની પૂજા કરી એમ કહેવાય છે. તે પ્રમાણે શક્તિ મુજબ કાઈ એક ગામના ચતુર્વિધ સંધની, સાધુસાધ્વીની કે છેવટ શ્રાવક વગેરે એકાદ વ્યક્તિની પણ પૂજા કરવાથી સકલ સંઘની પૂજા થાય છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ : ૪૮૦ ૪ ૮ જિનબિ’વિધિ-પચાશક ગાથા-૪૪થી૪૬ એ બહુજ મહત્ત્વની ખાખત છે કારણ કે ભેદભાવથી પૂજા કરવાથી પિિચત-સ્વજનાદિકની પ્રધાનતા રહે છે, ગુણેાની નહિ. ભેદભાવ વિના પૂજા કરવાથી પરિચિત-સ્વજનાદિની પ્રધાનતા રહેતી નથી, કિંતુ ગુણાની રહે છે. (૪૩) સંઘપૂજાની મહત્તા : एसा उ महादाणं, एस च्चिय होति भावजष्णोत्ति । રક્ષા વિથતારો, ક્ષત્રિય સંયામૂહ ॥ ૪૪ || સંઘપૂજા જ મહાદાન છે. સ`ઘપૂજાજ વાસ્તવિક યજ્ઞ છે. સ'ઘપૂજા ગૃહસ્થધમ ના સાર છે. સ`ઘપૂજા જ સપત્તિનું મૂળ છે. (૪૪) સંઘપૂજાનું ફળઃएती फलं णेयं परमं पोव्वाणमेव पियमेण । सुरणरसुहाइ अणुसंगियाइ इह किसिपलालं व ॥ ४५ ॥ સંઘપૂજાનું મુખ્ય ફળ માક્ષ જ છે, આનુષંગિક કુળ મનુષ્યલાક અને દેવલાકનાં સુખ છે; અર્થાત્ જેમ ખેતીનુ મુખ્ય મૂળ ધાન્ય છે, પણ ધાન્ય મળવા સાથે ઘાસ પણ મળી જાય છે, તેમ સધપૂજાથી મુખ્ય ફળ મેાક્ષ ન મળે ત્યાં સુધી દેવલાક અને મનુષ્યલેાકનાં સુખા મળે છે. (૪૫) પ્રતિષ્ઠા પછી કરવાનાં કાર્યોનુ વિધાન– कयमेत्थ पसंगेणं, उत्तरकालोचियं इहण्णंपि । અજીવ હાથત્રં, તિરથુળતિવાળું પિયમાં ॥ ૪૬ || Page #506 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૭ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૮૧ ? -- - * = = પ્રતિષ્ઠાના અધિકારમાં પ્રસંગ પામીને કરેલું સંઘ પૂજાનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. પ્રતિષ્ઠાના ઉત્સવમાં પ્રતિષ્ઠા થયા પછી કરવા લાયક બીજા પણ અમારિશેષણ વગેરે તીર્થની ઉન્નતિ કરનારા યોગ્ય કાર્યો અવશ્ય કરવાં જોઈએ. (૪૬) સ્વજન અને સાધર્મિકની વિશેષ રૂપે લોકપૂજાउचिओ जणोवयारो, विसेसओ णवरि सयणवग्गम्मि । साहम्मियवग्गम्मि य, एयं खलु परमवच्छल्लं ॥ ४७ ॥ પ્રતિષ્ઠા પછી સ્વજનવગની વિશેષરૂપે ઉચિત લેકપૂજા કરવી જોઈએ. કારણ કે વ્યાવહારિક સંબંધથી સ્વજનવગે નજીકન ગણાય, તથા સ્વજન સિવાય બીજા સાધર્મિકોની પણ વિશેષરૂપે ઉચિત લેકપૂજા કરવી જોઈએ. (અહીં લેકપૂજા એટલે લોકોમાં જે રીતે પ્રચલિત હોય તે રીતે આદર * અહીં ધાર્મિક પ્રસંગમાં વ્યાવહારિક સંબંધથી સ્વજનની લોકપૂજાના વિધાનમાં ઘણું રહસ્ય ભરેલું છે. આમ કરવાથી ઔચિત્ય જળવાય છે. ઔચિત્ય વિનાના ધર્મના પ્રસંગેની ટીકા થાય. તથા આમ કરવાથી સ્વજનમાં કે પ્રત્યે મનભેદ વગેરે થયું હોય તો દૂર થાય, સ્વજને પ્રેમભાવવાળા બને, પ્રેમભાવવાળા સ્વજને અધિક પ્રેમભાવવાળા બને. પરિણામે સ્વજને ધર્મમાં સહાયક બને. અન્યથા અજ્ઞાન સ્વજને. ધર્મમાં વિદ્મ કરનારા અને ધર્મની નિંદા કરનારા બને એ સંભવિત છે. * સંઘપૂજામાં ચતુર્વિધ સંઘની પૂજા છે. જ્યારે અહીં સાધમિકની લોકપૂજામાં શ્રાવક-શ્રાવિકાની પૂજા છે. ૩૧. Page #507 -------------------------------------------------------------------------- ________________ = ૪૮૨ ૦ ૮ જિનબિંબવિધિ—પંચાશક ગાથા-૪૮-૪૯ કરો] પ્રતિષ્ઠા નિમિત્ત કરેલા આ લેકપૂજનથી જ સ્વજનેનું અને સાધર્મિકોનું ઉત્તમ વાત્સલ્ય અને ઉત્તમ ગૌરવ થાય છે. (૪૭). અષ્ટાનિકા મહત્સવનું વિધાન:अट्ठाहिया य महिमा, सम्म अणुबंधसाहिगा केइ । अण्णे उ तिणि दियहे, णिओगओ चेव काययो ॥४८॥ પ્રતિષ્ઠા પ્રસંગે (પ્રતિષ્ઠા થયા પછી)* શુદ્ધ ભાવથી આઠ દિવસ સુધી મહોત્સવ કરવો જોઈએ. પ્રતિષ્ઠા પ્રસંગે આઠ દિવસનો મહત્સવ કરવાથી પ્રતિષ્ઠિત બિંબની પૂજાને વિછેદ થતો નથી, અર્થાત્ સદા પૂજા થાય છે. આમ કેટલાક આચાર્યો કહે છે. જ્યારે કેટલાક આચાર્યો ત્રણ દિવસ સુધી મહત્સવ અવશ્ય કરે જોઈએ એમ કહે છે.(૪૮) કંકણમેચન :तत्तो विसेसपूयापुव्वं विहिणा पडिस्सरोमुयणं । भूयबलिदीणदाणं, एत्थंपि ससत्तिओ किंपि ॥ ४९ ॥ મહોત્સવ પૂર્ણ થયા પછી પૂર્વ દિવસોમાં કરેલી પૂજાથી વિશેષ પ્રકારની પૂજા કરવા પૂર્વક કંકણ મેચન કરવું પ્રતિમાજીને * પ્રતિષ્ઠા થયા પછી અષ્ટાનિકા મહોત્સવ કરવાનું છે. કારણ છે ૪૬ મી ગાથામાં ઉત્તરકાલેચિત બીજું પણ કરવું એમ કહીને સ્વજનની અને સાધર્મિકની લેક પૂજાને તથા અષ્ટાનિકા મહત્સવને ઉલ્લેખ કર્યો છે. તથા નવમા પંચાશકની ૪૨ મી ગાથાની ટીકામાં प्रतिष्ठानन्तरमष्टाहिकाया इहैव विधेयतयोपदिष्टत्वाद् । એમ કહ્યું છે. WWW.jainelibrary.org Page #508 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૦ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૮૩ ? બાંધેલાં કંકણ ( મંગલસૂત્રો) છેડવાં. આ પ્રસંગે પણ આર્થિક સ્થિતિ અને ભાવના મુજબ પ્રેતોને પાન, પુષ્પ, ફલ, અક્ષત અને સુગંધી જળથી મિશ્રિત રાંધેલું અન્ન નાખવા રૂપ ભૂતબલિ અને અનુકંપાદાન કરવું જોઈએ. (૪૯) ઉપસંહાર:तत्तो पडिदिणपूयाविहाणओ तह तहेह कायव्वं । विहिताणुहाणं खलु, भवविरहफलं जहा होति ॥ ५० ॥ ત્યારબાદ પ્રતિદિન પૂજા કરવી, અને શાસ્ત્રમાં કહેલા પૂજા, (ચેત્ય)વંદન, યાત્રા, સ્નાત્ર વગેરે અનુષ્કાને જે જે રીતે કરવાથી સંસારને નાશ થાય છે તે રીતે કરવાં. અર્થાત્ પૂજા વગેરે અનુષ્કાને જે રીતે કરવાથી પિતાને ઉલ્લાસ વધે અને પરિણામે સંસારને નાશ થાય તે રીતે કરવાં. દરેક જીવના સંગ, શક્તિ, રુચિ, ભાવના વગેરે સમાન ન હોય. એટલે દરેકે પોતાના સંગ, શક્તિ, રુચિ, ભાવના આદિનો વિચાર કરીને પૂજા વગેરે જે રીતે કરવાથી ઉલ્લાસ વધે અને પરિણામે સંસારમાં પરિભ્રમણ ન થાય, કિંતુ સંસારને નાશ થાય તે રીતે કરવાં.] (૫૦) P : - જીવન Page #509 -------------------------------------------------------------------------- ________________ ૯ યાત્રાવિધિ પંચાશક છઠ્ઠા સ્તવવિધિ પંચાશકમાં (ત્રીજી ગાથામાં) જિનભવન, જિનબિંબપ્રતિષ્ઠા, યાત્રા, પૂજા વગેરે દ્રવ્યસ્તવ છે એમ કહ્યું છે. આથી સાતમાં પંચાશકમાં જિનભવન વિધિ અને આઠમા પંચાશકમાં જિનબિંબપ્રતિષ્ઠા વિધિ કહ્યો હવે નવમા પંચાશકમાં યાત્રાવિધિ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે જણાવે છે – नमिऊण वद्धमाणं, सम्म संखेवओ पवक्खामि । जिणजत्ताइ विहाणं, सिद्धिफलं सुत्तणीईए ॥१॥ શ્રી વર્ધમાનસ્વામીને ભાવથી નમસ્કાર કરીને જિનયાત્રાને (=અરિહંતના મહત્સવને) વિધિ સંક્ષેપથી આગ માનુસાર કહીશ. જિનયાત્રાનું ફળ મોક્ષ છે. ૧ સમ્યગ્દર્શનના આઠ આચાર:दंसणमिह मोक्खंग, परमं एयस्स अट्ठहायारो । णिस्संकादी भणितो, पभावणंतो जिणिदेहिं ॥ २ ॥ જૈનશાસનમાં સમ્યગ્દર્શન મોક્ષનું પ્રધાન કારણ છે. પ્રશ્ન:- શાસ્ત્રમાં ના જાદર કેનવાળું ચારિત્રને સાર મેક્ષ છે એમ કહીને ચારિત્રને મોક્ષનું પ્રધાન કારણું * વિ. આ. ૧૧૨૬, અ. નિ. ૯૩. Page #510 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨ ૯ યાત્રાવિધિ—પચાશક કહ્યું છે, જ્યારે અહીં સમ્યગ્દનને મેાક્ષનુ' પ્રધાન કારણુ કહ્યુ છે, આનું શુ' કારણ ? ઉત્તર:- આદિ કારણની અપેક્ષાએ સમ્યગ્દશન માક્ષનું પ્રધાન કારણ છે. કારણ કે સમ્યગ્દર્શન વિના ભાવચારિત્રની પ્રાપ્તિ થતી નથી. અન`તર કારણની અપેક્ષાએ માક્ષનુ પ્રધાન કારણ ચારિત્ર જ છે. કારણ કે સમ્યગ્દર્શન પ્રાપ્ત થવા છતાં (ભાવ) ચારિત્ર વિના મુક્તિ થતી નથી. (ભાવ) ચારિત્ર આવ્યા પછી બીજા કાઈ કારણની જરૂર પડતી નથી. પછી અવશ્ય મુક્તિ થાય છે. જિનેશ્વરાએ સમ્યગ્દર્શનના નિઃશ'કિતથી આરબી પ્રભાવના સુધી આઠ આચારા કહ્યા છે. જો કે આ આચારા સમ્યગ્દર્શનવાળા જીવના છે, પણ (ગુણા ગુણી વિના રહી શકતા ન હેાવાથી) ગુણુ અને ગુણી ભિન્ન નથી-એક જ છે, મા દષ્ટિએ ગુણીના આચારા ગુરુના પણ કહેવાય, આથી અહીં સમ્યગ્દર્શનના આઠ આચારા છે એમ કહ્યુ છે. આ આચાર। આ પ્રમાણે છેઃ - निस्संकिय-निक्कंखिय- निव्वितिगिच्छा अमूढदिट्ठी य । રાજૂ-થિીારને વચ્છ,-માનને અટ્ઠ+ ॥ ॥ • ૪૮૫ ક 66 “નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સ, અમૂઢષ્ટિ, ઉપબૃંહણા, સ્થિરીકરણુ, વાસભ્ય અને પ્રભાવના એ આઠ સમ્યગ્દર્શનના આચારા છે.” * પ્ર॰ સા, ગા. ૨૬૮. Page #511 -------------------------------------------------------------------------- ________________ : ૪૮૬ : ૯ યાત્રાવિધિ—પંચાશક ગાથા-૨ ૪(૧) નિઃશકિત -શંકાનો અભાવ તે નિઃશકિત. ભગ વાને કહેલા ધર્માસ્તિકાય વગેરે અત્યંત ગહન પદાર્થો મંદબુદ્ધિના કારણે બરાબર સમજમાં ન આવતાં આ આ પ્રમાણે હશે કે નહિ? એવી શંકા કરવી એ અતિચારદેષ છે. શંકાને અભાવ એ આચાર છે. શંકાના દેશ અને સર્વ એમ બે ભેદ છે. આત્મા આદિ કોઈ એક પદાર્થમાં આ પદાર્થ આ પ્રમાણે હશે કે નહિ એવી શંકા તે દેશ શકા. જેમકે-(૧) આત્મા અસંખ્ય પ્રદેશવાળ હશે કે પ્રદેશરહિત હશે? (૨) જીવરૂપે બધા જ સમાન હવા છતાં કોઈ ભવ્ય અને કેાઈ અભવ્ય એમ ભેદ કેમ ? આત્મા વગેરે સર્વપદાર્થોમાં આ પદાર્થો આ પ્રમાણે (કહ્યા છે એ પ્રમાણે) હશે કે નહિ ? એવી શંકા તે સર્વ શંકા. મારી મંદબુદ્ધિના કારણે આ પદાર્થો અને બરાબર સમજાતા નથી, પણ જિનેશ્વર રાગાદિ દેથી રહિત અને સર્વજ્ઞ હોવાથી અસત્ય કહે નહિ.............. આવી વિચારણા આદિથી બંને પ્રકારની શંકાને અભાવ એ નિશકિત આચાર છે. (૨) નિષ્કાંક્ષિત - કક્ષાનો અભાવ તે નિષ્કાંક્ષિત. કાંક્ષા એટલે ઈછા. બૌદ્ધ આદિ મિયાદર્શનેની ઈચ્છા ન કરવી તે નિષ્કાંક્ષિત આચાર છે. કાંક્ષાના દેશ અને સર્વ એમ બે ભેદ છે. બૌદ્ધ આદિ કોઈ એક દર્શનની ઈચ્છા તે ૪ આઠ આચારનું વર્ણન ટીકામાં નથી, કિંતુ ટીકામાં આપેલા સાક્ષીફ્લેકનું વિસ્તૃત વર્ણન આવશ્યક આદિ ગ્રંથોના આધારે અહીં ગુજરાતીમાં લખ્યું છે. Page #512 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨ ૯ યાત્રાવિધિ—પંચાશક : ૪૮૭ : દેશકાંક્ષા. જેમ કે- બૌદ્ધદર્શનમાં ચિત્ત ઉપર વિજય મેળવવાનું કહ્યું છે, અને એ જ મુક્તિનું મુખ્ય કારણ છે. માટે આ દર્શન પણ બરાબર છે. સર્વ દર્શનેની ઈચ્છા તે સર્વ કાંક્ષા. જેમ કે-બધાં દર્શને અહિંસાનું પ્રતિપાદન કરે છે, અને ભૌતિક પદાર્થો ઉપર રાગ કરવાનું કહેતાં નથી. માટે બધાં દર્શને સારાં છે. જેનદર્શન સિવાય બધાં દર્શને સર્વજ્ઞપ્રણીત ન હોવાથી તેમાં અનેક પ્રકારની ખામીઓ છે.... આવા વિચાર આદિથી બંને પ્રકારની કાંક્ષાને અભાવ એ નિષ્કાંક્ષિત આચાર છે. અથવા કાંણા એટલે ધર્મથી આલોક અને પરલોકનાં સુખાની ઈચ્છા કરવી. ભગવાને ધર્મથી આ લોક અને પરલોકનાં સુખની ઇચ્છા કરવાની ના કહી છે માટે તેવી ઈચ્છા અતિચાર છે અને ઈચ્છાને અભાવ નિષ્કાંક્ષિત આચાર છે. (૩) નિર્વિચિકિત્સ – વિચિકિત્સાને અભાવ તે નિર્વિચિકિત્સ. વિચિકિત્સા એટલે ધર્મના ફલની શંકા. આ લોકમાં ખેતી વગેરે ક્રિયા સફળ અને નિષ્ફળ એમ બંને પ્રકારે દેખાય છે, તેથી મને આ ધર્મક્રિયાથી ફળ મળશે કે નહિ? આવી શંકા તે વિચિકિત્સા અતિચાર છે. સર્વ કહેલાં અનુષ્ઠાનેથી ફળ મળ્યા વિના રહે નહિ. આવી વિચારણા આદિથી ફળના સંદેહને અભાવ એ નિર્વિચિનિત્ય આચાર છે અથવા નિર્વિચિકિત્સના બદલે નિર્વિજુગુપ્સ એ શબ્દ છે. જાને અભાવ તે નિર્વિજુગુપ્સ. મલથી મલિન Page #513 -------------------------------------------------------------------------- ________________ ૯ યાત્રાવિધિ—પ‘ચાશક શરીરવાળા સાધુ-સાધ્વીની આ લેાકા દુગ ધી શરીરવાળા છે, પ્રાસુક પાણીથી સ્નાન કરી લે તે શું વાંધા આવે? વગેરે રીતે જુગુપ્સા-નિંદા કરવી એ અતિચાર છે. પરમાથ થી દેહ મૂલથી જ અશુચિ છે ઇત્યાદિ વિચારણાથી ગુપ્સાના અભાવ તે નિર્વિજીગુપ્સ આચાર છે. : ૪૮૮ : (૪) અમૃતદૃષ્ટિ અમૂઢ એટલે નિશ્ચલ. સૃષ્ટિ એટલે સમ્યગ્દશ ન, અન્યદર્શનના તપ, વિદ્યા, અતિશય વગેરે ઋદ્ધિ-ચમત્કારી જોવા છતાં સમ્યગ્દર્શન ચલિત અને અન્ય દર્શન પ્રત્યે આકષ ણુ ન થાય તે અમૂઢષ્ટિ - આચાર છે. ગાથાર - (૫) ઉપળ હણાઃ- તે તે આરાધકમાં રહેલા તપ, વૈયાવૃત્ત્વ, સ્વાધ્યાય વગેરે ગુણેાની પ્રશ‘સા કરીને તેના ઉત્સાહને વધારવા દ્વારા તેના ગુણેની વૃદ્ધિ કરવી. (૬) સ્થિરીકરણુઃ- ધર્મોમાં ઢીલા પડી ગયેલા આરાધકાને વાદિની સહાય, ઉપદેશ આદિ દ્વારા ધમ માં સ્થિર કરવા. (૭) વાત્સલ્ય:- સાધર્મિકનું ભાજન, વસ્ત્ર આદિથી સન્માન કરવુ. (૮) પ્રભાવનાઃ– વિશિષ્ટ ધ કથા, દુષ્કર તપ, ઉત્કૃષ્ટ ચારિત્રપાલન વગેરેથી પ્રભાવના કરવી (=ખીજા જીવા જૈનધમ પ્રત્યે આકર્ષી ને જૈનધમ પામે) એ પ્રભાવના આચાર છે. (૨) પ્રતિવાદીજય, જૈનશાસનની www.jainelibrary:org Page #514 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩થીપ ૯ યાત્રાવિધિ-પંચાશક : ૪૮૯ : જિનયાત્રા પ્રભાવનાનું કારણ છે - पवरा पमावणा इह, असेसभावंमि तीइ सब्भावा । जणजत्ता य तयंगं, जं पवरं ता पयासोऽयं ॥ ३ ॥ સમ્યગ્દર્શનના આઠ આચારોમાં પ્રભાવના પ્રધાન આચાર છે. કારણ કે જે નિઃશંકિત વગેરે આચારોથી યુક્ત હોય તે જ શાસનપ્રભાવના કરી શકે છે. જિનના મહોત્સવ રૂપ જિનયાત્રા જિનશાસનની પ્રભાવનાનું પ્રધાન કારણ છે. માટે જ અહીં જિનયાત્રાવિધિના વર્ણનનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. (૩) જિનયાત્રા શબ્દને અર્થ :जता महसवो खलु, उद्दिस्स जिणे स कीरई जो उ । सो जिणजत्ता भण्णइ, तीइ विहाणं तु दाणाइ ॥ ४ ॥ જિનનો મહોત્સવ તે જ જિનયાત્રા છે. તેને (૧૨ મી ગાથાથી કહેવામાં આવશે તે) દાન વગેરે વિધિ છે. (૪) મહોત્સવમાં કરવા લાયક દાન આદિનો નિર્દેશ – दाणं तवोवहाणं, सरीरसक्कारमो जहासत्ति । उचितं च गीतवाइय, थुति थोता पेच्छणादी य ॥ ५ ॥ . જિનમહોત્સવમાં યથાશક્તિ ૧ દાન, ૨ તપ, ૩ દેહભૂષા, ૪ ઉચિત ગીત-વાદ્ય. ૫ સ્તુતિ-સ્તોત્ર, ૬ પ્રેક્ષક, સ્તવન, કથા, રથ પરિભ્રમણ વગેરે કરવું જોઈએ. આ દ્વાર ગાથા છે. આમાં (દાનથી ટેક્ષણક સુધી છે) દ્વારા નિર્દેશ કર્યો છે. હવે ક્રમશઃ એ દ્વારનું વિવરણ કરશે. (૫) Page #515 -------------------------------------------------------------------------- ________________ : ૪૯૦: ૯ યાત્રાવિધિ—પંચાશક ગાથા-૬ થી ૮ દાન દ્વારનું વિવરણ:दाणं अणुकंपाए, दीणाणाहाण सत्तिओ णेयं । तित्थंकरणातेणं, साहूण य पत्तबुद्धीए ॥ ६ ॥ - જિનયાત્રામાં દીન–અનાથ વગેરે ગરીબને દયાથી યથાશક્તિ અન્નાદિનું દાન કરવું જોઈએ, અને સાધુઓને જ્ઞાનાદિ ગુરૂપ રત્નના ભાજન છે એવી સુપાત્રબુદ્ધિથી દાન કરવું જોઈએ. પ્રશ્ન- ગરીબ અસંયમી હોવાથી તેમને દાન આપવાથી (અસંયમરૂપ) દેષનું પિષણ થાય છે. આથી ગરીબોને દાન આપવું અસંગત છે. ઉત્તર- અસંગત નથી. કારણ કે તીર્થકરે એ પણ અનુકંપાદાન આપ્યું છે. (૬) તપઠારનું વિવરણ:एकासणाइ णियमा, तपोवहाणपि एत्थ कायव्वं । तत्तो भावविसुद्धी, णियमा विहिसेवणा चेव ॥ ७ ॥ - જિનમહત્સવમાં એકાસણું, ઉપવાસ વગેરે તપ પણ અવશ્ય કર જોઈએ. કારણ કે તેનાથી અવશ્ય ભાવની વિશુદ્ધિ થાય છે, ધર્મના અર્થીઓને ભાવવિશુદ્ધિ જ ઉપાદેય છે. તથા જિનયાત્રામાં તપ કરવાથી વિધિનું પાલન થાય છે. (૭) દેહભૂષા દ્વારનું વિવરણ:वत्थविलेवणमल्लादिएहि, विविहो सरीरसकारो। . . कायवो जहसत्ति, पवरो देविंदणाएण ॥ ८ ॥ – નાન - - - - - - - - - - Page #516 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯થી૧૧ ૯ યાત્રાવિધિ—પંચાશક : ૪૯૧ : જિનયાત્રામાં જેમ દેવેદ્ર સર્વ વિભૂતિથી અને સર્વ પ્રયત્નથી દેહભૂષા કરે છે તેમ બીજાઓએ પણ શક્તિ મુજબ વસ્ત્ર, વિલેપન, પુષ્પ, અલંકાર વગેરેથી વિવિધ રીતે સર્વોત્તમ શરીરવિભૂષા કરવી જોઈએ. (૮) ઉચિત ગીત-વાદ્ય :उचियमिह गीयवाइयमुचियाण बयाइएहि जं सम्म । जिणगुणविसयं, सद्धम्मबुद्धिजणगं अणुवहासं ॥ ९ ॥ સ્વભૂમિકાની અપેક્ષાએ યોગ્ય જીવોના વય આદિ ભાવથી જે રમણીય હેય, અર્થાત્ ગીત-વાદ્ય કરનારા યોગ્ય હેય, તથા ગીત-વાદ્ય કરનારા અને કરાવનારા છ વય, રૂપ, સૌભાગ્ય, ઔદાર્ય, એશ્વર્ય આદિથી યુક્ત હેય, એટલે કે ગીત-વાદ્ય કરનારા યુવાની, સુંદર રૂપ આદિથી યુક્ત હોવાથી અને કરાવનારા ઔદાર્ય આદિથી યુક્ત હોવાથી જે ગીત-વાદ્ય રમણીય હોય છે જેમાં જિનના વિતરાગતા વગેરે ગુણોનું વર્ણન હોય, જે સુધમ (જૈનધર્મ) પ્રત્યે આકર્ષણ કરનાર હેય, જે ઉપહાસને પાત્ર ન હોય, તે ગીત-વાદ્ય ગ્ય ગણાય. આવું ગીત-વાદ્ય જિનયાત્રામાં કરવું જોઈએ. ગીત વાદ્ય એટલે ગીત ગાવા અને વાજિંત્રો વગાડવાં (૯) સ્તુતિ-સ્તોત્ર દ્વારનું વિવરણ - थुइथोत्ता पुण उचिया, गंभीरपयत्थविरइया जे उ । संवेगवुद्धिजणगा, समा य पाएण सव्वेसि ॥ १० ॥ સૂકમબુદ્ધિથી જાણી શકાય તેવા ગંભીર ભાથી રચેલા સંવેગવર્ધક અને પ્રાયઃ બોલનાર બધા સમજી શકે તેવા ગ્ય સ્તુતિ-સ્તો જિનયાત્રામાં કરવાં જોઈએ. (૧૦) Page #517 -------------------------------------------------------------------------- ________________ : ૪૯૨ : ૯ યાત્રાવિધિ—પંચાશક ગાથા-૧૨-૧૩ પ્રેક્ષણકઠારનું વિવરણ:पेच्छणगावि गडादी, धम्मियणाडयजुआ इहं उचिआ । વસ્થા ggT mો, મેરિકામકાલીળો છે ?? | જિનયાત્રામાં જિનજમેન્સવ. ભરતદીક્ષા આદિના વૃત્તાંતવાળા ધાર્મિક નાટકો વગેરે દશ્યો પણ (કરવા-કરાવવા) ઉચિત છે-સંગત છે. કારણ કે તે ભવ્ય શ્રોતાઓમાં સંવેગ ઉત્પન્ન કરે છે. નાટક વગેરે દો મહત્સવનો પ્રારંભમાં, મળે અને તે પણ કરવા જોઈએ. (૧૧) દાન ક્યારે કરવું તે જણાવે છેआरंभे चिय दाणं, दीणादीण मणतुद्धिजणणत्थं । रण्णामघायकारणमणहं गुरुणा ससत्तीए ॥ १२ ॥ દીન વગેરે ગરીબેના મનને પ્રસન્ન બનાવવા માટે મહત્સવનો પ્રારંભમાં જ અનુકંપાદાન કરવું જોઈએ. તથા (મહોત્સવનો પ્રારંભથી જ) સિદ્ધાંતના જાણકાર ગુરુએ અવશક્તિથી રાજાને ઉપદેશ આપીને હિંસાથી આજીવિકા ચલાવનારા માછીમાર આદિની ભેજન- આજીવિકાની (યોગ્ય) વ્યવસ્થા કરીને તેમનાથી થતી હિંસા બંધ કરાવવી જોઈએ, તથા રાજાનાં દાણુકર વગેરે માફ કરાવવાં જોઈએ. (૧૨) સાધુએ રાજાની અનુજ્ઞા લઈને તેને દેશમાં રહેવું જોઈએ विसयपवेसे रणो, उदंसणं ओग्गहादिकहणा य । જુગાબાવળ વિહિપના, તેનાજુours સંવાતો | શરૂ II સાધુઓએ રાજાના દેશમાં પ્રવેશ કરીને રાજાને, રાજા Page #518 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩ ૯ યાત્રાવિધિ—પંચાશક : ૯૩ : ન હોય તે જમાન્ય યુવરાજ કે અન્ય કોઈ મોટા અધિકારી વગેરેને મળવું. રાજાનું મીલન થતાં રાજા તમે કેમ આવ્યા છે? એમ આગમનનું કારણ પૂછે એટલે અવગ્રહની વાત કરવી તે આ પ્રમાણે - સેવિંદ-રાજ-frદવા-સાગરિતામિ દે પંજા (પ્ર. સાવ ગા૦ ૬૮૧) ' “દેવેદ્ર, ચક્રવતી, રાજા, મકાનમાલિક અને સાધર્મિક એ પાંચ પ્રકારને અવગ્રહ છે. અર્થાત્ સાધુઓથી ઇંદ્ર આદિ પાંચની રજા લીધા વિના નિવાસ કરી શકાય નહિ.” - (૧) દેવેંદ્ર-અવગ્રહ :- અવગ્રહ એટલે માલિકીની ભૂમિ. દેવેદ્ર અવગ્રહ એટલે દેવેદ્રની માલિકીની ભૂમિ. આ પૃથ્વીના (મુખ્ય) અધિપતિ-માલિક દેવેદ્ર છે. માટે સાધુઓએ તેની અનુજ્ઞા લઈને આ પૃથ્વી ઉપર નિવાસ કરવું જોઈએ. (૨) ચક્રવર્તિ-અવગ્રહઃ- જે ક્ષેત્રમાં જે વખતે જે ચક્રવતી હોય તે ક્ષેત્રમાં તે ચક્રવતીની માલિકી કહેવાય. આથી સાધુઓએ ચક્રવતીની અનુજ્ઞા લઈને તેના ક્ષેત્રમાં નિવાસ કરે જોઈએ. (૩) રાજ-અવગ્રહઃ- જે દેશમાં જે રાજા હોય તે દેશમાં તે રાજાની માલિકી ગણાય. આથી સાધુઓએ જે દેશમાં નિવાસ કર હોય તે દેશના રાજાની અનુજ્ઞા લઈને તે દેશમાં નિવાસ કરવો જોઈએ. Page #519 -------------------------------------------------------------------------- ________________ : ૪૯૪ : ૯ યાત્રાવિધિ—પ'ચાશક ગાથા ૧૩ (૪) મકાનમાલિક-અવગ્રહઃ- જે મકાન વગેરેને જે માલિક હાય તેની રજા લઈને તે મકાન વગેરેમાં સાધુ ઓએ નિવાસ કરવા જોઈએ. (૫) સાધર્મિક અવગ્રહઃ- સાધર્મિક એટલે સમાન ધમ વાળા. સાધુએના સમાનધમ વાળા સાધુએ છે. આથી અહીં સાધર્મિક એટલે સાધુ સાધુએએ જે મકાનમાં નિવાસ કરવા હાય તે મકાનમાં જે સાધુએ હાય તેા તેમની રજા લઈને નિવાસ કરવા ોઇએ. આ પાંચ પ્રકારના અવગ્રહની યાચના કર્યો વિના સાધુ નિવાસ કરે તેા અદત્તાદાનના (નહિં આપેલું લેવારૂપ ચારીનેા) ઢાષ લાગે. આથી સાધુઓએ રાજાના દેશમાં પ્રવેશ કરીને રાજા વગેરેને મળીને આ રીતે અવગ્રહની વાત કરવી જોઇએ. તથા તપસ્વીએતું-સાધુઓનું રક્ષણ રાજા કરે છે વગેરે પણ કહેવુ જોઇએ. ક્યુ છે કે 1 क्षुद्रलोकाकुले लोके, धर्म कुर्युः कथं हि ते क्षान्तदान्ता अहन्तारस्तांश्चेद् राजा न रक्षति ॥ १ ॥ “ક્ષમાશીલ, ઇંદ્રિયાને કાબુમાં રાખનારા અને જીવહંસા નહિ કરનારા સાધુઓનું જો રાજા રક્ષગુ ન કરે તેા ક્ષુદ્રનાથી ભરેલા જગતમાં તે સાધુએ ધમ કેવી રીતે કરી શકે ?” રાજા વગેરેને આ પ્રમાણે કહ્યા પછી આગમાક્ત વિધિથી તેના દેશમાં રહેવાની અનુજ્ઞા માગવી. રાજા અનુજ્ઞા આપે એટલે તેના દેશમાં નિવાસ કરવા. (૧૩) Page #520 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪-૧૫ ૯ યાત્રાવિધિ—પચાશક રાજ-અવગ્રહની યાચનાથી થતા લાભા :एसा पवयणणीती, एव वसंताण णिञ्जरा बिउला । इहलोयम्मि विदोसा, ण होंति णियमा गुणा होंति ॥ १४ ॥ ', ', મા પ્રમાણે રાજા પાસે તેના અવગ્રહની યાચના કરવી એ આગમિવિધ છે. આ વિધિથી રાજાના દેશમાં રહેનારા સાધુઓને નીચે મુજખ લાભેા થાય છે, (૧) ત્રીજા મહાવ્રતનું નિરતિચાર પાલન થવાથી અને જિનાજ્ઞાની આરાધના થવાથી ઘણી નિર્જરા થાય છે. (૨) આ લેાકમાં પણ શત્રુને ઉપદ્રવ વગેરે અનર્થી થતા નથી, (૩) રાજાએ સ્વીકાર કર્યાં હાવાથી (આ સાધુએ રાજાને પણ માન્ય છે એવી લાકમાં પ્રસિદ્ધિ થવાથી) લેાકમાં પણ સાધુએ માન્ય અને વગેરે અનેક લાભા અવશ્ય થાય છે. આથી જ કહ્યું છે કેઃगन्तव्यं राजकुले द्रष्टव्या राजपूजिता लोकाः । यद्यपि न भवन्त्यर्थाः भवन्त्यनर्थप्रतीघाताः ॥ १ ॥ || ૨ | રાજકુળમાં જવું અને રાજપૂજિત લેાકેાને મળવું, આનાથી કઢાચ વિશેષ લાભ ન થાય તે પણુ અનર્થો દૂર થાય છે, ” (૧૪) - 41 : ૪૯૫ : ઉપદેશથી તુષ્ટ થયેલા રાજા જીવહિંસા બંધ કરાવે:दिट्ठो पत्रयणगुरुणा, राया अणुसासिओ य विद्दिणा उ । तं नत्थि जष्ण वियर, कित्तियमिह आमघाउति ॥ १५ ॥ મુખ્ય આચાર્ય રાજાને મળીને વિધિથી ઉપદેશ આપે. ઉપદેશથી પ્રસન્ન બનેલા રાજા તેવી કોઈ વસ્તુ નથી કે જે Page #521 -------------------------------------------------------------------------- ________________ : ૪૬ ૯ યાત્રાવિધિ—પંચાશક ગાથા-૧૬ ન આપે, અર્થાત્ બધું જ આપે. તે પછી જિનયાત્રા પ્રસંગે જીવહિંસાનું નિવારણ કયું મોટું કામ છે? અર્થાત્ જીવહિંસાનું નિવારણ બહુ જ નાનું કામ લેવાથી અવશ્ય કરે. પ્રશ્ન:- રાજાને વિધિપૂર્વક ઉપદેશ આપે એમ કહ્યું છે તે શાસ્ત્રમાં ઉપદેશને વિધિ શો છે? ઉત્તર - જે જીવોને ઉપદેશ આપવાનો છે તે જીવની પ્રકૃતિ (પરિણામ) વગેરે જાણીને તેની પ્રકૃતિ આદિને અનુરૂ૫ દેશના આપવી. કહ્યું છે કે – बालादिभाषमेषं सम्यग् , विज्ञाय देहिनां गुरुणा । सद्धर्मदेशनाऽपि हि, कर्तव्या तदनुसारेण (षो०१-१३) ગુરુએ બાલસા વગેરે જીવોના ભાવે (આત્મપરિણામ) બરોબર જાણીને તેમના ભાવ અનુસાર સદુધર્મનો ઉપદેશ આપો. અર્થાત્ જેને જે રીતે ઉપદેશ આપવાથી લાભ થાય તેને તે રીતે ઉપદેશ આપવો.” (૧૫) રાજાને ઉપદેશ આપવાને વિધિएत्थमणुसासणविही, भणिओ सामण्णगुणपसंसाए । गंभीराहरणेहि, उत्तीहि य भावसाराहि ॥ १६ ॥ જેનશાસનથી અવિરુદ્ધ એવા વિનય, દાક્ષિણ્યતા, સજજનતા વગેરે (માર્થાનુસારી) ગુણની પ્રશંસા કરવી, *ઉપદેશ આપવાની દૃષ્ટિએ જીવોના બાલ, મધ્યમ અને પંડિત એમ ત્રણ પ્રકાર છે. બાલ એટલે વિશિષ્ટ વિવેક રહિત. મધ્યમ એટલે મધ્યમ વિવેક વાળા. પંડિત એટલે વિશિષ્ટ વિવેક સંપન્ન. Page #522 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭થી ૨૦ ૯ યાત્રાવિધિ—પંચાશક : ૪૯૭ : મહાપુરુષોનાં ઉત્તમ દષ્ટાંત કહેવા, ભાવભરેલા શ્લોકોનું વર્ણન કરવું- એ રાજાને ઉપદેશ આપવાને વિધિ છે, અર્થાત્ રાજાને આવા પ્રકારનો ઉપદેશ આપ. (૧૬) યાત્રા પ્રસંગે રાજાને આપવાના ઉપદેશનું સ્વરૂપ:सामण्णे मणुयत्ते, धम्माउ गरीसरत्तणं णेयं । इय मुणिऊणं सुंदर ! जत्तो एयम्मि कायध्वो ॥ १७ ॥ इड्ढीण मूलमेसो, सव्वासि जणमणोहराणं ति । एसो य जाणवत्तं, णेओ संसारजलहिम्मि ॥ १८ ॥ जायइ अ सुहो एसो, उचिमत्थापाययेण सव्वस्स । जत्ताइ वीयरागाण विसयसारत्तो पवरो ॥ १९ ॥ एतीइ सव्वसत्ता, सुहिया खु अहेसि तंमि कालंमि । एहिपि आमघाएण कुणसु तं चेत्र एतेसि ॥ २० ॥ હે મનુષ્યશિરોમણિ! મનુષ્યરૂપે બધા મનુષ્ય સમાન હોવા છતાં કોઈ જીવ પુણ્ય કર્મના ઉદયથી મનુષ્યનો સવામી રાજા બને છે. આ જાણીને ધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ. (૧૭) લોકોના ચિત્તને હરનારી મનુષ્ય અને દેવલોક સંબંધી સઘળી સંપત્તિનું કારણ ધર્મ છે. (આનાથી ધર્મનું સાંસારિક ફળ બતાવ્યું) અને ધર્મ જ સંસારરૂપ સાગરને તરવા માટે જહાજ સમાન છે. આનાથી ધર્મનું મોક્ષફળ બતાવ્યું. ૩ (૧૮) ૩૨ . Page #523 -------------------------------------------------------------------------- ________________ : ૪૯૮ : ૯ યાત્રાવિધિ—પચાશક ગાથા-૧૭થી૨૦ સવ કાર્યનુ* ઉચિત કાર્ય કરવાથી શુભ (=પુણ્યના અનુ'ધવાળા) ધમ થાય છે. જિનયાત્રા વડે વીતરાગ સંબધી ઉચિત કાય કરવાથી શ્રેષ્ઠ શુભધમ થાય છે. કારણકે વીતરાગ સમસ્ત જીવાથી અધિક ગુણાવાળા ઢાવાથી યાત્રાના વિષય (=વીતરાગ) પારમાર્થિક છે, અર્થાત્ યાત્રાના વિષય વીતરાગ સવ' જીવાથી અધિક ગુણવાળા હોવાથી સર્વોત્તમ છે. [ ભાવાથઃ— કાઇનું પણ ઉચિત કાય કરવાથી લાભ થાય. પણ વીતરાગ સંબંધી ઉચિત કાર્ય કરવાથી અત્ય'ત ઘણેા લાભ થાય. કારણ કે વીતરાગ વિશ્વના સમસ્ત જીવાથી અધિક ગુણવાળા હાવાથી સર્વોત્તમ છે. જિનયાત્રા વીતરાગ સ''શ્રી ઉચિત કાર્ય હાવાથી જિનયાત્રા વડે વીતરાગ સંબંધી ઉચિત કાય થાય છે. માટે અહી' કહ્યુ કે બીજા જીવાનુ' ઉચિત કાર્ય કરવાથી થતા શુભ ધર્મથી જિનયાત્રા વડે વીતરાગ સ`ખ શ્રી ઉચિત કાય કરવાથી શ્રેષ્ઠ શુભ ધમ થાય છે. આનાથી જિનયાત્રા ઉત્કૃષ્ટ ધર્મ હાવાથી કરવા લાયક છે એમ સૂચિત કર્યુ છે. રાજા પાસે જિનયાત્રામાં હિંસા બધ કરાવવી છે. પણ એ માટે જિનયાત્રા કરવા લાયક છે એ વાત રાજાના દિલમાં જચાવવી જોઇએ. જો રાજાને જિનયાત્રા જ કરવા લાયક ન ગણાતી હોય તે તેની પાસે આગળની (જીવહિંસા નિવારણની) વાત શી રીતે કરી શકાય? આથી આ ગાથામાં જણાવેલા ઉપદેશના ઈરાદા રાજાના દિલમાં જિનયાત્રા કરવા · * જેની યાત્રા (=મહેાત્સવ) કરવાની હેાય તે યાત્રાના વિષય કહેવાય. પ્રસ્તુતમાં વીતરાગની યાત્રા હેાવાથી યાત્રાના વિષય વીતરાગ છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧-૨૨ ૯ યાત્રાવિધિ—પંચાશક : ૪૯ : લાયક છે એમ ઠસાવવાનો છે. જિનયાત્રા કરવા લાયક છે એમ દિલમાં જચી ગયા પછી જીવહિંસા નિવારવાની વાત જલદી જચી જાય. ] (૧૯). - જિનના જન્મ આદિ પ્રસંગે બધા જીવો સુખી જ હતા -આનંદમાં જ હતા. તેથી હે મહારાજ! હમણાં પણ જિનયાત્રામાં અમારીનું પ્રવર્તન કરાવીને બધા જીવોને અભયદાન આપવા દ્વારા સુખી કરે. (૨૦) આચાર્ય ન હોય તે શું કરવું તે જણાવે છે. - तम्मि असंते राया, दडवो सावगेहिवि कमेणं । कारेयध्वो य तहा, दाणेणवि आमघाउत्ति ॥ २१ ॥ આચાર્યું ન હોય, અથવા આચાર્ય હેય પણ રાજાને મળવા આદિ માટે સમર્થ ન હોય, તે શ્રાવકોએ પણ રાજકુલમાં પ્રસિદ્ધ રીતરિવાજ મુજબ રાજાને મળવું અને (સમજાવીને ) તેની પાસે જીવહિંસા બંધ કરાવવી. જે (સમજાવવાથી) રાજા આ કાર્ય કરવા ન ઇછે તે તેને ધન આપીને પણ આ કાર્ય કરાવવું. ( ૨૧ ) - હિંસા બંધ કરનાર હિંસકોને દાન આપવાને વિધિઃतेसिपि धायगाण, दायव्वं सामपुव्वगं दाणं । ... तत्तियदिणाण उचियं, कायव्वा देसणा य सुहा ॥२२॥ જીવહિંસાથી જીવનારા માચ્છીમાર આદિને પણ જેટલા દિવસ મહોત્સવ હોય તેટલા દિવસ પ્રેમ ઉત્પન્ન કરે તેવાં (મીઠાં) વચને કહેવા પૂર્વક ઉચિત અનાદિનું દાન આપવું Page #525 -------------------------------------------------------------------------- ________________ * ૫૦૦ : ૯ યાત્રાવિધિ—પચાશક ગાથા-૨૩૨૪ અને “જિનયાત્રામાં જીવહિંસા ખંધ કરવાથી તમને પણ ધમ થશે” વગેરે શુભ ઉપદેશ આપવા. અહીં હિંસક જીવાને પણ દાન આપવાનું કહીને ધર્માર્થી જીવાએ પરના સતાપનેા ત્યાગ કરવા (=૫૨ને સંતાપ થાય તેમ ન કરવું) એ કલ્યાણકારી છે એમ સૂચન કર્યુ છે. (૨૨) હિંસકેાને દાન આપવાથી થતા લાભ:तित्थस्स वण्णवाओ, एवं लोगम्मि बोहिलाभो य । केसिंचि होइ परमो, अण्णेसि बीयलाभोति ॥ २३ ॥ जा चिय गुणपडिवत्ती, सव्वण्णुमयम्मि होइ पडिसुद्धा | સક્રિય જ્ઞાતિ પીચ, ચૌદીર તેાળાાં || ૨૪ || હિંસકેાને દાન આપવા પૂર્વક હિંસા બંધ કરાવવાથી લેાકમાં જૈનશાસનની પ્રશસા થાય છે, અને એથી કેટલાક લઘુકમી જીવાને સમ્યગ્દર્શનના ઉત્તમ લાભ થાય છે, કેટલાક જીવાને સમ્યગ્દર્શનના બીજની (=જિનશાસન પક્ષપાત રૂપ શુભાષ્યવસાયની ) પ્રાપ્તિ થાય છે. (૨૩) કારણ કે જિનશાસન સ'ખ'ધી (=જિનશાસનમાં રહેલા ) ગુણના ભાવપૂર્વક (જેના ઉદાર હૈાય છે. માટે જૈનધમ ઉત્તમ છે ઇત્યાદિ ભાવથી) અલ્પ પણ સ્વીકાર થાય તેા તે સમ્યગ્દર્શનનું બીજ કારણ બને છે. આ વિષયમાં ચેારનુ`. ઉદાહરણ છે. આ ઉદાહરણ સાતમા પંચાશકની આઠમી ગાથામાં કહેવાઈ ગયુ` છે, (૨૪) Page #526 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫થી૨૮ ૯ યાત્રાવિધિ—પંચાશક : ૫૦૧ : શ્રાવકે પણ રાજાને મળવા સમર્થ ન હોય તો શું કરવું તે જણાવે છેइय सामस्थामावे, दोहिवि वग्गेहि पुव्वपुरिसाणं ।। इयसामत्थजुयाणं, बहुमाणो होति कायव्वो ॥ २५ ॥ ते धण्णा सपुरिसा, जे एवं एवमेव णिस्सेसं । पुचि करिंसु किं, जिणजताए विहाणेणं ॥ २६ ॥ શ ૩ ત વાળા, ઘgr[ ૩ grgr s é ! बहु मण्णामो चरियं, सुहावहं धम्मपुरिसाणं ॥ २७ ॥ આચાર્ય અને શ્રાવક બંને રાજાને મળીને હિંસા બંધ કરાવવા સમર્થ ન હોય તો તે બંનેએ રાજાને મળીને હિંસા બંધ કરાવવાના સામર્થ્યવાળા પૂર્વના મહાપુરુષો ઉપર (આંતરિક) બહુમાન કરવું. (૨૫) જેમ કે–પૂર્વના તે મહાપુરુષે ધન્ય છે–પ્રશંસનીય છે, કે જેમણે જિનયાત્રામાં રાજા આદિને ઉપદેશ આપીને હિંસા બંધ કરનારાઓને દાન આપવા પૂર્વક હિંસા બંધ કરાવી હતી. (૨૬) અમે તે જિનયાત્રાદિ કાર્યો શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવા અસમર્થ હોવાથી અધન્ય છીએ-પ્રશંસનીય નથી. હા, હજી અમારા માટે એટલું સારું છે કે, અમે ધર્મપ્રધાન તે મહાપુરુષના સુખ આપનાર આચરણનું બહુમાન (પક્ષપાત) કરીએ છીએ, અને એથી એટલા પૂરતા ધન્ય છીએ. (૨૭) પૂર્વમહાપુરુષે ઉપરના બહુમાનનું ફલાइस बहुमाणा तेसिं, गुणाणमणुमोयणा णिओगेणं । तत्तो तत्तुल्लं चिय, होइ फलं आसयविसेसा ॥ २८ ॥ Page #527 -------------------------------------------------------------------------- ________________ ઃ પ૦૨ : ૯ યાત્રાવિધિ—પંચાશક ગાથા-૨૮ ઉક્ત રીતે બહુમાન (-પક્ષપાત) કરવાથી તે મહાપુરુષોના ગુણાની અવશ્ય અનુમોદના થાય છે. ગુણેની અનુમોદનાથી પૂર્વ મહાપુરુષેના આચરણ સમાન જ કર્મક્ષય વગેરે ફળ મળે છે, અર્થાત્ તે મહાપુરૂષોએ આચરણ કરીને કર્મક્ષય વગેરે જેટલું ફળ મેળવ્યું હતું તેટલું જ ફળ તેમના ગુણોની અનુમોદનાથી મળે છે. કહ્યું છે કે :अप्पहियमायरंतो, अणुमोयतो य सुग्गई लहइ । વારાણસમાગ ઉજળો ના ઉ. મા. ૧૦૮ “ત૫, સંયમ વગેરે આત્મહિતનું સ્વયં આચરણ કરનાર જીવ સદ્દગતિ પામે છે, (શક્તિના અભાવે સ્વયં ન કરી શકે તો) અજ્યના ધર્મની અનુમોદના કરનાર પણ સદ્દગતિ પામે છે. આ વિષયમાં તપ-સંયમનું આચરણ કરનાર બલદેવ મુનિ અને રથકારના દાનની અનુમોદના કરનાર હરણનું દૃષ્ટાંત છે. (મુનિ, રથકાર અને હરણ ત્રણે પાંચમા દેવલેકમાં ઉત્પન્ન થયા.” પ્રશ્ન – આચરણ ન કરનારને આચરણ કરનાર જેટલું ફળ કેવી રીતે મળે? ઉત્તર – આનું કારણ આત્માના તેવા અધ્યવસાયો છે. [ આચરણ કરનારને આચરણથી જેવા અધ્યવસાયે થાય છે, તેવા જ અધ્યવસાય શક્તિના અભાવે આચરણ નહિ કરનારને આચરણ કરનારની અનુ મેદનાથી થાય છે. શુભાશુભ કર્મબંધ આદિનું મુખ્ય કારણ અધ્યવસાય જ છે. કહીં છે કે Page #528 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯ ૯ યાત્રાવિધિ—પચાશક परमरहस्त मिसीणं, समत्तगणिपिडगझरितसाराणं । પરિગામિય માનું, નિજીમયનુંમાળાનું | એ. નિ. ૭૬૧ * ૫૦૩ ૩ “ સપૂર્ણ આગમાના સાર જાણનારા અને નિશ્ચયનય નું આલખન લેનારા સુવિહિતાનું “ચિત્તના શુદ્ધ અને અશુદ્ધ પરિણામ પ્રમાણુ છે” એવું પરમતત્ત્વ છે. અર્થાત્ આગમના સારને જાણનાર સુવિહિતા નિશ્ચયની દૃષ્ટિએ ચિત્તના શુદ્ધ અને અશુદ્ધ પરિણામને પ્રમાણુરૂપ માને છે, બાહ્ય ક્રિયાને નહિ.” (૨૮) કલ્યાણુકાની આરાધનાનુ વિધાનઃ कयमेत्थ पसंगेणं, तवोवहाणादियावि णिय समयेx | અનુવં જાયના, નિબાળાળચિઢેતુ | ૨૧ || જ્ઞાનપૂર્વક જીવહિંસાનિવાચ્છુના વિષય અહી પૂર્ણ થાય છે. જિનેશ્વરાના કલ્યાણુકાના વિસામાં અવસરે ઔચિત્યપૂર્વક તપ, દેહભૂષા વગેરે પણ કરવુ. જોઇએ. [ કેવળ જ્ઞાન જ કરવુ' જોઈએ એમ નહિ, દાન તાકવુડ જ જોઈએ, કિંતુ વધારામાં × અહીં મૂળ ગાથામાં આવેલા ચિત્તમયે પદની ટીકામાં આ પ્રમાણે અર્થ છે—નિાસમયે સ્ત્રીચાયતો નિચે । અહીં સવિચ્ચે પદને ભાવ તે તે કાળે કલ્યાણકની વિશિષ્ટ આરાધના થતી હાય તે અવસરે એવા જણાય છે. જેમ કે દિવાળીમાં શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ કલ્યાણકની વિશિષ્ટિ આરાધના થાય છે. મૌન એકાદશીમાં પણ વિશિષ્ટ આરાધના થાય છે. કલ્યાણકની ચાલુ આરાનાના અવસર તે તે કલ્યાણુકના દિવસે નિયત હેાવાથી એમાં રૂઢિના પ્રશ્ન રહેતા નથી. Page #529 -------------------------------------------------------------------------- ________________ : ૫૦૪ : ૯ યાત્રાવિધિ—પચાશક તપ વગેરે પણ કરવુ‘ જોઇએ, એમ ‘પશુ’ શખ્સના ભાવ છે. ] (૨૯) ગાથા-૩૦-૩૧ કલ્યાણુકાનું સ્વરુપ અને ફળ : पंच महाकल्लाणा, सव्वेसि जिणाण होंति नियमेण ॥ સુવળ છેચમૂયા, વછાળા યનીવાળું ૨૦ | गन्भे जम्मे य तहा, णिक्खमणे चेव णाणणेव्वाणे । भुवणगुरूण जिणाणं, कल्लाणा होंति णायव्वा ।। ३१ ।। સ ( સ કાળમાં સઘળા મનુષ્યક્ષેત્રમાં થનારા) જિશ્વાના પાંચ જ મહાન કલ્યાણકા (=સુખકારી પ્રસંગે। ) અવશ્ય થાય છે. પ્રશ્નઃ— પાંચ જ કલ્યાણકા થાય, બધા જ જિનેશ્વરાના થાય, અને અવશ્ય થાય, ચારે ય તેમાં ફેરફાર ન થાય એનુ' શુ' કારણ? ઉત્તર:— આનું કારણુ વસ્તુના તેવા સ્વભાવ છે, અર્થાત્ કુદરતી રીતે આમ બન્યા કરે છે. આ મહાન કલ્યાણુકાથી ત્રણે ભુવનમાં સવ જીવાને આનદ થતા હાવાથી આ મહાકલ્યાણકા ત્રિભુવનમાં આશ્ચયભૂત છે. આ મહાકલ્યાણુકાની આરાધનાથી જીવેાને માક્ષરૂપ ફળ મળે છે. (૩૦) ભુવનગુરુ જિનેશ્વરીનું ગલમાં આગમન (=પૂર્વભવમાંથી વન), જન્મ, ચારિત્રના સ્વીકાર, કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને માક્ષમાં ગમન એ પાંચ પ્રસગે સર્વ જીવાને કલ્યાણસુખ થાય છે. ( આથી આ પાંચ પ્રસંગાને કલ્યાણક કહેવામાં આવે છે.) (૩૧) Page #530 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૨થી૩૪ ૯ યાત્રાવિધિ-પંચાશક : ૫૦૫ ૪. દેવો પણ કલ્યાણકેની આરાધના કરે છે:तेसु य दिणेसु धन्ना, देविदाई करिति भत्तिणया । जिणजत्तादि विहाणा, कल्लाणं अपणो चेव ॥ ३२ ॥ જે દિવસોમાં ઉક્ત પાંચ પ્રસંગે બને છે તે દિવસમાં બહુમાનથી નમ્ર બનેલા પુણ્યશાળી દેવેંદ્રો વગેરે પણ સ્વપરનું કલ્યાણ કરનાર જિનયાત્રા, પૂજા, સ્નાત્ર વગેરે અનુષ્ઠાનો વિધિપૂર્વક કરે છે. (૩૨) મનુષ્યએ પણ કલ્યાણકાની આરાધના કરવી જોઈએ इय ते दिणा पसत्था, ता सेसेहिपि तेसु कायव्वं । जिणजत्तादि सहरिसं, ते य इमे बद्धमाणस्स ॥ ३३ ॥ કલ્યાણકોથી સમસ્ત જીવોને આનંદ થતો હોવાથી અને તેની આરાધનાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાથી કલ્યાણકના દિવસે ઉત્તમ છે આથી એ દિવસોમાં દેવોની જેમ મનુષ્યોએ પણ સહર્ષ જિનયાત્રાદિ કરવું જોઈએ. [સર્વતીર્થકરોના કયાણક દિવસે કહી શકાય તેમ ન હોવાથી અને શ્રી મહાવીરસ્વામી વર્તમાન શાસનના અધિપતિ હોવાના કારણે આપણા બહુ નજીકના ઉપકારી હોવાથી તેઓશ્રીના કલ્યાણક દિવસે જણાવે છે.] શ્રી મહાવીર સ્વામીના પાંચ કલ્યાણક દિવસ નીચે પ્રમાણે છે. (૩૩) મહાવીર સ્વામીના પાંચ કલ્યાણક દિવસો:आसाढसुद्धछट्ठी, चेत्ते तह सुद्धतेरसी चेव । मग्गसिरकिण्हदसमी, वइसाहे सुद्धदसमी य ॥ ३४ ॥ Page #531 -------------------------------------------------------------------------- ________________ : ૫૬ : ૯ યાત્રાવિધિ—પંચાશક ગાથા-૩૫-૩૬ ક - कत्तियकिण्हे चरिमा, गब्भाइदिणा जहकमं एते। हत्थुत्तरजोएणं, चउरो तह सातिणा चरमो ॥ ३५ ॥ અષાડ સુદ છઠ્ઠ, ચિત્ર સુદ તેરસ, માગશર વદ દશમ (ગુજરાત પ્રમાણે કાર્તક વદ દશમ), વૈશાખ સુદ દશમ અને કાર્તક વદ અમાસ (ગુજરાત પ્રમાણે આસો વદ અમાસ) એ પાંચ દિવસે શ્રી મહાવીર ભગવાનના અનુક્રમે ગભર (ચ્યવન), જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષના છે. ગર્ભ (વન),જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન એ ચારમાં ઉત્તરાફાલ્ગની નક્ષત્ર સાથે ચંદ્રને વેગ હતો અને નિર્વાણમાં સ્વાતિ નક્ષત્ર સાથે ચંદ્રને યોગ હતે. (૩૪-૩૫) મહાવીરસ્વામીના જ કલ્યાણકે કહેવાનો હેતુ – अहिगयतित्थविहाया, भगवंति णिदंसिया इमे तस्स । सेसाणवि एवं चिय, णियणियतित्थेसु विण्णेया ॥ ३६ ॥ વર્તમાન શાસનના સ્થાપક શ્રી મહાવીરસવામી હોવાથી તેઓશ્રીના કલ્યાણક દિવસો કહ્યા. જેવી રીતે વર્તમાન શાસનમાં મુખ્યપણે શ્રી મહાવીર સ્વામીના કલ્યાણક દિવસે આરાધના કરવાના કહ્યા છે, તેવી રીતે બાકીના ઋષભદેવ વગેરે ત્રેવીસ તીર્થંકરના કલયાણકદિવસે મુખ્યપણે પિતાપિતાના શાસનમાં આરાધના કરવા જાણવા. અર્થાત્ જે વખતે જે તીર્થકરનું શાસન હોય તે વખતે મુખ્યપણે તે તીર્થકરોના કલ્યાણક દિવસની આરાધના થાય છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૭-૩૮ ૯ યાત્રાવિધિ—પંચાશક : પ૦૭ : = જબૂદ્વીપના ભરતક્ષેત્રના ઋષભદેવ વગેરે ચાવીસ જિનેના જે કલ્યાણક દિવસે છે તે જ કલ્યાણક દિવસ બાકીના ચાર ભરતક્ષેત્રના અને પાંચ અિવત ક્ષેત્રના ચોવીસ જિનના છે. [ જેમ કે અહીં શ્રી મહાવીર સ્વામીના જે પાંચ કલ્યાણક દિવસે છે તે જ પાંચ કલ્યાણક દિવસે બીજા ચાર ભારતમાં અને પાંચ એરવત ક્ષેત્રમાં ચોવીસમા તીર્થંકરના છે. તથા અવસર્પિણીમાં ચોવીસ જિનેશ્વરના જે કલ્યાણક દિવસે છે તે જ કલ્યાણક દિવસે વિપરીત રીતે ઉત્સર્પિણીમાં ચોવીસ જિનન છે. [ જેમ કે–શ્રી મહાવીરસ્વામીના જે પાંચ કલ્યાણક દિવસે છે તે જ પાંચ કલ્યાણક દિવસે ઉત્સપિણીમાં પહેલા પદ્મનાભ તીર્થંકરના છે. ] ( ૩૬) કલ્યાણકામાં મહત્સવ કરવાથી થતા લાભો:तित्थगरे बहुमाणो, अब्भासो तह य जीयकप्पस्त । ર્વિવાદિગણુતી, અમીરપકવ ો રૂ૭ | वष्णो य पवयणस्सा, इय जत्ताए जिणाण णियमेणं । मग्गाणुसारिभावो, जायह एत्तो चिय विसुद्धो ॥३८॥ ... કલ્યાણક દિવસમાં જિનયાત્રા (જિન મહત્સવ) કરવાથી થતા લાભો આ પ્રમાણે છે(૧) તે આ દિવસ છે કે જે દિવસે ભગવાનને જન્મ થયો હતે, ઈત્યાદિ ભાવનાથી તીર્થકર ઉપર બહુમાન (-પક્ષપાત) થાય છે. (૨) પૂર્વ પુરુષોએ આચરેલ આચારનો અભ્યાસ થાય છે. (૩) દેવેંદ્ર, દેવ, દાનવ વગેરેનું અનુકરણ Page #533 -------------------------------------------------------------------------- ________________ : ૫૦૮ : ૯ યાત્રાવિધિ—પચાશક ગાથા ૩૯ થાય છે. (૪) આ જિનમહત્સવની ક્રિયા જેવી તેવી નથી -નિરથ ક નથી, કિંતુ ગભીર છે-સહેતુક છે એવી પ્રસિદ્ધિ થાય છે. ( ૫ ) લેાકામાં જિનશાસનની પ્રસિદ્ધિ થાય છે. (૬) જિનયાત્રાથી ઉક્ત તી કર બહુમાન વગેરે (પાંચ) લાભ થાય છે માટે જ જિનયાત્રાથી વિશુદ્ધ માનુસારી ભાવ થાય છે. [ જિનયાત્રાથી તીર્થંકર બહુમાન વગેરે પાંચ લાભ અને એ પાંચ લાભથી વિશુદ્ધ માર્ગાનુસારી ભાવ રૂપ લાભ થાય છે. આમ વિશુદ્ધ માર્ગોનુસારી ભાવમાં જિનયાત્રાં તીર્થંકર બહુમાન આદિ દ્વારા પરપરાએ કારણુ ખને છે. ] માનુસારી ભાવ એટલે માક્ષમાગ ને અનુકૂલ અધ્યવસાય. ( ૩૭–૩૮) ] વિશુદ્ધ માર્ગાનુસારી ભાવની મહત્તા ઃ तत्तो सयलसमीहियसिद्धी णियमेण अविकलं जं सो । कारणमिमिए भणिओ, जिणेहि जियरागदोसेहिं ।। ३९ ।। વિશુદ્ધ માર્ગાનુસારી ભાવથી સકલ વાંછિત અની સિદ્ધિ અવશ્ય થાય છે. કારણ કે જેમણે રાગ-દ્વેષને જીતી લીધા છે એવા અરિહં'તાએ વિશુદ્ધ માર્ગાનુસારીભાવને સકલવાંછિત અર્થોની સિદ્ધિનું અવધ્ય કારણુ કહ્યો છે, : ભાવાર્થ :— માર્ગાનુસારી ભાવ સકલ વાંછિત અર્થીની સિદ્ધિનું વધ્યું કારણુ છે એમ ગમે તેણે નથી કહ્યું, કિંતુ જિનાએ કહ્યુ છે. જિનાના કથનમાં કદી ફેરફાર ન હોય. કારણ કે જિના અસત્ય બેલવાના કારણેા રાગ-દ્વેષથી રહિત Page #534 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૦ ૯ યાત્રાવિધિ—પંચાશક : પ૦૯ : છે. આથી માર્ગો/સારી ભાવથી સકલ વાંછિત અર્થોની સિદ્ધિ અવશ્ય થાય છે. (૩૯) માર્ગનુસારી ભાવ સકલ વાંછિત સિદ્ધિનું કારણ છે તેનું કારણ - मग्गाणुसारिणो खलु, तत्ताभिणिवेसओ सुभा चेव ।। होइ समत्ता चेट्ठा, असुभावि य णिरणुबंधत्ति ॥ ४० ॥ માગનુસારી ભાવવાળા જીવને તત્તવન (-વાસ્તવિક્તાન) અત્યંત આગ્રહ હોવાથી તેની સઘળી ક્રિયા (પ્રાયઃ) શુભ જ થાય છે, અને જે અશુભ પણ ક્રિયા થાય છે તે નિરનુબંધ હોય છે. નિરનુબંધ એટલે ફરી ફરી ન થનાર. - ભાવાર્થ –માર્ગાનુસારી જીવની અશુભ ક્રિયાથી તેવા કર્મો ન બંધાય કે જે કર્મો ઉદયમાં આવે ત્યારે ફરી તેને અશુભ ક્રિયા કરાવે. જે અશુભ ક્રિયાથી ફરી અશુભ ક્રિયા થાય તેવા કર્મો બંધાય તે અશુભ ક્રિયા સાનુબંધ કહેવાય. જે અશુભ ક્રિયાથી ફરી અશુભ ક્રિયા થાય તેવા કર્મો ન બંધાય તે અશુભ ક્રિયા નિરનુબંધ કહેવાય. અનુબંધ એટલે પરંપરા. એક અશુભ ક્રિયા થાય, તેનાથી બંધાયેલાં કર્મોથી ભવિષ્યમાં ફરી અશુભ ક્રિયા થાય, તેનાથી બંધાયેલાં કર્મોથી ભવિષ્યમાં ફરી (ત્રીજીવાર) અશુભ ક્રિયા થાય, આમ પરંપરાને અનુબંધ કહેવાય. જે અશુભ ક્રિયા અનુબંધવાળી હોય તે સાનુબંધ અને અનુબંધ વિનાની હોય તે નિરનુબંધ કહેવાય. માર્ગાનુસારી જીવની અશુભ ક્રિયા નિરnબંધ હોય છે. માગનુસારી ભાવવાળા જીવની સઘળી ક્રિયા (પ્રાય) શુભ થતી હોવાથી અને અશુભ ક્રિયા નિરનુબંધ થતી Page #535 -------------------------------------------------------------------------- ________________ • ૫૧૦ ઃ હું યાત્રાવિધિ પચાશક હાવાથી માર્ગાનુસારી ભાવ સકલ વાંછિત અર્થીની સિદ્ધિન કારણુ છે. (૪૦) magi ગાથા-૪૧-૪૨ નિરનુબંધ યિાનું કારણ : सो कम्मपारतंता, वह तीए ण भावओ जम्हा । इय जत्ता इय वीय, एवंभूयस्स भावस्स ॥ ४१ ॥ માનુસારી જીવ તત્ત્વના આગ્રહવાળા હાવાના કારણે અશુભ ક્રિયા ક્રમ`ની પરતંત્રતાથી જ કરે છે, ભાવથી નહિ. આથી તેની અશુભ ક્રિયા નિરન્નુમ ધ છે. (આનાથી એ સિદ્ધ થયું કે અનુખ ધનુ` કારણુ ભાવ=પરિણામ છે. ) આનેા સાર એ આબ્યા કે- શુભ પ્રવૃત્તિના (અને નિર્જી'ધ અશુભ પ્રવૃત્તિના) કારણે માર્ગાનુસારી ભાવ સકલ વાંછિત અર્થોનું કારણ છે. આવા માનુસારી ભાવનુ` કારણ જિનકલ્યાણક સબ ધી જિનમહાત્સવ છે. (૪૧) કલ્યાણક દિવસેામાં રથ વગેરેનું વિધાનઃता रहणिक्खमणादिवि, एते उ दिणे पहुच कायव्वं जं एसो चिय विसओ, पहाणमो तीर किरियाए ॥ ४२ ॥ કલ્યાણક દિવસેામાં જિનમહાત્સવ કરવાથી તીથ કર બહુમાન વગેરે અનેક લાલા થતા હાવાથી દિવસેામાં (જેમ મહાત્સવ કરવા જોઈએ તેમ ) જિનબિંખયુક્ત રથ, શિખિકા, ચિત્રપટ (ચિત્રાવાળા પટા ) વગેરે પણ શહેરમાં ફેરવવાં જોઇએ. આ બધું (તપ આદિ પૂર્વક મહા ત્સવ કરવા, રથ કાઢવા વગેરે) કલ્યાણક દિવસેામાં જ કરવું કલ્યાણક Page #536 -------------------------------------------------------------------------- ________________ માથા ૪૨ ૯ યાત્રાવિધિ—પચાશક * ૫૧૧ : જોઈએ. કારણ કે આ બધું કરવા માટે કલ્યાણક દિવસા જ ઉત્તમ છે. પ્રશ્ન:- આ બધું કલ્યાણક દિવસેામાં જ કરવું, કાણુ કે આ બધું કરવા માટે કલ્યાણક દિવસે જ ઉત્તમ છે એમ કહ્યું. પણ આને અથ એ થયે કે બાકીના દિવસેામાં આ આ બધું નહિ કરવું આ અથથી તા શાસ્ત્ર સાથે વિરોધ આવે છે. કારણ કે શાસ્ત્રમાં કલ્યાણક દિવસે સિવાય બીજા દિવસેામાં પણ આ બધું કરવાનું કહ્યુ` છે. શાસ્ત્રમાં કહ્યુ` છે કેसंवच्छर चाउम्मालिएसु अट्ठाहियासु य तिहीसु । सव्वाय रेण સુ, નિરૃચાતકનુળસુ || ૨ || < સૉંવત્સરી, ત્રણ ચામાસી, ( ચૈત્ર આસામાસ એમ છ) અઠ્ઠાઇઓ, તથા અષ્ટમી આદિ તિથિએમાં સર્વ પ્રયત્નથી જિનપૂજા, તપ, અને જ્ઞાનાદિ©ામાં વિશેષ આદરવાળા બનવું જોઇએ. ” ઉત્તર:- આ અધું કલ્યાણુક દિવસેામાં જ કરવું, કારણ કે આ બધું કરવા માટે કલ્યાણક દિવસેા જ ઉત્તમ છે એવું જે અહીં કહ્યુ છે તે શાસ્ત્રમાં નહિ કહેલા દિવસેાના નિષેધ કરવા કહ્યુ છે. *કારણુ કે શાસ્ત્રમાં કહેલા દિવસે તા ―――――― * પ. પૂ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજના સમયે કેટલાકેા શાસ્ત્રોક્ત વિસા સિવાય (લૌકિકપમાં) જિનેશ્વરના રથ કાઢવા વગેરે ક્રિયા કરતા હશે. તેના નિષેધ કરવા આ ગાથામાં તુ ઘિય એમ જકારને પ્રયાગ કર્યો હશે? અથવા કલ્યાણક દિવસેાની મહત્તા બતાવવા તેમ કર્યું હશે ? અથવા આ પચાશકની ૪૭–૪૮ એ એ ગાથામાં જે સ્પષ્ટ રીતે લેાકરૂઢિથી કરાતા મહેાત્સવના જે નિષેધ કર્યા છે તેના જ નિષેધ અહીં પણુ આ રીતે કર્યો હશે ? Page #537 -------------------------------------------------------------------------- ________________ : ૫૧૨ : ૯ યાત્રાવિધિ—પચાશક ગાથા-૪૩-૪૪ પચાશકમાં જ શાસ્ત્રપ્રમાણથી જ ઉત્તમ છે, તથા આ ( આઠમા પુ'ચાશકની ૪૮મી ગાથામાં ) પ્રતિષ્ઠા પછી અષ્ટાહ્નિકા મહાત્સવ કરવાનું કહ્યુ છે. આથી અહીં શાસ્ત્રમાં કહેલા દિવસેાના નિષેધ નથી. (૪૨) કલ્યાણક સેિામાં યાત્રાની મહત્તાનું કારણ :विसयपगरिसभावे, किरियामेपि बहुफलं होइ । सक्किरियावि हु ण तहा, इयरम्मि अवीयरागिव्व ॥ ४३ ॥ ક્રિયાના વિષય ( જેને ઉદ્દેશીને ક્રિયા કરવાની છે તે) ઉત્કૃષ્ટ-ઉત્તમ હાય તા સામાન્ય ક્રિયાથી પણ ઘણુંા લાભ થાય, અને ક્રિયાના વિષય ઉત્તમ ન હાય તા વિશિષ્ટ ક્રિયાથી પણ બહુ લાભ ન થાય. જેમ કે વીતરાગ ભગવાન ઉત્કૃષ્ટ ગુણવાળા હેાવાથી તેમની પૂજાદિ સામાન્ય ક્રિયા કરવાથી પણ ઘણા લાભ થાય, જ્યારે જે વીતરાગ નથી તે પુરુષ ઉત્કૃષ્ટ ગુણુવાળા ન હોવાના કારણે તેની પૂજાઢિ વિશિષ્ટ કરવા છતાં બહુ લાભ ન થાય. તેમ પ્રસ્તુતમાં કલ્યાણક દિવસેા સિવાય બીજા દિવસેામાં વિશિષ્ટ ક્રિયા પણ બહુ લવાળી થતી નથી. { આનાથી કાળની પ્રધાનતા ખતાવી. j (૪૩) કલ્યાણકના મહે'ત્સવ સંબંધી ઉપદેશ – लडूण दुल्लता, मणुयत्तं तह य पवयणं जहणं । उत्तमणिदंसणेसुं વધુમાળો દોરાયથ્થો ॥ ૪૪ || * અહીં પણ પૂર્વે કહ્યું તેમ શાસ્ત્રક્ત પર્યુષણુપવ આદિ દિવસે સિવાય બીજા દિવસે સમજવા. Page #538 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫-૪૬ ૯ યાત્રાવિધિ—પંચાશક : ૫૧૩ : કલ્યાણક દિવસમાં જિનયાત્રા દેવેંદ્ર વગેરેએ કરી છે, અને બહુફલવાની છે. માટે દુર્લભ મનુષ્યભવ અને જૈનશાસન પામીને સાવિક જીવનાં દેખાતામાં પક્ષપાત કરે જોઈએ, નહિ કે પામર જીવોનાં દૃષ્ટાંતમાં. અર્થાત્ સાત્વિક જોએ જે કર્યું હોય તે કરવા યોગ્ય છે એમ માનવું જોઈએ. જેમ કે- દેવેંદ્ર વગેરેએ કયાણયાત્રા કરી છે માટે કલ્યાણયાત્રા કરવી જોઈએ, પણ પામર જીએ જે કર્યું હોય તે કરવા યોગ્ય નહિ માનવું જોઈએ. જેમ કેમારા પિતાએ કે દાદા વગેરેએ અમુક કર્યું હતું માટે તે કરવા ચગ્ય છે એમ નહિ માનવું જોઈએ. (૪૪) બધા મહેત્સ સંબંધી સર્વસાધારણ ઉપદેશ:एसा उत्तमजत्ता, उत्तमसुयवाणिया सदि बुहेहिं । सेसा य उत्तमा खलु, उत्तमरिद्धीइ कायव्वा ॥ ४५ ॥ इयराऽतबहुमाणोऽवण्णा य इमीइ जिउणबुद्धीए । एयं विचिंतियव्वं, गुणदोसविहावणं परमं ॥ ४६ ॥ અહીં જેનું વર્ણન કર્યું છે તે કલ્યાણકસંબંધી મહેસવ ઉત્તમ છે, અને શામાં કહેલા બીજા મહેન્સ પણ ઉત્તમ છે. (લોકરૂઢિથી કરવામાં આવતા મહોત્સવ ઉત્તમ નથી.) આથી ડાહ્યા માણસેએ મહોત્સવ સદા ઉત્તમ ઋતિથી કરવું જોઈએ, નહિ કે ગમે તેમ. (૪૫) ૩૩ WWW.jainelibrary.org Page #539 -------------------------------------------------------------------------- ________________ : ૫૧૪ : ૯ યાત્રાવિધિ—પંચાશક ગાથા-૪૫-૪૬ ઉત્તમ ઋદ્ધિથી મહત્સવ ન કરવાથી કે મહોત્સવ જ ન કરવાથી મહોત્સવનું વિધાન કરનારા ઉત્તમ શાસ્ત્ર ઉપર કે મહોત્સવ કરનાર ઉત્તમ પુરુષ ઉપર બહુમાનનો અભાવ થાય છે. પ્રશ્ન :- બહુમાનનો અભાવ કેમ થાય છે ? ઉત્તર – ઉત્તમ શાસ્ત્રમાં કહેલું નહિ કરવાથી. [આ એક સર્વસામાન્ય નિયમ છે કે, (છતી શક્તિએ) જેનું (ાગ્ય) કહેલું ન કરવામાં આવે તેના ઉપર બહુમાન ન હાય, અગર હેય તે પણ તેનું કહેલું ન કરવાથી જાતે રહે. મહોત્સવ કરવાનું શાસ્ત્રમાં કહેલું છે અને તે પ્રમાણે (પૂર્વના) ઉત્તમ પુરુષેએ કર્યું છે. આથી શાસ્ત્રમાં કહેલું નહિ કરવાથી તે બંને ઉપર બહુમાનને અભાવ થાય છે.] તથા ઉત્તમ ઋદ્ધિથી મહત્સવ ન કરવાથી ઉત્તમ મહોત્સવ પ્રત્યે અવજ્ઞા પણ થાય છે. આ બે (બહુમાનનો અભાવ અને અવજ્ઞા ) અનર્થોને સૂક્ષમબુદ્ધિથી વિચાર કરે. કારણ કે સર્વ અનુષ્કાના ગુણ-દેષની (લાભ-નુકશાનની) વિચારણા મુખ્ય છે ( અતિ આવશ્યક છે). પન - ગુણદોષની વિચારણું મુખ્ય કેમ છે? ઉત્તર – ગુણ-દેષના આધારે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિનિવૃત્તિ થાય છે. જેમાં ગુણ (-લાભ) હોય તેમાં પ્રવૃત્તિ થાય છે અને જેમાં દેષ (–નુકશાન હોય) તેનાથી નિવૃત્તિ થાય છે. એટલે જે ગુણ–દેષનો ખ્યાલ જ ન હોય તે પ્રવૃત્તિ-નિવૃત્તિ શી રીતે થઈ શકે? માટે સર્વ અનુષ્ઠાનોમાં ગુણદોષની વિચારણા મુખ્ય છે. (૪૬) Page #540 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૭-૪૮ ૯ યાત્રાવિધિ—પંચાશક : ૫૧૫ : કરૂઢિથી કરાતા મહત્સવને નિષેધ - जेडमि विजमाणे, उचिए अणुजेट्टपूयणमजुत्तं ।।। लोगाहरणं च तहा, पयडे भगवंतवयणम्मि ॥ ४७ ।। लोगो गुरुतरगो खलु, एवं सति भगवतोवि इट्ठोत्ति । मिच्छत्तमो य एयं, एसा आसायणा परमा ॥ ४८ ॥ જેમ પિતા વગેરે પૂજનીય વડિલ વિદ્યમાન હોય ત્યારે (તેમની અવગણના કરીને) નાના પુત્ર વગેરેની પૂજા કરવી અયુક્ત છે, તેમ જગતના સર્વ જીથી જ્યેષ્ઠ (-મહાન) જિનાગમ વિદ્યમાન હોવા છતાં લાકિક ઉદાહરણ લેવું એ અયુક્ત છે, અર્થાત્ લેકમાં પિતાદિને ઉદ્દેશીને અમુક માસ વગેરેમાં અમુક અમુક રીતે (પિંડપ્રદાન, શ્રાદ્ધ વગેરે રીતે) મહત્સવ કરવામાં આવે છે, માટે અમારે પણ તે જ રીતે મહત્સવ કરે જોઈએ એમ માનીને લેકરૂઢિથી મહત્સવ કર અયુક્ત છે. (૪૭). જિનાગમ વિદ્યમાન હોવા છતાં લેકરૂઢિથી મહત્સવ કરવાથી લોક જ પ્રમાણભૂત બન્યો, જિનાગમ નહિ. આ રીતે લેકને પ્રમાણ માનવામાં ભગવાનથી પણ લોકને જ મોટે માન્યો. ભગવાનથી પણ લોકને માટે માન એ મિથ્યાત્વ છે. કેમ કે જે મોટે નથી તે માટે જણા હેવાથી વિપરીત બોધ છે. (વિપરીતબોધ એ મિથ્યાત્વ છે.) તથા ભગવાનથી લોકને માટે માન એ સર્વજ્ઞની મહાન આશાતના છે. આ આશાતના અનંત સંસાર વધારનારી છે. આથી સર્વજ્ઞવચનને જ પ્રધાન માનવું જોઈએ. લેક તો સર્વજ્ઞવચનથી વિરુદ્ધ જ કરવાવાળે છે. (૪૮) WWW.jainelibrary.org Page #541 -------------------------------------------------------------------------- ________________ ૯ યાત્રાવિધિ-પચાશક • ૫૧૬ ઃ સર્વસાધારણ જિનાજ્ઞાનું સ્વરૂપ : इय अण्णत्थवि सम्मं, गाउं गुरुलाघवं विसेसेण । ss पयद्वियव्वं, एसा खलु भगवतो आणा ॥ ४९ ॥ ગાથા-૪૯-૫૦ મહાત્સવ સિવાય બીજા અનુષ્ઠાનામાં પણ આ પ્રમાણે સારાસારને ખરાખર જાણીને જે અનુષ્ઠાન વધારે ઈષ્ટ-પ્રિય હોય તેમાં પ્રયત્ન કરવા એવી જિનાજ્ઞા છે. (૪૯) ઉપસ હાર : નત્તાવિધાનમેય, નાઝાં મુમુદ્દા ધીરે । एवं चिय कायव्वं, अविरहियं भत्तिमतेहिं ॥ ५० ॥ અહુમાનવાળા બુદ્ધિશાળી મનુષ્યાએ ગુરુમુખે જિનમહેત્સવિધિ જાણીને તે જ પ્રમાણે સદા કરવુ· જોઈએ ( ૫૦ ) Page #542 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ પંચાશક મહત્સવનો વિધિ કહ્યો. અહીં સુધી દ્રવ્યસ્તવનું વિસ્તૃત વર્ણન કર્યું. હવે ભાવાસ્તવનું વર્ણન કરવું જોઈએ. તેમાં પણ અહીં શ્રાવકધર્મને અધિકાર હોવાથી શ્રાવકને યોગ્ય ભાવસ્તવનું વર્ણન કરવું જોઈએ. શ્રાવકની અગિયાર પ્રતિમા ભાવસ્તવ છે. આથી હવે શ્રાવકની અગિયાર પ્રતિમાનું વર્ણન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે જણાવે છે - नमिऊण महावीरं, भवहियट्ठाइ लेसओ किंपि । वोच्छं समणोवासगपडिमाणं सुत्तमग्गेणं ॥१॥ શ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરીને ભવ્યજીવોના ઉપકાર માટે શ્રાવકની અભિગ્રહવિશેષરૂપ પ્રતિમાઓ સંબંધી કંઈક દશાશ્રુતસ્કંધ -આગમના અનુસાર સંક્ષેપથી કહીશ. (૧) શ્રાવકની પ્રતિમાઓની સંખ્યા:समणोवासगपडिमा, एकारस जिणवरेहि पण्णत्ता । दसणपडिमादीया, सुयकेवलिणा जतो भणियं ॥ २ ॥ * भव्य हितार्थाय भव्योपकारायेति । अनेन च परोपकारस्य मुमुक्षूणामादेयतां दर्शयति । : ફાકુતરાઉમાનામuથેન | મન જ કૃતવિષાलंबनत्वात्प्रकरणस्य प्रामाण्यमावेदितम् । Page #543 -------------------------------------------------------------------------- ________________ : ૫૧૮ : ૧૦ ઉપાસકપ્રતિમવિધિ—પંચાશક ગાથા-૩ જિનેશ્વરોએ શ્રાવકની દર્શન પ્રતિમા વગેરે અગિયાર પ્રતિમાઓ કહી છે. કારણ કે શ્રુતકેવલી શ્રીભદ્રબાહુસ્વામીએ (નીચે મુજબ) પ્રતિમાઓ કહી છે. ભાવાર્થ - જિનેશ્વરોએ જે કહ્યું હોય તે જ શ્રુતકેવલી કહે. એટલે શ્રુતકેવલીએ જે કહ્યું તે જિનેશ્વરનું જ કહેવું છે એની ખાતરી માટે આ પ્રતિમાઓ કૃતકેવલી શ્રીભદ્રબાહુસ્વામીએ કહી છે એમ કહ્યું. (૨) Aતકેવલીએ કહેલી પ્રતિમાઓનાં નામે - લ–વય–સામા–વસ-હિમા-ગર્વન–સાત્તિ ! ગામ-વે-વિજ્ઞ સમાઈ જ છે રૂ || | દર્શન, વ્રત, સામાયિક, પિષધ, કાયેત્સ, અબ્રહ્મવજન, સચિત્તવર્જન, આરંભવન, પ્રેગ્યવન, ઉદ્િવજન, શ્રમણભૂત-એમ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ છે *િ એક મહિના સુધી ભય, લોભ, લજા વગેરેથી અતિચાર લગાડ્યા વિના સમ્યગ્દર્શનનું પાલન તે પહેલી દર્શન પ્રતિમા. બે મહિના સુધી પહેલી પ્રતિમાના પાલન સાથે નિરતિચાર પણે બાર વ્રતનું પાલન તે બીજી વ્રત પ્રતિમા. ત્રણ મહિના જ દશાશ્રુત અધ્ય૦ ૬ નિગા. ૧૧. * અહીં દરેક પ્રતિમાનું સ્પષ્ટ વર્ણન કરશે. પણ ટુંકમાં જલદી ભાવ ખ્યાલમાં આવી જાય એ માટે પ્ર. સા. આદિના આધારે અહીં [ ! આવા કાઉંસમાં સામાન્ય અર્થ જાણું છે. આ સામાન્ય અર્થ ખ્યાલમાં આવી ગયા પછી આગળનું વર્ણન જલદી ખ્યાલમાં આવી જશે. Page #544 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ—પચાશક : ૫૧૯ : . સુધી પહેલી-ખીજી પ્રતિમાના પાલન સાથે દરરાજ નિરતિચારપણે સામાયિક કરવું તે ત્રીજી સામાયિક પ્રતિમા, ચાર માસ સુધી પૂર્વની ત્રણ પ્રતિમાનાં પાલન સાથે દરેક ચતુષ્પીઁમાં (=આઠમ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યા ) નિરતિચારપણે આઠ પ્રહરના પાષધ કરવા તે ચેાથી ઐાષધપ્રતિમા. પાંચ મહિના સુધી પૂર્વની ચાર પ્રતિમાના પાલન સાથે ઉપસગે આવે તે પણ ચલાયમાન થયા વિના સંપૂર્ણ રાત્રિ સુધી કઢાયાત્સગ માં રહેવુ. તે પાંચમી કાર્યત્સગ પ્રતિમા, છમાસ સુધી પૂની પાંચ પ્રતિમાના પાલન સાથે નિળ બ્રહ્મચય નુ પાલન તે છઠ્ઠી અગ્રાવર્જનપ્રતિમા. સાત મહિના સુધી ધ્રુવની છ પ્રતિમાના પાલન સાથે સચિત્તઆહારના ત્યાગ તે સાતમી ચિત્તવજનપ્રતિમા, આઠે મહિના સુધી પૂર્વની સાત પ્રતિમાના પાલન સાથે સ્વય' આરંભ ન કરવા તે આઠમી આરભવનપ્રતિમાં નવ મહિના સુધી પૂર્વની આઠ પ્રતિમાના પાલન સાથે નાકર વગેરે બીજા દ્વારા પણ આરભ ન કરાવવા તે નવમી પ્રેષ્ણવજનપ્રતિમા, દશ મહિના સુખી પૂર્વેની નવ પ્રતિમાના પાલન સાથે પ્રતિમાધારીને ઉદ્દેશીને બનાવેલા આહાર-પાણીના ત્યાગ તે દશમી ઉર્દૂવર્જનપ્રતિમા, અગિયાર મહિના સુધી પૂર્વની દશ પ્રતિમાના પાલન સાથે, સ્વજનાદિ સંબંધના ત્યાગ કરી, રજોહરણ વગેરે લઇને, કેશને લેાચ કરીને ગામ વગેરેમાં વિચરવું અને સાધુના જેવા આચારે પાળવા તે અગિયારમી શ્રમણભૂતપ્રતિમા. પ્રથમની પાંચ પ્રતિમા સેવનરૂપ છે, પછીની પાંચ ત્યાગ રૂપ છે. [ અગિયારમી સાધુપણાના પાલન જેવી છે. ] ( ૩ ) Page #545 -------------------------------------------------------------------------- ________________ * ૫૨૦ ૯ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-પંચાશક ગાથા.૪થી ૬ દર્શનપ્રતિમાનું સ્વરૂપ:दसणपडिमा णेया, सम्मत्तजुयस्स जा इहं बोंदी । कुग्गहकलंकरहिया, मिच्छत्तखओवसमभावा ॥ ४ ॥ मिच्छत्तं कुग्गहकारणं ति खउवसममुवगए तम्मि । ण तओ कारणविगलत्तणेण सदि विसविगारोत्र ॥ ५ ॥ - અહીં સમ્યગ્દર્શન યુક્ત જીવનું શરીર દર્શનપ્રતિમા છે. દિનપ્રતિમા સમ્યગ્દર્શનના વિશિષ્ટ પાલનરૂપ હોવા છતાં અહીં સમ્યગ્દષ્ટિના શરીરને દર્શનપ્રતિમા કેમ કહી તેને ખુલાસે સાતમી ગાથામાં કરશે. દર્શનપ્રતિમાધારી જીવ મિથ્યાત્વના પશમવાળે હેવાથી કદાગ્રહના કલંકથી રહિત હોય છે. (૪) મિથ્યાત્વ કદાગ્રહનું કારણ છે. આથી મિથ્યાત્વનો ચોપશમ થતાં કદાગ્રહનું કારણ (-મિથ્યાત્વ ) ન રહેવાથી કદાગ્રહ રહેતું નથી. જેમ શરીરમાં વિષ ન હોય તે તેના વિકારો પણ ન હોય. કેમ કે વિષવિકારનું કારણ વિષ છે. તેમ અહીં મિથ્યાત્વના ઉદય રૂપ કારણ ન હોવાથી કદાગ્રહરૂપ કાર્ય પણ નથી. (૫) દર્શનપ્રતિમાધારી જીવનું સ્વરૂપ - होइ अणाभोगजुओ, ण विवजयवं तु एस धम्मम्मि । अस्थिकादिगुणजुतो, सुहाणुबंधी णिरतियारो ॥ ६ ॥ દર્શનપ્રતિમાધારી જીવ જ્ઞાનાવરણીય કર્મોના ઉદયથી શ્રત-ચારિત્ર રૂપ ધર્મમાં કંઈક અજ્ઞાનતાવાળે હેઈ શકે છે, Page #546 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ—પચાશક : પ૨૧ : પણ વિપરીત આધવાળા ન હોય. કારણ કે તે મિથ્યાત્વના ઉદય ન હાવાથી કદાગ્રહથી રહિત હેાય છે. [આનાથી એ સૂચન કર્યું" કે સચ્ચશ્ચિષ્ટને પણ કોઈ પદાર્થ માં અજ્ઞાનતા આદિના કારણે ગેરસમજ થઇ જાય, પણ તેનામાં મિથ્યા આગ્રહ ન હેાવાથી ગુરુ આદિ દ્વારા ભૂલ સમજાઈ જતાં ગેરસમજ દૂર થાય છે. જ્યારે મિથ્યા ગ્રહવાળા ખીજાએ સમજાવવા ગમે તેટલા પ્રયત્ન કરે છતાં પેાતાની ભૂલને સ્વીકાર જ ન કરે-મારી ગેરસમજ છે એમ માને જ નહિ. અહી વિપરીતખાધવાળા ન હાય એમ કહીને દનપ્રતિમાશ્વારી જીવમાં કયા દોષ ન હોય તે જણાવ્યું. હવે તેનામાં કયા ગુણેા હાય તે જણાવે છેઃ- દનપ્રતિમાધારી જીવ આસ્તિત્ર્ય, અનુકંપા, નિવેદ્ય, સ`વેગ અને પ્રશમ એ પાંચ ગુણેાથી યુક્ત હાય. પ્રશ્ન :-અન્યગ્ર'થામાં પ્રશમ, સ'વેગ, નિવેદ, અનુકપા અને આસ્તિકા એ ક્રમથી આ ગુણેા જણાવ્યા છે. અહીં તેનાથી વિપરીત ક્રમથી કેમ કહ્યા? ઉત્તર ઃ- અન્યગ્ર'થામાં પ્રધાનતાના ક્રમથી નિર્દેશ કર્યાં છે, જ્યારે અહીં ઉત્પત્તિના ક્રમથી નિર્દેશ કર્યો છે. હું પ્રથમ આસ્તિકય ગુણુ ઉત્પન્ન થાય, પછી ક્રમશઃ અનુકંપા, નિવેદ, સવેગ અને પ્રશમ ઉત્પન્ન થાય. પ્રધાનતાની અપેક્ષાએ આનાથી વિપરીત ક્રમ છે. આસ્તિકન્યથી અનુકંપા પ્રધાન છે, અનુક'પાથી નિવેદ પ્રધાન * વિવિં॰ ૬-૧૮, તત્ત્વાર્થી અ૦ ૧ સૂ૦ ૨ શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ભાષ્યટીકા. Page #547 -------------------------------------------------------------------------- ________________ • પરર : ૧૦ ઉપાસકપ્રતિમવિધિ—પંચારાક ગાથા છે, નિર્વેદથી સંવેગ પ્રધાને છે અને સંવેગથી પ્રથમ પ્રધાન છે.] દશાશ્રુતસ્કંધ વગેરેમાં આસ્તિષ્પ ગુણને આશ્રયીને દર્શન પ્રતિમા કહી છે. તે આ પ્રમાણે - પઢમં વારાપદિ पडिवण्णे समणोवासए सव्वधम्मरुई आविभवई, आहियदिट्ठी સાદિયાને પહેલી શ્રાવકપ્રતિમાને સ્વીકાર કરનાર શ્રમણપાસક આજ્ઞા ગ્રાહા અને હેતુ ગ્રાહા એ બધા ધર્મોની રુચિવાળો હોય, આત્મા છે એવી દષ્ટિવાળો હોય............” દશનપ્રતિમાધારી જીવ શુભાનુબંધવાળે અને શંકાદિ અતિચારોથી રહિત હોય છે. પ્રશ્ન- શુભાનુબંધ એટલે શું? ઉત્તર :- અહીં શુભ શબ્દથી પ્રશસ્તપરિણામ અને પ્રશસ્ત પરિણામને (કર્મક્ષય વગેરે) ફલ એ બંને વિવક્ષિત છે. અનુબંધ એટલે સતત થવું. પ્રશસ્ત પરિણામ અને તેનું ફળ સતત થાય તે શુભાનુબંધ. દર્શનપ્રતિમાધારીને પ્રશ.. સ્ત પરિણામ અને તેનું ફલ (કર્મક્ષય વગેરે) સતત હેાય છે. આ પ્રમાણે આ ગ્રંથથી (પંચાશકના દર્શનપ્રતિમા સંબંધી શ્લોકોથી ) જ્યાં સુધી નિરતિચારપણે સમ્યગ્દર્શન રહે ત્યાં સુધી માત્ર સમ્યગ્દર્શનના સ્વીકારરૂપ દર્શનપ્રતિમા છે એમ જણાય છે. જ્યારે ઉપાસકદશાંગ સૂત્રમાં જેમણે પહેલાં સમ્યગ્દર્શન અને (બાર) વતને સ્વીકાર કર્યો છે તેવા આનંદ આદિ શ્રાવકો સંબંધી અગિયાર પ્રતિમાઓના Page #548 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-૫'ચાશક : ૫૨૩ : સ્વીકારનું વર્ણન કર્યું' છે, અને તેના કાળ સાડા પાંચ વર્ષના છે. આથી અનુમાન થાય છે કે અહીં કહેલી માત્ર સભ્ય ગ્દર્શનના સ્વીકાર રૂપ દર્શનપ્રતિમાથી ઉપાસકદશાંગમાં કહેલી દનપ્રતિમા જુદી છે-જુદા સ્વરૂપવાળી છે. પ્રશ્ન :-અહીં કહેલી દશનપ્રતિમાથી ઉપાસકદશાંગમાં કહેલી દનપ્રતિમા ભિન્ન છે તેના આધારશે? ઉત્તર:- ઉપાસકદશાંગમાં રાજાભિયાગ વગેરે આગાના ત્યાગ કરવાનુ કહ્યુ છે, જ્યારે અહી. તે કહ્યું નથી. ત્યાં મધા દશ નાચારાનુ નિરતિચારપણે પાલન કરવાનું કહ્યુ' છે, જ્યારે અહીં તે કહ્યું નથી. આથી અહીં કહેલી દર્શનપ્રતિમાથી ઉપાસકદશાંગમાં કહેલી દનપ્રતિમા ભિન્ન છે એવી સભાવના કરાય છે, તથા ( ઉપાસકદશાંગમાં કહેલી )દનપ્રતિમામાં કાળ એક મહિના છે. કારણ કે પહેલી પ્રતિમામાં એક મહિના કાળ અને પછીની દરેક પ્રતિમામાં ઉત્તરાત્તર એક એક મહિનાના કાળ વધા * ઉપાસક દશાંગમાં આ કાળ સાક્ષાત્ શબ્દોથી કહ્યો નથી. પણ આનંદ વગેરે શ્રાવકાના ખાર તેના પાલનના કાળ અને સૌંપૂર્ણ શ્રાવકજીવનના કાળ જણાવ્યા છે. તે ઉપરથી અર્થીપત્તિથી પ્રતિમા કાળ સાડા પાંચ વર્ષના સિદ્ધ થાય છે. Page #549 -------------------------------------------------------------------------- ________________ : પ૨૪ : ૧૦ ઉપસાકપ્રતિમાવિધિ—પંચાશક ગાથા-૭ રતાં અગિયાર પ્રતિમાઓમાં સમુદિત કાળ સાડા પાંચ વર્ષ થાય * છે (૬). | દર્શનપ્રતિમાને શરીર અર્થ કેમ કર્યો તેનું સમાધાન :बोंदी य एत्थ पडिमा, विसिद्वगुणजीवलोगओ भणिया । ता एरिसगुणजोगा, सुहो उ सो खावणथत्ति ॥ ७ ॥ પ્રશ્ન :- દશાશ્રુતસ્કંધ આદિમાં પ્રતિમાશબ્દને અભિગ્રહ અર્થ કર્યો છે, જ્યારે અહીં (બીજી ગાથામાં દર્શન પ્રતિમાની વ્યાખ્યામાં) પ્રતિમા શબ્દને શરીર અર્થ કર્યો છે. આનું શું કારણ ? ઉત્તર :- ભાવાભિનંદી જીની અપેક્ષાએ માર્ગાભિમુખ વગેરે જે વિશિષ્ટ ગુણવાળા છે. વિશિષ્ટ ગુણવાળા માર્ગાભિમુખ વગેરેથી દર્શન પ્રતિમાધારી “જિને જે કહ્યું છે તે જ સત્ય છે” એવી શ્રદ્ધાપૂર્વક ગુરુ-દેવની વૈયાવચ્ચનો નિયમ વગેરે ગુણોના કારણે અધિક શુભ છે. આ ગુણો કાયિકરૂપ છે અને કાયાથી વ્યક્ત થાય છે. આથી એ ગુણનું અને ગુણેની અભિવ્યક્તિનું કારણ શરીર હોવાથી અહીં (બીજી ગાથામાં દર્શન પ્રતિમાની વ્યાખ્યામાં ) પ્રતિમા શબ્દને શરીર અર્થ કર્યો છે. (૭). ૪ આ કાળ પ્રસ્તુત પંચાલકમાં નથી કહ્યો, કિંતુ ઉપાસકદશાંગમાં કહ્યો છે તે ખ્યાલમાં રાખવું. અને તેથી દર્શનપ્રતિમાને એક મહિનાને કાળ પણ ઉપાસકદશાંગના આધારે છે, પ્રસ્તુત પંચાશકના આધારે નહિ. પ્રસ્તુત પંચાશકમાં પ્રથમની ચાર પ્રતિમાઓમાં કાળ કહ્યો નથી. પાંચમીથી દરેક પ્રતિમામાં કાળ કહ્યો છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮થી૧૦ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-પંચાશક : ૫૨૫ ખીજ વ્રતપ્રતિમાનું સ્વરૂપ ઃएवं वयमाईसुवि, ददुव्वमिणं ति णवरमेत्थ वया । घेतणुब्वया खलु धूलगपाणवह विरयादी || ८ | દનપ્રતિમામાં કહ્યું' તેમ વ્રત વગેરે બીજી બધી પ્રતિમાઓમાં પણ પ્રતિમાશબ્દને આ અ” સમજી લેવા, અર્થાત્ બધી પ્રતિમાએમાં ગુણ્ણાનું અને ગુણ્ણાની અભિવ્ય ક્તિનું. કારણ શરીર હાવાથી પ્રતિમા શબ્દના શરીર અર્થ છે, મીજી ત્રતપ્રતિમામાં સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ અણુવ્રતા જ સ્વીકારવામાં આવે છે. (૮) સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી કેટલા કાળે વ્રતોની પ્રાપ્તિ થાય તેના નિર્દેશ:सम्मत्तोवर ते सेसकम्मुणो अवगए पुहुत्तम्मि । पलियाण होंति णियमा, सुहायपरिणामरूवा उ ॥ ९ ॥ સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે કર્મોની જેટલી સ્થિતિ છે તેમાંથી રથી૯ પચેાપમની સ્થિતિ ઘટે ત્યારે અવશ્ય અણુવ્રતાની પ્રાપ્તિ થાય છે. અણુવ્રતે ક્ષાયેાપમિક ભાવરૂપ હેાવાથી આત્માના પ્રશસ્ત પરિણામરૂપ છે. (૯) તપ્રતિમામાં કયા દેષા ન હેાય અને કયા ગુણે હેાય તેના નિર્દેશ – बंधादि असक्किरिया, संतेसु इमेसु पहवइ ण पायं । अणुकंपधम्मसवणादिया उ पहवति विसेसेण ॥ १० ॥ અણુવ્રતા હોય ત્યારે વ્રતના મતિચાર રૂપ અંધ, વધ, વિચ્છેદ વગેરે અચૈાગ્ય ક્રિયા પ્રાયઃ ન હાય. પ્રમાદ આદિથી Page #551 -------------------------------------------------------------------------- ________________ : ૫૨૬ : ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ—પચાશક ગાથા-૧૧ • કયારેક મધ વગેરે અયાગ્ય ક્રિયા થઈ પણ જાય. આથી અહીં પ્રાયઃ કહ્યુ છે. તથા જીવયા, ધર્મ શાસ્રશ્રવણુ વગેરે ક્રિયા વિશેષરૂપે થાય છે. આ પ્રમાણે વ્રતપ્રતિમા નિરતિચાર પાંચ અણુવ્રતના પાલનરૂપ છે. અર્થાપત્તિથી જણાતા ઉપાસકદશાંગ સૂત્રના અભિપ્રાયથી વ્રતપ્રતિમા બે માસ પ્રમાણ છે. ઉપાસકદશાંગ સિવાય બીજા ગ્ર'થામાં આ પ્રતિમા માત્ર ત્રત રૂપ છે, અર્થાત્ તેનેા કાળ નથી. જેટલેા ટાઈમ નિરતિચારપણે અણુવ્રતાનુ' પાલન કરે તેટલા ટાઈમ વ્રતપ્રતિમા ૐાય છે. (૧૦) ( સામાયિક શબ્દના અર્થ:सावज्जजागपरिवज्जणादिरुवं तु होइ विष्णेयं । सामाइयमित्तरियं गिहिणो परमं गुणद्वाणं ॥ ११ ॥ સામાયિક એટલે સાવદ્યયેાગના ત્યાગ અને નિવદ્યચૈાગતુ” સેવન. તે મુહૂત (-બે ઘડી) વગેરે થાડા કાળ સુધી હાય છે સામાયિક શ્રાવકનું... પ્રધાન ગુણસ્થાન છે. અહીં ગુણસ્થાન એટલે ચૌઢ ગુણસ્થાન નહિ, કિંતુ દેશ * ઉપાસકદશાંગમાં પશુ દરેક પ્રતિમાના કાળ સ્પષ્ટ શબ્દોથી કળ્યો નથી. પણુ આનન્દ વગેરે શ્રાવકાના વ્રતપાલન વગેરેના જે કાળ બતાવ્યા છે તેના આધારે અર્થોપત્તિથી દરેક પ્રતિમાના એક માસ વગેરે કાળ સિદ્ધ થાય છે. આથી અહીં “અર્થોપત્તિથી જાતા” એમ કહ્યું છે. Page #552 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨-૧૩ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ—પંચાશક : પર૭: વિરતિની જુદી જુદી કક્ષાએ. જેમ કે–પહેલું અણુવ્રત એ દેશવિરતિની એક કક્ષા, બીજું વ્રત પણ દેશવિરતિની જ એક પ્રકારની કક્ષા છે. આમ દેશવિરતિની અનેક કક્ષાએ છે. એ બધી કક્ષાઓમાં સામાયિક રૂપ કક્ષા પ્રધાન છે. (૧૧) - સામાયિક પ્રધાન ગુણસ્થાન છે તેનું કારણ– सामाइयंमि उ कए, समणो इव सावओ जतो भणिओ। बहुसो विहाणमस्स य, तम्हा एयं जहुत्तगुणं ॥ १२ ॥ , સામાયિક કર્યું હોય ત્યારે શ્રાવક સાધુની જેમ મોક્ષસુખના પરમસાધનરૂપ સમભાવનો અનુભવ કરતો હેવાથી સાધુ જે થાય છે. તથા નિર્યુક્તિકાર ભગવંતે બહુવાર સામાયિક કરવાનું કહ્યું છે. તે આ પ્રમાણે—सामाइयंमि उ कए, समणो इव सावओ हवह जम्हा । પણ કાળ, પણ તમારે mશા આ. નિ. ૮-૧ “સામાયિક કર્યું હોય ત્યારે શ્રાવક સાધુના જેવો થાય છે, માટે ઘણી વાર સામાયિક કરવું જોઈએ. આથી સામાયિક બીજા ગુણસ્થાની અપેક્ષાએ ઉત્તમ ગુણસ્થાન છે. (૧૨) સામાયિકમાં ક્યા દોષો ન હોય અને કયા ગુણ હોય - मणदुप्पणिहाणादी, ण होंति एयम्मि भावओ संते । सतिभावावडियकारिया य सामण्णबीयं ति ॥ १३ ।। ભાવથી સામાયિક હોય ત્યારે મનોદુપ્રણિધાન વચનદુપ્રણિધાન અને કાયદુપ્રણિધાન ન હોય તથા સ્મૃતિભાવ અને અવસ્થિતકારિતા હોય. કારણ કે સામાયિક સાધુપણાનું કારણ છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ ? પ૨૮ : ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-પંચાશક ગાથા-૧૪ ભાવાર્થ- કાર્ય કારણને અનુરૂપ થાય છે, અર્થાત્ જેવું કારણ હોય તેવું કાર્ય થાય. એટલે કારણ (-સામાયિક) મને દુપ્રણિધાન આદિથી રહિત હોય તે જ કાર્ય (=સાધુપણું) મનદુપ્રણિધાન આદિથી રહિત થાય. આથી સામાયિકમાં મને દુપ્રણિધાન આદિન હોય. મનદુપ્રણિધાન આદિ પાંચને અર્થ પહેલા પંચાશકની ૨૬મી ગાથામાં કહી દીધું છે. કે આ (પંચાશકના ઉપાસક પ્રતિમા ) પ્રકરણના અને દશાશ્રુતસ્કંધના અભિપ્રાયથી સામાયિક પ્રતિમાનો કાળ અનિયત છે. (અને ક્યારે સામાયિક કરવું તે પણ અનિયત છે.) પણ આવશ્યકર્ષિ અને ઉપાસકદશાંગના અભિપ્રાયથી પ્રતિદિન સવાર-સાંજ સામાયિક કરવાનું હોય છે અને પ્રતિમાન કાળ ઉત્કૃષ્ટથી ત્રણ મહિના છે. જઘન્યથી તે બધી પ્રતિમાઓને કાળ એક દિવસ વગેરે છે. આ હકીક્ત અંતે (૩૮મી ગાથામાં) કહેવાશે. (૧૩) પષધ (પ્રતિમા )નું સ્વરૂપ - पोसेइ कुसलधम्मे, जं ताऽऽहारादिचागणुट्टाणं । इह पोसहो ति भण्णति, विहिणा जिणभासिएणेव ॥१४॥ સવોક્ત જ વિધિથી આહાર, દેહસત્કાર, અબ્રહ્મ અને (સાવદ્ય) વ્યાપાર એ ચારને ત્યાગ કર એ પૌષધ છે. પ્રશ્ન:- આહારદિના ત્યાગને પૌષધ કેમ કહેવામાં આવે છે? Page #554 -------------------------------------------------------------------------- ________________ થાણા૧૫-૧૬ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ—પંચાશક : પર - ઉત્તર - જે ધર્મનું પિષણ કરે તે પૌષધ એ પૌષધ શબ્દનો અર્થ છે. આહારાદિ ચારને ત્યાગ પ્રાણાતિપાત વિરમણ આદિ શુભ આચારરૂપ ધર્મનું પોષણ (=વૃદ્ધિ) કરે છે માટે તેને પૌષધ કહેવામાં આવે છે. - પષધવિધિ પ્રથમ પંચાશકની ૨૯ મી ગાથામાં કહ્યો છે, આથી અહીં ફરી કહેતા નથી. (૧૪) પૌષધના ચાર ભેદ :आहारपोसहो खलु, सरीरसकारपोसहे चेव । बंभवावारेसुय, एयगया धम्मवुढित्ति ॥ १५ ॥ - આહારાદિ ચારના ત્યાગની અપેક્ષાએ પૌષધના આહાર પૌષધ, શરીરસત્કારપૌષધ, બ્રહ્મચર્યષધ અને અવ્યાપારપૌષધ એમ ચાર પ્રકાર છે. આહારદિના ત્યાગમાં ધર્મવૃદ્ધિ= ધર્મપુષ્ટિ રહેલી છે. અર્થાત્ આહારદિના ત્યાગથી ધર્મની વૃદ્ધિ થાય છે. (૧૫) પિષધમાં ત્યાજ્ય પાંચ અતિચારે :अप्पडिदुप्पडिलेहियसेज्जासंथारयाइ वज्जेति । सम्मं च अणणुपालणमाहारादीसु एयम्मि ॥ १६ ।। પૌષધપ્રતિમાધારી પૌષધમાં અપ્રત્યુપેક્ષિત-દુપ્રત્યુપેક્ષિત શય્યાસંસ્કારક, અપ્રમાજિંતદુપ્રમાજિંતશય્યાસંસ્તારક, અપ્રત્યુ પિક્ષિતદુપ્રત્યુપેક્ષિત ઉચ્ચારપ્રશ્રવણભૂમિ, અપ્રમાજીિતદુપ્રભાજિત ઉચ્ચારપ્રશ્રવણભૂમિ અને (ભજનાદિની ઉતાવળ ૩૪ Page #555 -------------------------------------------------------------------------- ________________ * ૫૩૦ = ૧૦ ઉપસાકપ્રતિમાવિધિ—પંચાશક ગાથા-૧૭ - - વગેરે કારણેથી) આહાર પૌષધાદિ ચારનું સમ્યગ અનgપાલન એ પાંચનો ત્યાગ કરે છે. આ પાંચને અર્થ પહેલા પંચાશકમાં પૌષધના અતિચારોમાં કહ્યો છે.] શપ્યાસંતારક એટલે સૂવા માટે કાંબળી આદિને ટુકડો (=સંથારા). અથવા શમ્યા અને સંસ્કારક એ બંનેને અલગ અલગ અર્થ છે. શય્યા એટલે વસતિ કે સૂવા માટે પાથરવાનું શરીરપ્રમાણ ગરમ વસ્ત્ર (સંથારો). તેનાથી નાનું ગરમ વસ્ત્ર તે સંસ્તારક (=આસન). આ પૌષધપ્રતિમા અન્યગ્રંથોના અભિપ્રાયથી અષ્ટમી આદિ (ચાર) પર્વમાં સંપૂર્ણ (-આઠ પહોર) પૌષધપાલન રૂપ છે, અને તેને કાળ ઉત્કૃષ્ટથી ચાર માસ છે. | આ ગ્રંથ પ્રમાણે ક્યારે પૌષધ કરે તે નિયત નથી અને પ્રતિમાને કાળ પણ નિયત નથી.] (૧૬) પાંચમી કાયોત્સર્ગ પ્રતિમાનું સ્વરૂપ:सम्ममणुव्वयगुणवयसिक्खावयवं थिरो य णाणी य । अट्टमिचउद्दसीसु, पडिमं ठाएगराईयं ॥ १७ ॥ પૂર્વની ચાર પ્રતિમાથી યુક્ત, સ્થિર અને જ્ઞાની શ્રાવક પૌષધદિવસમાં (આઠમ, ચૌદશ, અમાવાસ્યા અને પૂર્ણિમા એ પર્વ દિવસોમાં) સંપૂર્ણ રાત્રિ કાયોત્સર્ગ કરે એ કાયત્સગ પ્રતિમા છે. - સ્થિર એટલે અવિચલ સત્ત્વવાળે. કાયોત્સર્ગ ચતુષ્પથ (શૂન્યઘર, શમશાન) વગેરે સ્થાનોમાં કરવાનું હોય છે. આથી Page #556 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮ ૧૦ ઉપાસક્રપ્રતિમાવિધિ—પચાશક : ૧૩૧ : ઉપસગે આવવાના સ’ભવ છે. ઉપસર્ગ માં અવિચલ સત્ત્વવાળા જ ટકી શકે. ઉપસર્નોમાં જે ચલાયમાન થઇ જાય તે કાર્યેાગ પ્રતિમાના વિાધક અને છે, આથી કાર્યાત્સ પ્રતિમા કરનાર સ્થિર હાવા જોઈએ. જ્ઞાની એટલે પ્રતિમાના આચાર વગેરેના જ્ઞાનવાળા. અજ્ઞાનીજીવ બધે જ અયેાગ્ય હાવાથી આ પ્રતિમામાં તે સુતરાં અચેગ્ય છે, ( ૧૭) શેષ વિસામાં કાર્યોત્સર્ગ પ્રતિમાધારીનું જીવન ઃअसिणाण वियडभोई, मउलियडो दिवसबंभयारी य । रति परिमाणकडो, पडिमावज्जेसु दियहेसु || ૮ | કાર્યાત્સગ પ્રતિમાધારી જે દિવસે કાચાત્યગ પ્રતિમા કરે તે સિવાયના દિવસેામાં (૧) સ્નાન ન કરે, (ર) રાત્રે ચારે પ્રકારના આહારના ત્યાગ કરે, (૩) ધેાતિયાની કાછડી ન વાળે, (૪) દિવસે સ`પૂર્ણ બ્રહ્મચર્ય નુ` પાલન કરે, (૫) રાત્રે પણ ભાગનુ પરિમાણુ કરે, આ ગાથાના અહીં જે અથ કર્યાં છે તે અને કહેનારી ગાથા આ પ્રમાણે છેઃअसिणाण वियडभोई पगासभोइत्ति जं भणिय होइ । दिवसउ न रत्ति भुंजे मउलिकडो कच्छमविरोधे ॥ १ ॥ “સ્નાન ન કરે, વિકટમાં ભાજન કરે એટલે કે પ્રકા શમાં ભાજન કરે, અર્થાત્ દિવસે ભાજન કરે, રાત્રે ભાજન ન કરે, મૌલિકૃત હોય એટલે કે (ધાતિયાની) કાછડી ન વાળે. (૧૮) Page #557 -------------------------------------------------------------------------- ________________ : ૫૩૨ : ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-પંચાશક ગાથા૧૦-૨૦ કાયેત્સર્ગમાં શું ચિંતવે છે તેને નિર્દેશ :झायइ पडिमाइ ठिओ, तिलोगपुजे जिणे जिणकसाए । ળિયોસાળી, અoi વ વવ ના કાકા ! ?|| કાર્યોત્સર્ગપ્રતિમાધારી કાર્યોત્સર્ગમાં જેમણે કષાયોને જીતી લીધા છે એવા ત્રિભુવનપૂજ્ય જિનનું ધ્યાન કરે, અથવા પોતાના રાગાદિદેથી વિરુદ્ધ કામની (વિષયરાગની) નિંદા વગેરે બીજું કંઈ પણ ચિંતવે. આ પ્રતિમાને ઉત્કૃષ્ટ કાળ પાંચ માસ છે. (૧૯) છઠ્ઠી અબ્રહ્મવર્જન પ્રતિમાનું સ્વરૂપ:पुव्वोइयगुणजुत्तो, विसेसओ विजियमोहणिजो य । वजइ अबंभमेगंतओ उ राइंपि थिरचित्तो ॥ २० ॥ . પૂર્વોક્ત પાંચ પ્રતિમાઓના સમ્યગ્દર્શન, વ્રત, સામાયિક, પૌષધ અને કાચોત્સગ એ પાંચ ગુણેથી યુક્ત અને પાંચમી પ્રતિમાની અપેક્ષાએ વિશેષથી કામ ઉપર વિજય મેળવનાર શ્રાવક છઠ્ઠી અબ્રહ્મવજન પ્રતિમામાં સ્થિર ચિત્તવાળો બનીને રાત્રે પણ સર્વથા અબ્રહ્મને ત્યાગ કરે. પાંચમી અને છઠ્ઠી પ્રતિમામાં આ જ ભેદ છે. અર્થાત પાંચમીમાં રાત્રે અબ્રહ્મનો સર્વથા ત્યાગ નથી, આ પ્રતિમામાં રાત્રે પણ અબ્રહ્મને સર્વથા ત્યાગ છે. જેમ છઠ્ઠી પ્રતિમામાં પૂર્વની પાંચ પ્રતિમાઓના ગુણાથી યુક્ત હે જાઈએ, તેમ વત વગેરે બધી પ્રતિમાઓમાં પૂર્વની બધી પ્રતિમાઓના ગુણેથી યુક્ત હવે જોઈએ. Page #558 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧ ૧૦ ઉપાસક પ્રતિમવિધિ—પંચાશક: ૫૩૩ઃ જેમ કે–બીજી વ્રત પ્રતિમામાં સમ્યગ્દર્શનથી યુક્ત હે જોઈએ, ત્રીજી પ્રતિમામાં સમ્યગ્દર્શન અને વ્રત એ બજેથી યુક્ત હો જઈએ. અર્થાત્ તે તે પ્રતિમાના પાલન વખતે તેનાથી પૂર્વની બધી પ્રતિમાઓનું પણ પાલન કરવું જોઈએ. કારણ કે દશાશ્રુતસ્કંધ સૂત્રમાં તેમ કહ્યું છે. (૨૦) ચિત્તની સ્થિરતાના ઉપાય:सिंगारकहाविरो, इत्थीइ समं रहम्मि णो ठाइ । चयइ य अतिप्पसंगं, तहा विहूसं च उकोसं ॥२१ ।। છઠ્ઠી પ્રતિમામાં રહેલો શ્રાવક (૧) શૃંગારરસની કથા ન કરે. (૨) સ્ત્રીની સાથે એકાંત સ્થાનમાં ન રહે. કારણ કે એકાંત સ્થાન ચિત્તની અસ્થિરતાનું કારણ છે. આથી જ લોકિકોએ પણ કહ્યું છે કેमात्रा स्वस्रा दुहिया वा, नो विविक्तासनो भवेत् । बलवानिन्द्रियग्रामः, पण्डितोऽप्यत्र मुह्यति ॥ १ ॥ માતા, બહેન કે પુત્રીની સાથે પણ એકાંતમાં ન રહે, કારણ કે ઇન્દ્રિયોને સમૂહ બળવાન છે. સ્ત્રીની સાથે એકાંતવાસ કરવામાં પંડિત પણ મુંઝાઈ જાય છે.” સ્ત્રીની સાથે એકાંતમાં તો બિલકુલ ન રહે, અને જાહે. ૨માં પણ સ્ત્રીની સાથે અતિપરિચયનો ત્યાગ કરે. કારણ કેકાન્તિ જે સ્ટોક્યુમન્ નાતજુના संसर्गवागुराभिस्ते, नोव्याधाः किं न कुर्वते ॥१॥ જે સ્ત્રીરૂપી પારધીએ દર્શનરૂપ તંતુથી લોકરૂપ હરને વશ કરે છે તે સંસગરૂપી જાળથી શું નથી કરતા? Page #559 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ : ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-પંચાશક ગાથા-૨૨-૨૩ અર્થાત્ દર્શનમાત્રથી વશ કરવાની શક્તિ ધરાવનારી સ્ત્રી સંસથી તે અવશ્ય વશ કરીને વશ થનારને અનેક રીતે પાયમાલ કરે છે.” (૪) શરીરની અલંકાર, વિલેપન આદિથી વિશિષ્ટ વિભૂષા ન કરે. અહીં વિશિષ્ટ શરીરવિભૂષા ન કરે એનો અર્થ એ થયો કે શરીરને ટકાવવા પૂરતી જરૂરી શરીર વિભૂષા કરે પણ. (૨૧) -છઠી પ્રતિમાને કાળઃएवं जा छम्मासा, एसोहिगतो (उ) इहरहा दिट्ठ । जावजीवपि इमं, वजइ एयम्मि लोगम्मि ॥ २२ ॥ અબ્રહ્મવજન પ્રતિમાધારી શ્રાવક શૃંગારકથા આદિના ત્યાગપૂર્વક ઉત્કૃષ્ટથી છ મહિના સુધી અબ્રહ્મને ત્યાગ કરે છે. તે સિવાયને (છઠ્ઠી પ્રતિમા ધારી સિવાયના) શ્રાવક જાવજીવ પણ અબ્રહ્મને ત્યાગ કરે છે એમ શ્રાવકોમાં દેખાય છે. અથૉત્ જેને પ્રતિમા વહન કરવી નથી, પણ અબ્રહ્મને ત્યાગ કરવો છે તે છ મહિના સુધી જ અબ્રહ્મને ત્યાગ કરી શકે એમ નહિ, કિંતુ જાવજજીવ પણ અબ્રહ્મનો ત્યાગ કરી શકે. (૨૨) -સાતમી સચિત્તવર્જન પ્રતિમાનું સ્વરૂપ :सच्चित्तं आहार, वजइ असणादियं णिश्वसेसं । असणे चाउलउंविगचणगादी सव्वहा सम्मं ॥ २३ ॥ Page #560 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૪૨૫ ૧૦ ઉપાસકપ્રતિમવિધિ-પંચાશક ૫૩૫ पाणे आउकार्य, सचित्तरससंजुअं तहणंपि । पंचुंगरिककडिगाइयं च तह खाइमे सव्वं ॥ २४ ॥ दंतवणं तंबोलं, हरेडगादी य साइमे सेसं । सेसपयसमाउत्तो, जा मासा सत्त विहिपुव्वं ॥ २५ ॥ સાતમી પ્રતિમામાં રહેલો શ્રાવક અશનાદિ ચારે પ્રકારના સચિત્ત ભજનને ત્યાગ કરે છે. અશનમાં ચોખા, ઘઉં, ચણા, તલ વગેરેનો વિશુદ્ધભાવથી સર્વથા (=અપક્વ, દુપક્વ, તુછૌષધિ વગેરે અતિચારે ન લાગે તે રીતે સંપૂર્ણ પણે) ત્યાગ કરે છે. (૨૩) પાન આહારમાં સચિત્ત પાને અને તત્કાલ પડેલા સચિત્ત લવણ આદિના રસથી મિશ્ર કાંજી આદિના પાણીને પણ ત્યાગ કરે છે. અર્થાત્ સચિત્ત અને સચિરમિશ્ર એ બંને પ્રકારના પાણીને ત્યાગ કરે છે. તથા ખાદિમમાં પાંચ પ્રકારના ઉદ્દે બર, કાકડી આદિ સર્વ પ્રકારના સચિત્તનો ત્યાગ કરે છે. ઉદુબર, વડ, પ્લેક્ષ, કાકોદુબરી અને પીપલે એ પાંચ પ્રકારના ઉદુબરનાં ફળ સવયં સચિત્ત છે અને તેમાં બીજા ઘણા ત્રસ જી હોય છે. (૨૪) સ્વાદિમમાં દાતણ, તાંબૂલ, હરડે, વગેરે સર્વ પ્રકારના સચિત્તને ત્યાગ કરે છે. પૂર્વની છ પ્રતિમાઓથી યુક્ત શ્રાવક ઉત્કૃષ્ટથી સાત મહિના સુધી વિધિપૂર્વક સર્વ પ્રકારના સચિત્તને ત્યાગ કરે Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬૧૦ ઉપાસકપ્રતિમાવિધિ પંચાશક ગાથા ૨૬-૨૭૨૮ આઠમી આરંભવર્જન પ્રતિમાનું સ્વરૂપ - वजइ सयमारंभ, सावजं कारपेइ पेसेहिं । पुव्वप्पओगओ च्चिय, वित्तिणिमित्तं सिढिलभावो ॥ २६ ॥ આઠમી પ્રતિમામાં રહેલો શ્રાવક સ્વયં ન કરવા રૂપે ખેતી આદિ આરંભનો ત્યાગ કરે છે, અર્થાત્ ખેતી આદિ જાતે ન કરે, પણ પિતાની આજ્ઞા માનનારા નકર વગેરે પાસે કરાવે. પ્રતિમાને સ્વીકાર કર્યા પહેલા આજીવિકા નિમિત્ત પિતાને જે વ્યવસાય ચાલુ હોય તે સંબંધી જ નોકર આદિ પાસે આરંભ કરાવે, નવા વ્યવસાયમાં ન જોડે. નોકર આદિ પાસે આરંભ કરાવવામાં પણ આરંભસંબંધી તીવ્ર પરિણામવાળ ન હોય. (૨૬) માત્ર સ્વયં આરંભ ન કરવામાં પણ લાભ - निग्धिणतेगंतेणं, एवंवि हु होइ चेव परिचत्ता । एहहमेत्तोवि इमो, वजिर्जतो हियकरो उ ॥२७॥ भव्वस्साणावीरियसंफासणभावतो णिओगेणं ।। पुन्वोइयगुणजुत्तो, ता वजति अट्ट जा मासा ॥२८॥ સ્વયં આરંભ કરવામાં અને બીજા પાસે આરંભ કરાવવામાં એમ બે રીતે નિર્દયતા રહેલી છે. આથી સર્વયં આરંભ ન કરવા રૂપે પણ આરંભને ત્યાગ કરવામાં (તેટલા અંશે નિર્દયતાનો ત્યાગ થાય છે. પ્રશ્ન - જાતે આરંભ કરે તે અ૫ હોય. કારણ કે પિતે એકલો છે. બીજાઓ પાસે આરંભ કરાવે તે ઘણે Page #562 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯ ૧૦ ઉપાસક્રપ્રતિમાવિધિ-૫'ચાશક : ૫૩૭ : 7 હાય. કારણ કે આરંભ કરનારા ઘણા છે. આથી માત્ર સ્વચ ન કરવા રૂપે આરબને ત્યાગ કરવામાં ઘણા આર ભના સ્વીકાર થયા અને અલ્પ આરંભના ત્યાગ થયા. આ રીતે ઘણા આરભનેા સ્વીકાર કરીને અલ્પ આરભના ત્યાગ કરવાથી શા લાભ થાય? ઉત્તર ઃ- માત્ર સ્વયં આરબ કરવામાં આરંભ અલ્પ હોવા છતાં તેને ત્યાગ હિતર જ છે. શુ' મહાભ્યાધિથી પરેશાન થઈ રહેલાને થાડા પણુ વ્યાધિ ઘટે તે લાભ ન થાય ? થાય જ. તેમ અહીં ભવ્ય જીવના અપ પશુ આર્ભત્યાગ અવશ્ય હિતકર અને છે. મશ્ન :-આનું શું કારણ ? ઉત્તર :- આનાં બે કારણ છે, એક તે આઠમી પ્રતિ મામાં આર્ભના સ્વય' ત્યાગ કરવા જોઈએ એવી જિનાજ્ઞાનું પાલન થાય છે. બીજુ` એ કે સ્વય' આરંભના ત્યાગ કરવામાં પણુ આંતરિક સામર્થ્ય જોઈએ. આથી સ્વય’ આરભના ત્યાગ કરવામાં આંતરિક સામર્થ્ય નું પાલન થાય છે. પૂર્વની સાત પ્રતિમાએથી યુક્ત શ્રાવક આઠમી પ્રતિમામાં ઉત્કૃષ્ટથી આઠ મહિના સુધી સ્વયં આરંભના ત્યાગ કરે છે. ( ૨૭–૨૮ ) – નવમી પ્રેષ્ણવજન પ્રતિમાનું સ્વરૂપ : पेसेहिवि आरंभ, सावज कारवेद णो गुरुयं । अत्थी संतुट्ठो वा, एसो पुण होति विष्णेओ ।। २९ ।। Page #563 -------------------------------------------------------------------------- ________________ : ૫૩૮ : ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ—પચાશક ગાથા ૩૦-૩૧ निक्खित्तभरी पायं पुत्तादिसु अहव सेसपरिवारे । ચેવમમરો ય તદ્દા, સન્મસ્થતિ નો નવરું ॥ ૩૦ ॥ लोगववहारविरओ, बहुसो संवेगभावियमई य । पुव्वोदियगुणजुत्तो, णव मासा जाव विहिणा उ ॥ ३१ ॥ નવમી પ્રતિમામાં રહેલા શ્રાવક નાકરા પાસે પણ ખેતી વગેરે મહાન આરભ કરાવતા નથી. અહીં મહાન આર્ભ કરાવતા નથી એમ કહ્યું હાવાથી આાસન અપાવવુ' ( મહેમાન આદિ માટે આસન પથરાવવુ' ) વગેરે અતિશય નાનાં કાર્યાં કરાવવાને નિષેધ નથી. પ્રશ્ન :-કેવા જીવ બીજા પાસે પશુ આરંભ ન કરાવવાના ત્યાગ કરી શકે ? ઉત્તર :-ધનવાન કે અતિશય સ'તેાષી ગરીબ મીજા પાસે પશુ આરંભ ન કરાવવાના ત્યાગ કરી શકે છે. [અહીં ગાથાના સંતુષ્ટપદના ટીકામાં અતિશય સતાષી અથ કર્યો છે. જે અતિશય સતાષી બન્યા નથી તેને વધારે ધન મેળ વવાની ઇચ્છા હૈાય એ સહજ છે. આથી જે અતિશય સતાષી નથી તે ધનવાન ન હાય તા તેને ધનવાન મનવાની ઈચ્છા થાય તે સહજ છે. આથી તેને વ્યાપાર વગેરે સદંતર બંધ કરવાની ભાવના ન થાય. એટલે જે અતિશય સતાષી નથી તેવા ગરીબને વ્યાપાર વગેરે સ'તર અધ કરવાની ભાવના ન થાય તે સહજ છે. એટલે જે ધનવાન હાય અને થાડી સતાષી હાય તેમાં સદંતર વ્યાપાર અધિ Page #564 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૦-૩૧ ૧૦ ઉપાસકપ્રતિમવિધિ—પંચાશક: ૫૩૯ : કરવાની ભાવના જાગી શકે. આથી અહીં “ધનવાન” એમ કહ્યું છે. જો કે ધન હોય, પણ જે થોડો પણ સંતોષ ન હોય તે ધનવાનને પણ વ્યાપાર વગેરે સદંતર બંધ કરવાની ભાવના ન થાય. આથી પ્રસ્તુતમાં “ધનવાન” કહ્યું હોવા છતાં “સંતોષી ધનવાન” એમ સમજી લેવું જોઈએ. હવે બીજી વાત. ધનવાન ન હય, ગરીબ હેય, પણ અતિસંતોષી હાય તે તેને પણ વ્યાપાર વગેરે સદંતર બંધ કરવાની ભાવના થાય. આથી અહીં (ટકામાં) “અતિસંતેલી ગરીબ” એમ કહ્યું છે. આને સાર એ આવ્યું કે ] જે (સંતોષી) ધનવાન હેય કે ધનવાન ન હોય પણ અતિસંતોષી હોય તે કેાઈ પણ બીજા પાસે પણ આરંભ ન કરાવવાને ત્યાગ કરી શકે છે. (૨૯) આ પ્રતિમામાં રહેલે શ્રાવક કુટુંબકાય આદિને ભાર પ્રાય: ચગ્ય પુત્ર કે ભાઈ આદિ ઉપર મૂકી દે, અથવા પુત્રાદિ સિવાય નોકર વગેરે પરિજન ઉપર મૂકી દે. ધન-ધાન્યાદિ બધા જ પરિગ્રહ ઉપર અપ મમત્વભાવવાળે હેય. આ શ્રાવક અપરિણત બુદ્ધિવાળો પણ હોય, પણ આ (નવમી પ્રતિમામાં રહેલે) પરિણત બુદ્ધિવાળે હેય. (૩૦) લેકવ્યવહારથી નિવૃત્ત હોય. સ્વબુદ્ધિને અનેકવાર મોક્ષાભિલાષાથી વાસિત કરે, અર્થાત્ વારંવાર મોક્ષની ઈરછા કર્યા કરે. પૂર્વની બધી પ્રતિમાઓથી યુક્ત હેય. ઉત્કૃષ્ટથી નવ માસ સુધી આગમત વિધિથી આ પ્રતિમાનું પાલન કરે. (૩૧) Page #565 -------------------------------------------------------------------------- ________________ પ૪૦૧૦ ઉપાસકપ્રતિમવિધિપંચાશક ગાથા ૩૨ થી ૩૪ -- - દશમી ઉદ્દિઢવર્જન પ્રતિમાનું સ્વરૂપઃउहिदकडं भत्तंपि वजती किमय सेसमारंभ । सो होइ उ खुरमुंडो, सिहलिं वा धारती कोई ॥ ३२ ॥ जं णिहियमत्थजायं, पुट्ठो णियएहि णवर सो तत्थ । जइ जाणइ तो साहे, अह णवि तो बेइ गवि जाणे ॥३३॥ जतिपज्जुवासणपरो, सुहुमपयत्थेसु णिच्चतल्लिच्छो । पुव्बोदियगुणजुत्तो, दस मासा कालमाणेणं ॥ ३४ ॥ દશમી પ્રતિમામાં રહેલ શ્રાવક પિતાના માટે બનાવેલ ભજનને પણ ત્યાગ કરે. મુશ્કેલીથી તેજી શકાય એવા ભજન સંબંધી આરંભને ત્યાગ કરનાર બીજા આરંભને ત્યાગ તે સુતરાં કરે. તે મસ્તકે અસ્ત્રાથી સંપૂર્ણ મુંડન કરાવે, અથવા કેઈક ચોટલી રાખે. ( ૩૨ ) પુત્ર વગેરે ભૂમિ વગેરેમાં રાખેલા ધનસંબંધી અમુક ધન કયાં મૂકયું છે ? કોને આપ્યું છે? વગેરે પૂછે તે પિતાને ખ્યાલ હોય તે કહે. કારણ કે જે ન કહે તે આજીવિકાને અભાવ થાય. જે જાણતા ન હોય તો નથી જાણતે એમ કહે. અર્થાત્ પુત્ર વગેરે પૂર્વે રાખેલા કે કોઈને આપેલા ધન સંબંધી કંઈ પૂછે તે જવાબ આપી શકે, પણ ઘરનું બીજું કોઈ કામ ન કરી શકે. (૩૩) સાધુસેવામાં તત્પર રહે. સક્ષમબુદ્ધિથી જાણી શકાય તેવા જીવાદિ પદાર્થોને જાણવામાં સદા ઉત્કંઠિત રહે. પૂર્વની નવ પ્રતિમાના પાલન સાથે દશ મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે. (૩) Page #566 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૫ થી ૩૭૧૦ ઉપાસકપ્રતિમાવિધિ પંચાશક ૫૪૧ઃ અગિયારમી શ્રમણભૂતપ્રતિમાનું સ્વરૂપ - खुरमुंडो लोएण व, स्यहरणं उग्गहं व । समणभूओ विहरइ, धम्म काएण फासंतो ॥३५॥ ममकारेऽवोच्छिण्णे, वञ्चति सण्णायपल्लि दट्ठ जे । तत्यवि जहेव साहू, गेण्हति फासु तु आहारं ॥ ३६ ॥ पुवाउत्त कप्पति, पच्छाउत्तं तु ण खलु एयस्स । ओदणमिलिंगस्वादि, सव्वमाहारजायं तु ॥ ३७ ॥ અગિયારમી પ્રતિમામાં અસ્ત્રાથી કે લચથી મસ્તક મુંડાવી, રજોહરણ પાત્ર વગેરે સાધુનાં સઘળાં ઉપકરણે લઈ, ઘરમાંથી નીકળીને, માત્ર મનથી નહિ, કિંતુ કાયાથી પણ સમિતિ-ગુપ્તિ આદિ ચારિત્રધર્મનું પાલન કરતે, એથી જ સાધુ જે બનેલે તે સાધુની જેમ ગામાદિમાં વિચરે. (૩૫) મમત્વભાવનો સર્વથા અભાવ ન હોવાથી સવજનનાં દર્શન માટે સ્વજનના ગામ વગેરેમાં જાય તો પણ (સ્વજનના ઘરમાંથી) સાધુની જેમ પ્રાસુક અને એષgય આહાર લે. પ્રેમને સર્વથા નાશ ન થયો હોવાથી સ્વજનના ગામ વગેરેમાં જાય તો પણ તેને (જવા બદલ) દોષ લાગતો નથી. સ્વજનો નેહના કારણે અનેષણય અશનાદિ આહાર કરે, અને લેવાને અતિ આગ્રહ પણ કરે, પ્રાયઃ સ્વજનોને અનુસરવું પડે, આથી દષિત આહાર લેવાની સંભાવના છે. પણ શ્રમણભૂત પ્રતિમાપારી દોષિત આહાર ન લે. (૩૬) વજનના ઘરે ગયા પહેલાં જેને Page #567 -------------------------------------------------------------------------- ________________ : ૫૪૨ : ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ પંચાશક ગાથા ૩૮ રાંધવાની શરૂઆત કરી દીધી હોય તે ભાત, મસૂરની દાળ વગેરે સર્વ પ્રકારને આહાર શ્રમણભૂત પ્રતિમા ધારીને લે કપે, પણ ગયા પછી જેને રાંધવાની શરૂઆત કરી હોય તે લે ન જ કલ્પે. કારણ કે ગૃહસ્થ તેના માટે ભાત વગેરે અધિક બનાવવાને સંક૯પ કરે એવી સંભાવના રહે છે. (૩૭) -અગિયારમી પ્રતિમાને ઉત્કૃષ્ટ અને સર્વ પ્રતિમાઓને જઘન્ય કાળઃएवं उक्कोसेणं, एक्कारस मास जाव विहरेइ ।। एगाहादियरेणं, एयं सव्वत्थ पाएणं ॥ ३८ ॥ ઉક્ત રીતે સાધુના આચારોનું પાલન કરતાં કરતાં ઉત્કૃષ્ટથી અગિયાર માસ સુધી માસકપાદિ વિહારથી વિચરે. જઘન્યથી આ પ્રતિમાનો કાળ એક અહોરાત્ર, બે અહોરાત્ર, ત્રણ અહોરાત્ર એમ જેટલો સમય વિચરે તેટલો છે. સર્વ પ્રતિમાઓને જઘન્યકાળ પ્રાયઃ આ પ્રમાણે છે. “પ્રાય કહીને અંતમુહૂર્ત વગેરે પણ જઘન્ય કાળ હોઈ શકે છે એમ જણાવ્યું છે. જઘન્ય કાળ મૃત્યુ થાય કે પ્રજિત બને તે હોય, અન્યથા નહિ. (૩૮). અહીં છેલ્લી સાત પ્રતિમા આવશ્યકચૂર્ણિમાં બીજી રીતે જણાવી છે. તે આ પ્રમાણે - રાત્રિભેજનને ત્યાગ તે પાંચમી પ્રતિમા. સચિત્ત આહારને ત્યાગ તે છઠ્ઠી પ્રતિમા. * ભિક્ષા માટે ઘરમાં પ્રવેશ કરતાં “કમળોurણા તમારત પન્નાથ મિલા રરપ્રતિમાપારી શ્રાવકને ભિક્ષા આપે એમ કહે.” તમે કોણ છે એમ કેઈ પૂછે તો હું પ્રતિભાધારી શ્રાવક છું એમ કહે. Page #568 -------------------------------------------------------------------------- ________________ માથા ૩થી૪૧ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-પંચાશક ૫૪૩ઃ દિવસે અબ્રહ્મને સર્વથા ત્યાગ અને રાત્રે અબ્રહ્મનું પરિમાણ તે સાતમી પ્રતિમા. દિવસે અને રાતે પણ અબ્રહ્મને સર્વથા ત્યાગ, તથા નાન ન કરવું, મસ્તક અને દાઢી-મૂછના વાળ, શરીરના રેશમ, નખ વગેરેના સંસ્કારનો ત્યાગ, અર્થાત્ તેને કપાવવાને કે સમરાવવાનો ત્યાગ તે આઠમી પ્રતિમા. વયં આરંભ ન કરે તે નવમી પ્રતિમા. બીજાઓ પાસે પણ આરંભ ન કરાવવો તે દશમી પ્રતિમા. પિતાના માટે બનાવેલા ભેજનને ત્યાગ અને શ્રમણભૂત પ્રતિમામાં કહ્યા મુજબ સાધુના આચારનું પાલન તે અગિયારમી પ્રતિમા. • આ પ્રમાણે શ્રાવકની પ્રતિમાઓનું વર્ણન પૂરું થયું. -પ્રતિમાઓ પૂર્ણ થયા પછી શું કરે તેને નિર્દેશ:– भावेऊणत्ताणं, उवेद पव्वजमेव सो पच्छा । अहवा गिहत्थभावं, उचियत् अप्पणो णाउं ॥ ३९ ॥ પ્રતિમાના આચરણથી આત્માને ભાવિત બનાવ્યા પછી પિતાની યેગ્યતા જાણને જે સાધુપણાની યોગ્યતા જણાય તે દીક્ષાને જ સ્વીકાર કરે અને ગૃહસ્થપણાની ગ્યતા જણાય તે ગૃહસ્થપણામાં જ રહે. (૩૯) પ્રતિમા સેવનથી આત્માને ભાવિત બનાવીને દીક્ષા લેવાનું કારણ - गहणं पव्वज्जाए, जओ अजोगाण णियमतोऽणन्थो । તો સુપિwા, ધી ઘવન્નતિ ૪૦ तुलणा इमेण विहिणा, एतीए हंदि नियमतो णेया। णो देसविरइकंडयपत्तीए विणा जमेसत्ति ॥ ४१ ।। Page #569 -------------------------------------------------------------------------- ________________ : ૫૪ : ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ પંચાશક ગાથા કર અયોગ્ય જીને દીક્ષા સ્વીકાર અવશ્ય અનર્થરૂપ હોવાથી બુદ્ધિમાન પુરુષે આત્માની યોગ્યતાને નિર્ણય કરીને દીક્ષાને સ્વીકાર કરે છે. (૪૦) પ્રવજ્યાની ગ્યતાને નિર્ણય પ્રતિમાના આચરણથી જ થાય છે. કારણ કે દેશ વિરતિ સ્વીકારના પરિણામના અધ્યવસાયસ્થાનની પ્રાપ્તિ વિના, અર્થાત ભાવથી દેશવિરતિના સ્વીકાર વિના, દીક્ષા થતી જ નથી. - લાલબત્તી -દેશવિરતિના સ્વીકાર વિના દીક્ષા થતી નથી એ નિયમ પ્રાયિક છે. કારણ કે સિદ્ધિમાં ગયેલા જીવોમાંથી અસંખ્યાતમા ભાગના જ દેશવિરતિના સ્વીકાર વિના જ સિદ્ધ બન્યા છે. કહ્યું છે કેમાર્દિ વંmહિં જાતિય રવિ કI (આ નિ૦૮૬૦) “સર્વ સિદ્ધોના અસંખ્યાત ભાગોએ દેશવિરતિની સ્પના કરી છે, અર્થાત્ અસંખ્યાતમા ભાગના સિદ્ધોએ દેશવિરતિની સપના કરી નથી.” દીક્ષાની યોગ્યતાનો નિર્ણય પ્રતિમાના આચરણથી થાય છે એ નિયમ પણ પ્રાયિક છે. આને ખુલાસો આગળ ગ્રંથકાર ભગવાન સ્વય કરશે. (૪૧) ધ્યતાના નિર્ણયપૂર્વક થયેલી દીક્ષામાં થતે લાભ - तीए य अविगलाए, बज्झा चेट्ठा जहोदिया पायं । होति णवरं विसेसा, कत्थति लक्खिजए ण तहा ॥४२॥ ચોગ્યતાના નિર્ણય પૂર્વક થયેલી દીક્ષા પરિપૂર્ણ દીક્ષા કહે. વાય. પરિપૂર્ણ દીક્ષામાં પ્રતિલેખના આદિ સાધુ સામાચારીના પાલનરૂપ બાહ્ય ક્રિયા પ્રાયઃ આગમમાં કહ્યા મુજબ થાય. Page #570 -------------------------------------------------------------------------- ________________ ‘-જર ૧૦ ઉપાસકપ્રતિમવિધિ-પંચાશક ૫૪૫ : પ્રશ્ન : -પરિપૂર્ણ દીક્ષામાં પણ માંદગી આદિ પ્રસંગે આગમમાં કહ્યા મુજબ ક્રિયા કેમ દેખાતી નથી ? ઉત્તર –પુણકારણથી અપવાદ સ્વીકારનાર પુરુષમાં આગમમાં કહ્યા મુજબ ક્રિયા સામાન્યથી થાય છે. પણ ભૂલદષ્ટિવાળા જેને અપવાદ અવસ્થામાં સામાન્યથી થતી આગમત ક્રિયા અપવાદ રહિત અવસ્થામાં જેવી સ્પષ્ટ દેખાય છે તેવી સ્પષ્ટ દેખાતી નથી. પણ ક્રિયા સામાન્યથી થતી તે હેય છે. આ વિષયમાં ગભિલ રાજાએ રાખેલી (પોતાની બહેન) સાધવજીને છોડાવવા માટે ઉજજેની નગરીમાં છનું સામંત રાજાઓનું સૈન્ય લાવનાર શ્રી કાલિકાચાર્યનું દષ્ટાંત છે. ( આ વખતે તેમનામાં પડિલેહણાદિ બાહા ક્રિયા સ્પષ્ટ દેખાતી ન હતી, પણ થતી તો હતી. ) આગમમાં કહ્યા મુજબ બાહ્ય ક્રિયા થાય છે એ નિયમન ગુરુકમજીની આગમક્તથી વિપરીત થતી ક્રિયા સાથે વિરોધ ન આવે એટલા માટે અહીં “પ્રાય કહ્યું છે. (૪૨) * પરમાર્થથી અયોગ્ય હોવા છતાં બાહ્યથી યોગ્ય દેખાવાથી દીક્ષા આપી હેય, અથવા દીક્ષા સ્વીકાર વખતે એગ્ય હોવા છતાં પાછળથી પરિણામમાં પરિવર્તન થયું હોય એવા જીવોની અપેક્ષાએ આ વાત હોય એમ સંભવે છે. ૩૫ Page #571 -------------------------------------------------------------------------- ________________ ઃ ૫૪૬૧૦ ઉપાસકપ્રતિમવિધિ-પંચાશક ગાથા ૪૩-૪૪ પરિપૂર્ણ દીક્ષામાં આગમ મુજબ ક્રિયા થવાનું કારણું – भवणिव्वेयाउ जतो, मोक्खे रागाउ णाणपुवाओ । सुद्धासयस्स एसा, ओहेणवि वणिया समये ॥ ४३ ॥ અપ્રમત્તભાવ આદિથી વિશિષ્ટ ચારિત્રની વાત તો દુર વહી, કિંતુ સામાન્ય ચારિત્ર પણ સમ્યજ્ઞાનપૂર્વક સંસારનિર્વેદ અને મોક્ષરાગ થવાથી નિર્મલ અધ્યવસાયવાળા બનેલા જીવને હોય છે એમ આગમમાં કહ્યું છે. સિમ્યજ્ઞાનપૂર્વક સંસારનિવેદ અને મોક્ષરાગથી નિમલ અધ્યવસાયવાળે જીવ આગમક્તથી વિપરીત પ્રવૃત્તિ કેમ કરે અર્થાત્ ન કરે] આથી પરિપૂર્ણ દીક્ષામાં બાાક્રિયા આગમક્તથી વિપરીત ન હોય, કિંતુ આગમમાં કહ્યા મુજબ હોય. (૪૩). શુદ્ધપરિણામવાળાને ચારિત્ર હેય તેમાં આગમપ્રમાણુ– तो समणो जइ सुमणो, भावेण य जइ ण होइ पावमणो । सयणे य जणे य समो, समो य माणावमाणेसु ॥ ४४ ॥ [શ્રમણ શબ્દનું પ્રાકૃત રૂપ સમણ થાય છે. આ ગાથાના પૂર્વાર્ધમાં એક અને ઉત્તરાર્ધમાં એક એમ સમણ શબ્દની બે વ્યુત્પત્તિ બતાવવામાં આવી છે. એ વ્યુત્પત્તિ દ્વારા ચારિત્ર નિર્મલ અધ્યવસાયવાળાને હેય એમ સૂચિત કર્યું છે. પ્રાકૃત સમણુ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છેસમણ શબ્દમાં રહેલા મણ પદને મન અર્થ છે. જે મણથી (-મનથી) સહિત હોય તે સમણ સંસી પંચેદિય બધા જ Page #572 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫થી૪૭ ૧૦ ઉપાસ*પ્રતિમાવિધિ-પચાશક : ૫૪૭ઃ જીવાને મન હેાય છે. પશુ તે સમણુ નથી. આથી અહીં સામાન્ય મન વિવક્ષિત નથી, કિંતુ સદ્ગુણસ...પન્ન અને દોષરહિત મત વિવક્ષિત છે. એટલે જે સુમ= સારા મનવાળા હોય, અર્થાત્ ધ ધ્યાનાદિ સદ્ગુણેાથી યુક્ત મનવાળા હાય, અને પ્રાણાતિપાતાદિ પાપથી યુક્ત મનવાળા ન હોય તે સમણુ (મણ સહિત) છે, ઉત્તરાધના અર્થ:જે સમભાવ પૂર્વક વર્તે તે સમણુ. આથી જે સ્વજન-પરજનમાં અને માનઅપમાનમાં સમભાવવાળા હોય તે સમણુ છે. આગમમાં સમણુ શબ્દની આ પ્રમાણે વ્યુત્પત્તિ કરીને ચારિત્ર નિમ લ એમ કહ્યુ અધ્યવસાયવાળાને હાય છે.+ ( ૪૪ ) પ્રતિમાના પાલન વિના પણ દીક્ષાને યોગ્ય બની શકે :~~~~~ ता कम्मरखओवसमा, जो एयपगारमंतरेणावि । जायति जहोइयगुणो, तस्सवि एसा तहा णेया ॥ ४५ ॥ एतो चिय पृच्छादिसु, हंदि विसुद्धस्स सति पयत्तेणं । વાયના ગીતેળ, મળિયમિનું સી ્િ । ૪ ।। तह तम्मि तम्मि जोए, सुत्तुवओगपरिसुद्धभावेण । दरदिण्णाएवि जओ, पडिसेहो वष्णिओ एत्थ ॥ ४७ ॥ * समः सन् सम्यग् वाऽणति वर्तते योऽसौ निरुक्तिविधिना समण इति । + આનિગા૦ ૮૬૭, દશ॰ નિ॰ ગા૦ ૧૫૮, અનુયા૦ ગા૦ ૧૩૩. Page #573 -------------------------------------------------------------------------- ________________ • ૫૪૮ ૯ ૧૦ ઉપસાકપ્રતિમવિધિ—પંચાશક ગાથા-૪૮ पवाविओ सियत्ति य, मुंडावेउमिय जं भणियं । सव्वं च इमं सम्म, तप्परिणामे हवति पायं ॥ ४८ ॥ આગમમાં ભવનિર્વેદાદિથી નિમલ અધ્યવસાયવાળાને દીક્ષા કહી હોવાથી જે જીવ નાની ઉંમર આદિના કારણે પ્રતિમાના સેવન વિના પણ જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયપશમથી પ્રવજ્યાને યોગ્ય ગુણવાળે બને છે તેને પણ પ્રતિમાનું સેવન કરનારની જેમ યથાત ( પ્રતિલેખનાદિ બાહ્ય ક્રિયા આગમ મુજબ થાય તેવી) દીક્ષા હોય છે. અર્થાત્ પ્રતિમાના પાલન વિના પણ દીક્ષાને લાયક બને તે દીક્ષા લઈ શકે છે. (૪૫) આથી જ ગીતાર્થે સદા પ્રયત્ન પૂર્વક પૃચ્છાદિમાં જે વિશુદ્ધ જણાય તેને દીક્ષા આપવી એમ કેવલીઓએ કહ્યું છે. ભાવાર્થ - ગીતાર્થો (અપરિચિત) દીક્ષા લેવા આવેલાને તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? શા માટે દીક્ષા લે છે? ઈત્યાદિ પૃચ્છા કરવી. પૃચ્છામાં શુદ્ધ જણાય તે પ્રત્રજ્યાનું સ્વરૂપ કહેવું. જેમકેजह चेव मोक्खफलया, आणा आराहिया जिणिदाणं । સંસારરથ, તા ૨૩ વિદiદવા હોદ ૧૧૮ પં. નં. “જેમ જિનેશ્વરોની આજ્ઞાની આરાધના મેક્ષફળને આપનારી છે, તેમ જિનેશ્વરોની આજ્ઞાની વિરાધના સંસારના દુઃખરૂપ ફલને આપનારી છે.” પ્રવ્રજ્યાનું સ્વરૂપ કહ્યા પછી તે યોગ્ય છે કે નહિ તેની વિશેષ ખાતરી કરવા છ મહિના વગેરે પિતાને જરૂરી Page #574 -------------------------------------------------------------------------- ________________ ગાથા૪૮ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-પંચાશક : પ૪૯ : જણાય તેટલા સમય સુધી પરીક્ષા કરવી. આ રીતે પૃચ્છા, કથન અને પરીક્ષાથી જે વિશુદ્ધ જણાય તેને દીક્ષા આપવી એમ જિનેશ્વરની આજ્ઞા છે. [ જે પ્રતિમાનું આચરણ કરનાર જ વિશુદ્ધ હોય તે આ રીતે પૃચ્છાદિને અવકાશ જ રહેતો નથી. એથી જિનેશ્વર પૃચ્છાદિ કરવાનું ન કહે, કિંતુ તેણે પ્રતિમાનું આચરણ કર્યું છે કે નહિ તે જ જોવાનું કહે. જિનેશ્વરોએ પૃચ્છાદિથી વિશુદ્ધ છે કે નહિ તે જોવાનું કહ્યું છે એ જ સૂચવે છે કે પ્રતિમાનું સેવન કર્યા વિના પણ કર્મના ક્ષપશમથી વિશુદ્ધ બનેલ જીવ દીક્ષાને યોગ્ય હોઈ શકે છે.) ૪૬ તથા પ્રવજ્યા નામના સૂત્રમાં આગમમાં ઉપયોગવાળા હાવાથી વિશુદ્ધ અધ્યવસાયવાળા ગુરુએ થોડી દીક્ષા આપી દીધી હોય તે પણ, અર્થાત દીક્ષા અપાઈ રહી હોય ત્યારે પણ, જે અગ્ય છે એમ ખબર પડે તે પ્રવજ્યા આપવાની પ્રવ્રાજન, મુંડન વગેરે ( બાકી રહેલી ક્રિયાને નિષેધ કર્યો છે. (૪૭) કલપભાષ્યમાં પ્રવ્રયાસૂત્ર આ પ્રમાણે છે :पव्वाविओ सियत्ति य, मुंडावे अणायरणजोगो । ते चिय मुंडावेते, पुरिमपयऽनिवारिया दोसा ॥ १ ॥ मुंडाविओ सियत्ति य, सिक्खावेडं अणायरणजोगो । ते श्चिय सिक्खाते, पुरिमपयऽनिवारिया दोसा ॥ २ ॥ પર્વ પટ્ટા , (૩)પર્વ મુંઝાવેર, (૪) ઘર્ષ સંકાર (૧) કદાચ અનુપયોગ આદિથી અગ્યને દીક્ષા આપી દીધી હેય, (તને દીક્ષા આપીશું એમ તેને સ્વીકાર કરી Page #575 -------------------------------------------------------------------------- ________________ • ૫૫૦ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ પચાશક ગાથા ૪૮ લીધે। હાય, અથવા રજોહરણાદિસાધુવેષ આપી દીધા હૈાય,) પછી ખબર પડે કે આ અયેાગ્ય છે તેા તેનું મુડન (લેાચ) ન કરે. છતાં આચાય લાભ આદિથી મુંડન કરે તેા પૂર્વપદ્મના=પ્રત્રાજનાપદના*(=તને દીક્ષા આપીશુ એમ સ્વીકાર કરવા કે સાધુવેશ આપવા એ પ્રત્રાજનાપદના) આજ્ઞાક્ષ'ગ વગેરે જે દાષા છે તે ઢાષો લાગે છે. (૧) કદાચ અનુપયાગ આદિથી અયેાગ્યનું મુડન કરી દીધું હોય, પછી ખબર પડે કે આ અાગ્ય છે તેા, તેને પ્રતિલેખના આદિ સાધુના આચાર। શિખવાડવા નહિ. છતાં જો લેાભાદિથી આચાય શિખવાડે તે પૂર્વોક્ત આજ્ઞાભંગ વગેરે દાષા લાગે છે. (૨) સાધુના આચારા શિખવાડી દ્વીધા પછી અન્યાશ્યતાના ખ્યાલ આવે તેા વડી દીક્ષા ન આપે. આપે તે પૂર્વોક્ત દાષા લાગે. (૩) વડીદીક્ષા પછી અયાચંતાના ખ્યાલ આવે તે તેની સાથે એક માંડલીમાં બેસીને ભેાજન ન કરવુ. કરે તે પૂર્વોક્ત દાષા લાગે (૪) તેની સાથે એક માંડલીમાં ભેજન કર્યો પછી અન્યાગ્યતાની ખબર પડે તા તેને પેાતાની પાસે ન રાખવા રાખે તેા પૂર્વોક્ત દાષા લાગે,” (૫)× * પ્રત્રાજના, મુડાપના, શિક્ષાપના, ઉપસ્થાપના, સભાજન અને સવાસન એ છ પદેા છે. મુડાપના પથી પ્રત્રાજનાપદ પહેલા હેવાથી પૂર્વ પદ છે. × પંચકલ્પ ભાગ ૧૮૬ થી ૧૮૯, ૫. ૧. ગા॰ ૫૭૪ થી ૫૮ ૦ નિશીથ ભાગા ૩૭૪, બૃ ક॰ ભા॰ ગા૦ ૫૧૯૦ Page #576 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૮ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ—પચાશક : ૫૫૧ : કલ્પભાષ્યના પ્રત્રાસૂત્રના આ પાઠથી અયેાગ્ય છે એવી ખબર પડતાં દ્વીક્ષામાં પ્રત્રાજન, મુંડન આદિ દરેક ચેાગના નિષેધ કર્યાં છે એમ જાણી શકાય છે. આનાથી એ સિદ્ધ થયું કે આ બધુ'( આગમમાં પૃચ્છાદ્વિથી વિશુદ્ધને દીક્ષા આપવી, મુંડન કરવું, આચારા શિખવાડવા વગેરે જે કહ્યું છે તે બધુ...) પ્રાયઃ ચારિત્રના ખરાખર પરિણામ થયા હોય તેા થાય છે. અર્થાત્ જેનામાં ચારિત્રના ખરાખર પરિણામ થયા હૈાય તેને ઢીક્ષાપ્રદાન આદિ થાય છે, જેનામાં ચારિત્રના પરિણામ ન હોય તેને દીક્ષાપ્રદાન આદિ થતું નથી. પ્રશ્ન :~ ગરમક વગેરેને ચારિત્રના પરિણામ ન હાવા છતાં દીક્ષાપ્રદાન આદિ થયુ' હાવાથી આ બાબતમાં વિરાધ આવે છે. ઉત્તર :- માટે જ અહીં ‘પ્રાયઃ ’ કહ્યું છે. અંગારમડ વગેરેનાં દૃષ્ટાંતાને છેડીને માટા ભાગે તા જેને દીક્ષાના પરિણામ ખરાખર થયા હોય તેને દીક્ષાપ્રદાન વગેરે થાય છે. ભાવાર્થ :- શાસ્ત્રમાં આ રીતે અયેાગ્યને દીક્ષા આપવાના નિષેધ કર્યાં હાવાથી પ્રાયઃ જેનામાં ચારિત્રના ખરાખર પરિણામ થયા હાય તેને દીક્ષા આપવામાં આવે છે. (ચારિ ત્રના પરિણામ પ્રતિમાનું આચરણ નહિ કરનારમાં પણ કમક્ષયેાપશમથી થઈ શકે છે. ) આથી પ્રતિમા વિના પણ પ્રતિમાપાલન કરનારના જેવી ( પ્રતિલેખનાઢિ બાહ્ય ક્રિયા આગમમાં કહ્યા મુજબ થાય તેવી) દીક્ષા હાય છે, (૪૮) Page #577 -------------------------------------------------------------------------- ________________ ૪ ૫૫૨ ઃ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-પંચાશક ગાથા-૪૯-૫૦ આ કાળમાં પ્રતિમધારીને દીક્ષા આપવી એ વધારે સંગત છે :जुत्तो पुण एस कमो, ओहेणं संपयं विसेसेणं ।। जम्हा असुहो कालो, दुरणुचरो संजमो एत्थ ॥ ४९ ॥ જે કે (પૂર્વે કહ્યું તેમ) પ્રતિમાપાલન વિના પણ દીક્ષા હોય, છતાં સામાન્યથી પ્રથમ પ્રતિમાને અભ્યાસ થાય, પછી દીક્ષા થાય એ કેમ ચોગ્ય છે. તેમાં પણ વર્તમાનકાળમાં તે એ કેમ વધારે યોગ્ય છે. કારણ કે અત્યારે કાળ (પાંચમે આરે) ખરાબ હોવાથી સંયમપાલન દુષ્કર છે. આથી દીક્ષાની ભાવનાવાળાએ પ્રતિમાને અભ્યાસ કરે જોઈએ. (૪૯) પ્રતિમાપૂર્વક દીક્ષાની ગ્યતાનું અન્યદર્શનેથી સમર્થન :तंतंतरेसुवि इमो, आसमभेओ पसिद्धओ चेव । ता इय इह जइयव्वं, भवविरहं इच्छमाणेहिं ।। ५० ॥ જૈનેતર દર્શનમાં પણ બ્રહાચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને યતિ ઈત્યાદિ આશ્રમના ભેદી-જુદી જુદી ભૂમિકા પ્રસિદ્ધ જ છે. અર્થાત્ પ્રથમ બ્રહ્મચર્ય આશ્રમનું પાલન, પછી ગૃહસ્થાશ્રમનું (-ગૃહસ્થ ધર્મનું) પાલન, પછી વાનપ્રસ્થ આશ્રમનું પાલન, પછી સંન્યાસ આશ્રમનું ( સાધુપણાનું) પાલન એ ક્રમ પ્રસિદ્ધ છે. ] આથી સંસારને વિગ ઈચ્છનારાઓએ અને સર્વદર્શનમાં શ્રેષ્ઠ એવા જિનાગમનું આલંબન લેનારાઓએ પૂર્વે કહ્યું તેમ પ્રતિમાપૂર્વક દીક્ષામાં પ્રયત્ન કરવો જોઈએ. (૫૦). Page #578 -------------------------------------------------------------------------- ________________ 55 પૂ. મુ. શ્રી રાજશેખર વિ. મ. ના સંપાદિત અનુવાદિત ગ્રંથો ગ્રંથ સાઈઝ વિષય 1 ચોગશાસ્ત્ર પોકેટબુક મૂળ લે કે 2 જ્ઞાનસાર 3 તવા ગુજરાતી મૂળસુત્રે જ ધમ બિંદુ ક્રાઉન 16 પેન 5 પંચસૂત્ર 6 વીતરાગ સ્તોત્ર , ' ગુજરાતી અર્થ-મૂળગાવ્યા હારિભદ્રીય અટેક કુલસ્કેપ 16 પેજી 8 તાનસાર કે 9 પ્રશમરતિ છે. 10 ભવ ભાવના કાઉન 16 પેજી મૂળલે કે ગુજરાતી ભાવાનુવાદ છે. 11 તત્વાર્થ - વિરતૃત વિવેચન છે છે. 12 પંચાશક , સંપૂર્ણ ટીકાનો ભાવાનુવાદ છે 3 નિત્ય ઉપયોગી સાધના સંગ્રહ , શ્રાવકોને ઉપયોગી વિષયોના સંગ હ ? ઉપરના 1 થી 9 નબર સુધીના ગ્રંથે પૂજ્ય શ્રી સાધુ સાધ્વીજ મહારાજોને કહસ્થ કરવા સ્વાધ્યાય કરવા નીચેના સરનામે લગાવવાથી ભેટ મા કલવામાં આવશે. લહેરચંદ ભેગીલાલ સમારક ગ્રંથમાળા ઠે. નગીનભાઈ પૌષધશાળા, પંચારસરા પાસે, મુ. પાટણ વાયા મહેસાણા (ઉત્તર ગુજરાત) Jain Edik en international Os Revate & Personal use only