________________
ગાથા-૪૯
૬ સ્તવવિધિ—પંચાશક
: ૧૯ :
પ્રશ્ન - ચંદનાદિથી પૂજા દ્રવ્યસ્તવ છે, પણ “સંત”નુfair+ મr) (વિદ્યમાન ગુણોનું પરમભક્તિથી કીર્તન કરવું એ ભાવસ્તવ છે.) એ વચનથી ચિત્યવંદન વગેરે ભાવસ્તવ છે. તે અહીં ચૈત્યવંદનાદિને દ્રવ્યસ્તવ કેમ કહ્યાં ?.
ઉત્તરઃ- ચંદનાદિની પૂજા રૂપ દ્રવ્યસ્તવ પછી કરવાનાં હેવાથી અહીં અપેક્ષાએ ચિત્યવંદનાદિને દ્રવ્યસ્તવ કહ્યાં છે.
પ્રશ્ન :-અહી ગાથામાં કં ઈક એમ ચિત્યવંદનને સાક્ષાત ઉલ્લેખ કર્યો અને ચંદનાદિપૂજાનો આદિ શબ્દથી નિદેશ કર્યો તેનું શું કારણ?
ઉત્તર:-ભાવલેશને (અ૮૫ શુભભાવને ત્યવંદનાદિમાં બહુ વ્યક્ત અનુભવ થાય છે. જ્યારે ચંદનાદિપૂજામાં શુભભાવલેશ હોવા છતાં તેને એટલે વ્યક્ત અનુભવ થતો નથી. આ ભેદ દર્શાવવા અહીં ચિત્યવંદનનો સાક્ષાત્ ઉલ્લેખ કરીને ચંદનાદિપૂજાને આદિ શબ્દથી નિદેશ કર્યો છે.
પ્રશ્ન - ચિત્યવંદનમાં તથા ચંદનાદિની પૂજામાં ભાવલેશ (અ૯પ શુભભાવ) થાય છે તેમાં પ્રમાણ શું?
ઉત્તર - આગમાક્ત વિધિપૂર્વક ચિત્યવંદનાદિ કરનારાઓને તેનાથી થતો ભાવલેશ અનુભવસિદ્ધ છે. (૪૮)
દ્રવ્યસ્તવથી ભાવલેશ થવામાં હેતુ - दव्वत्थयारिहतं, सम्मं णाऊण भयवओ तमि तह उ पयटुंताणं, तब्भावाणुमइओ सो य ॥ ४९ ॥
+ આ૦ સામાયિક અ. ભાષ્યગાથા ૧૯૩, ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org