________________
ગાથા-૪૯ ૪ પૂજાવિધિ—પચાશક
૨૯૫ ક
ફૂલ જણાવ્યુ છે. વર્તમાન ભવમાં પણ ભૌતિક અને આધ્યામિક એ એ દષ્ટિએ લ જણાવ્યુ` છે. પુણ્યકમના અધ એએ વગેરે ભૌતિક લાભ છે, અને ચારિત્રની પ્રાપ્તિ વગેરે આધ્યા ત્મિક લાભ છે. (૪૮)
પૂજા કરવાની ભાવનાથી પણ મહાન લાભ:
सुबह दुग्गइणारी, जगगुरुणो सिंदुवारकुसुमेहिं । पूजापणिहाणेणं, उबवण्णा तियसलोगम्मि ॥ ४९ ॥ સિંદુવારનાં પુષ્પાથી હું' જિનપૂજા કરુ· એમ 'કલ્પમાત્રથી-ભાવનામાત્રથી દરિદ્ર વૃદ્ધા મૃત્યુ પામીને દેવલેાકમાં ઉત્પન્ન થઈ એમ આ શાસનમાં સ`ભળાય છે. તેના વૃત્તાંત આ પ્રમાણે છેઃ—
*ભગવાન મહાવીરસ્વામી પૃથ્વીતલને પાવન કરતાં કરતાં એક વખત કાઢી નગરીમાં પધાર્યાં. ધમ દેશના માટે દેવાએ ભક્તિથી સમવસરણની રચના કરી. ભગવાનની ધર્મદેશના સાંભળવા અને વંદન-પૂજન કરવા માટે રાજા વગેરે નગરના લેાકા આવવા લાગ્યા. ભગવાનની પૂજા માટે લેાકેાના હાથમાં ગંધ, ધૂપ, પુષ્પ વગેરે પૂજાની સામગ્રી હતી. આ વખતે એક વૃદ્ધા પાણી આદિ માટે બહાર જઈ રહી હતી. નગરના ઘણા લેાકાને ઉતાવળે ઉતાવળે એક દિશા તરફ જતા જોઈને વૃદ્ધાએ એક ભાઇને પૂછ્યુ' : લેાક! આમ ઉતાવળે ઉતાવળે કયાં જાય છે? તે ભાઇએ કહ્યું કે ભગવાન મહાવીરસ્વામીના વન-પૂજન માટે જાય છે. આ સાંભળી વૃદ્ધાને પણુ ભગવાન મહાવીરસ્વામી પ્રત્યે ભક્તિભાવ જાગ્યા.
* ટીકાના આધારે સંક્ષેપમાં કથાને ભાવા લખ્યા છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org