________________
ગાથા-૨૧ ૧૦ ઉપાસક પ્રતિમવિધિ—પંચાશક: ૫૩૩ઃ
જેમ કે–બીજી વ્રત પ્રતિમામાં સમ્યગ્દર્શનથી યુક્ત હે જોઈએ, ત્રીજી પ્રતિમામાં સમ્યગ્દર્શન અને વ્રત એ બજેથી યુક્ત હો જઈએ. અર્થાત્ તે તે પ્રતિમાના પાલન વખતે તેનાથી પૂર્વની બધી પ્રતિમાઓનું પણ પાલન કરવું જોઈએ. કારણ કે દશાશ્રુતસ્કંધ સૂત્રમાં તેમ કહ્યું છે. (૨૦)
ચિત્તની સ્થિરતાના ઉપાય:सिंगारकहाविरो, इत्थीइ समं रहम्मि णो ठाइ । चयइ य अतिप्पसंगं, तहा विहूसं च उकोसं ॥२१ ।।
છઠ્ઠી પ્રતિમામાં રહેલો શ્રાવક (૧) શૃંગારરસની કથા ન કરે. (૨) સ્ત્રીની સાથે એકાંત સ્થાનમાં ન રહે. કારણ કે એકાંત સ્થાન ચિત્તની અસ્થિરતાનું કારણ છે. આથી જ લોકિકોએ પણ કહ્યું છે કેमात्रा स्वस्रा दुहिया वा, नो विविक्तासनो भवेत् । बलवानिन्द्रियग्रामः, पण्डितोऽप्यत्र मुह्यति ॥ १ ॥
માતા, બહેન કે પુત્રીની સાથે પણ એકાંતમાં ન રહે, કારણ કે ઇન્દ્રિયોને સમૂહ બળવાન છે. સ્ત્રીની સાથે એકાંતવાસ કરવામાં પંડિત પણ મુંઝાઈ જાય છે.”
સ્ત્રીની સાથે એકાંતમાં તો બિલકુલ ન રહે, અને જાહે. ૨માં પણ સ્ત્રીની સાથે અતિપરિચયનો ત્યાગ કરે. કારણ કેકાન્તિ જે સ્ટોક્યુમન્ નાતજુના संसर्गवागुराभिस्ते, नोव्याधाः किं न कुर्वते ॥१॥
જે સ્ત્રીરૂપી પારધીએ દર્શનરૂપ તંતુથી લોકરૂપ હરને વશ કરે છે તે સંસગરૂપી જાળથી શું નથી કરતા?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org