SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૨ ૭ જિનભવનવિધિ—પ'ચાશક ધમ વધે છે. યુતના સર્વ પ્રકારનુ’(=સસાર અને મેાક્ષનું) સુખ લાવનારી છે. પ્રશ્ન- મૂળશ્ર્લોકમાં મૃતના શબ્દના અનેકવાર ઉલ્લેખથી પુનરુક્તિના ઢાષ ન લાગે? ઉત્તર:- ના, કારણ કે યતનાના આદરથી ચૈતનાશબ્દના વાર'વાર ઉલ્લેખ કર્યો છે, આદર માટે વાર'વાર ઉલ્લેખ કરવામાં દોષ નથી, કહ્યુ' છે કે— वक्ता हर्षभयादिभिरक्षितमनाः स्तुवंस्तथा निंदन | यत्पदमसकृद् ब्रूयाद् तत्पुनरुक्तं न दोषाय ॥ १ ॥ , ભય વગેરેથી વ્યાક્ષિપ્ત મનવાળા, સ્તુતિ કરતા અને નિંદા કરતા વક્તા એક જ પદ અનેકવાર કહે તા તેમાં પુનરુક્તિ દોષ નથી.” (૩૦) જિનેશ્વરાએ યતના પૂર્ણાંક પ્રવૃત્તિ કરનાર જીવને શ્રદ્ધા, મેધ અને આસેવન એ ત્રણના સદ્ભાવથી (=વિદ્યમાનતાથી) અનુક્રમે સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રનેા આરાધક કહ્યો છે, અર્થાત્ યતનાની શ્રદ્ધા (–રુચિ) હાવાથી સમ્યકત્વના, પતનાના ઐાધ હાવાથી જ્ઞાનના, યતનાનું પાલન હોવાથી ચારિત્રના આરાધક કહ્યો છે.+ (૩૧) યતના નિવૃત્તિ પ્રધ.ન છેઃ एसा य होइ णियमा, तदहिगदोस विणिवारणी जेण । तेण णिवित्तिपाणा, विष्णेया बुद्धिमंतेहिं ॥ ३२ ॥ ॥ ॥ પ પાણી ગાળવું વગેરૈયતનામાં થેઢા આર‘લ થતા હાવાથી ચતના કઈક દોષ રૂપ છે, છતાં ચતનાથી ઉપદેશ પદ ગાથા ૪૬૯-૪૭૦, Jain Education International : ૪૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy