________________
ગાથા-૪૧થી ૪૩ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૭૫ ?
ની ભાવથી નિંદા, વર્તમાનમાં તે આચારાને ભાવથી સંવર-ત્યાગ તથા ભવિષ્ય માટે તે આચારનું ભાવથી પ્રત્યાખ્યાન કરીને ઉત્તરોત્તર વિકાસ સાધતા તે જીવ ભાવથી xજીવન્મુક્તિને અનુભવીને સકલકર્મોથી મુક્ત બનેલે પરમમુક્તિને-મોક્ષને પણ પામે છે. - મિથ્યાચાર એટલે મોક્ષમાર્ગથી વિપરીત મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભયોગરૂપ આચારે. બીજાઓ મિથ્યાચારનું લક્ષણ આ પ્રમાણે કહે છે – बाह्येन्द्रियाणि संयम्य, य आस्ते मनसा स्मरन् । ફર્થાિન વિદ્યારમા, મિથ્યાવાર સ૩થત ' (ગીતા ૩-૬)
“જે મૂઢપુરુષ બાઈન્દ્રિયોને હઠથી રોકીને મનમાં ઈદ્રિચેના ભેગેનું સ્મરણ કરે છે.–ભેગોને ઈચ્છે છે, તે મિશ્યાચારી-દંભી છે.” - જીવન્મુક્તિ એટલે નિઃસંગપણની પરાકાષ્ઠાથી જીવતાં જ મોક્ષ (સમતા સુખનો અનુભવ). ઉચ્ચ પ્રકારના સાધુઓ જીવતાં જ મોક્ષને અનુભવ કરે છે. કહ્યું છે કે
निर्जितमदमदनानां वाकायमनोविकाररहितानाम् । વિનવ્રુત્તાશાના-મિત્ર મોક્ષ સુવિદિતાના ' '
(પ્ર. ૨. ૨૩૮ ) : પફખી સૂત્રને મr fકામિ વગેરે પાઠ આ ભાવનું જ સૂચન કરે છે.
* કaa = triન પચતો કુત્તિ- મોક્ષ નિ:સંતાप्रकर्षण जीवन्मुक्तिस्ताम् .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org