________________
: ૨૩૦ : ૩ ચૈત્યવ'દનવિધિ—પ'ચાશક ગાથા-૩૪થી૩૬ રૂપિયાના દૃષ્ટાંતથી શુદ્ધ-અશુદ્ધ ચૈત્યવંદનના વિચાર—— किंचेह छेयकूडगरूवगणायं भणति समयविऊ । તંતેનુ ચિત્તમેય, સંપિદુ પરિમાણીય તુ રૂ|| સિદ્ધાંતના જાણુનારા ભદ્રબાહુસ્વામી વગેરેએ આવશ્યક નિયુક્તિ આદિ ગ્રંથામાં ચાર પ્રકારના શુદ્ધ-અશુદ્ધ રૂપિયાનુ દૃષ્ટાંત કહ્યુ છે. તે આ પ્રમાણે
रूपं टंकं विसमाहयक्खरं तहय रूवओऽछेको । ટોપિ સમાલોને, આવો છેવત્તળમવૃત્તિ આ નિ॰ ૧૧૩૮ “પુ અશુદ્ધ હોય કે મુદ્રા ખેાટી હોય તે રૂપિયા અશુદ્ધ છે. રૂપ અને મુદ્રા એ બને શુદ્ધ હેાય તે રૂપિયા શુદ્ધ અને છે.”
ઃઃ
પ્રસ્તુતમાં તે ધ્રાંત પશુ વિચારવુ'. અર્થાત્ પ્રસ્તુતમાં જેમ અન તદ્રલિંગગ્રહણથી ચૈત્યવ ંદનની અશુદ્ધિને વિચાર કર્યા તેમ શુદ્ધ-અશુદ્ધ રૂપિયાના દંષ્ટાંતથી પશુ ચૈત્યવંદનની અશુદ્ધિના વિચાર કરવા. (૩૪)
રૂપિયાના ચાર પ્રકાર—
दब्वेणं टंकेण य, जुत्तो छेओ हु रुवओ होइ । टंकविहूणो दव्वे, विण खलु एगंतछेओत्ति || ३५ ॥ अव्वे टंकेणवि, कूडो तेणवि विणा उ मुद्दति ।
फलमेत्तो एवं चिय, मुद्वाण पयारणं मोतुं ॥ ३६॥ સાનુ કે રૂપુ આદિ દ્રવ્યથી અને મુદ્રાથી× (=છાપથી) યુક્ત રૂપિયા શુદ્ધ છે. સેાનું કે રૂપુ' આદિ દ્રવ્ય હૈય
* સં= વિવિરોધ:, મુદ્રા યા |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org