SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૬-૩૭-૩૮ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૧૦૭ : तम्हा णिचसत्तीए, बहुमाणेणं च अहिगयगुणम्मि । पडिवक्खदुगंछाए, परिणइआलोयणेणं च ॥ ३६ ।। तित्थंकरभत्तीए, सुसाहुजणपज्जुवासणाए य ।। उत्तरगुणसद्धाए, य एत्थ सया होइ जइयव्वं ॥ ३७ ॥ एवमसंतो वि इमो, जायइ जाओ वि ण पडइ कयाई । ता एत्थं बुद्धिमया, अपमाओ होइ काययो ॥ ३८ ॥ નવમી ગાથામાં જણાવેલ વિધિથી સમ્યકત્વપૂર્વક વ્રતને સ્વીકાર કરતી વખતે સમ્યક્ત્વના અને વિરતિના પરિણામો ન થયા હોય તે પણ સ્વીકાર કર્યા પછી ૩૬-૩૭ મી ગાથામાં કહેવાશે તે પ્રમાણે પ્રયત્ન કરવાથી પરિણામ થાય છે. કારણ કે પરિણામોને રોકનારા કર્મો સેપક્રમ છે. વિશિષ્ટ પ્રયત્ન એ કર્મોનો ઉપક્રમ (ક્ષયોપશમ) કરવાના સ્વભાવવાળે છે. વ્રતો ગ્રહણ કરતી વખતે પરિણામે થયા હોય તો પણ તે પ્રયત્ન ન કરવામાં આવે તે અશુભકર્મના ઉદયથી સમ્યક્ત્વના અને વિરતિના પરિણામો નાશ પામે છે. પ્રશ્ન - વ્રતના પરિણામો નાશ પામ્યા છે. એ શી રીતે જાણી શકાય? ઉત્તર-અવજ્ઞા આદિ ચિહનાથી જાણી શકાય છે. વ્રતે, વ્રતનો ઉપદેશ આપનારા અને વતીઓની પ્રશંસા ન કરવી, અવજ્ઞા કરવી, વ્રતરક્ષણના ઉપાયે ન કરવા વગેરેથી વ્રતોના પરિણામે નાશ પામ્યા છે એમ જાણી શકાય છે. પ્રશ્નઃ- શું કઈ વિરતિના પરિણામો વિના પણ વ્રતો લે? For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy