SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૩ ૬ સ્તવવિધિ—પંચાશક : ૪૦૧ : - - भाइयपुणाणियाण, अखंडफुडियाण फलगसरियाणं । कीरइ बली सुरा वि य, तत्थेव छुहंति गंधाई ॥ २ ॥ “રાજા, રાજા ન હોય તો પ્રધાન, પ્રધાન ન હોય તો નગરને વિશિષ્ટ લેકસમુદાય, અથવા ગામડા વગેરેમાં ગામ આદિને લોકસમુદાય બલિ કરે. બલિ કરવાને વિધિ આ પ્રમાણે છે. દુર્બલ સ્ત્રી એક આઠક પ્રમાણુ ઉત્તમ ડાંગરને ખાંડે. પછી બલવાન સ્ત્રી તેને છડી નાખે. [૧] પછી તે ચોખાને વીણવા માટે શેઠ વગેરેના ઘરે મોકલે. વીણીને અખંડ અને ડાઘ વિનાના ચોખા કોઈ સાધનમાં (સમવસરણ પાસે) લઈ આવે. તે પણ ત્યાં જ તે બલિમાં સુગંધી ચૂર્ણ વગેરે નાખે. [૨]+ (૩૧)” ભગવાન સદા અને સર્વત્ર પારમાર્થિક પરોપકાર કરવાના સવભાવવાળા હોવાથી મોક્ષને પ્રતિકૂળ ક્રિયાની અનુમતિ ક્યારે પણ ન જ આપે, અને સાધુઓની મોક્ષને અનુકૂળ પણ ક્રિયામાં અનુમતિ ન હોય એવું બને નહિ. (૩૨) દ્રવ્યસ્તવ ભગવાનને અનુમત છે તેમાં બીજી યુક્તિઃजो चेव भावलेसो, सो चेव य भगवतो बहुमतो उ । ण तओवि णेयरेणंति अत्थओ सोवि एमेव ॥ ३३ ॥ + આ૦ નિ ગા. ૫૮૪-૫૮૫, બ. ક. ગા. ૧ર૧૧-૧૨૧૨. * પહેલી યુક્તિ ૩૧-૩રમી ગાથામાં કહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy