SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ શ્રાવકધ—પચાશક ગાથા-૧૨ } सहसभक्खाणाई, जाणतो जड़ करेज्ज तो भंगो । जइ पुणनाभोगाईद्दितो तो होह अइयारो ॥ १ ॥ : ૪૦ : “ સહેસા અભ્યાખ્યાન વગેરે જો જાણીને કરે તે વ્રતભંગ થાય, પણ જો અનુપયેગ આદિથી કરે તે અતિચાર લાગે.” સ્વદારમત્રભેદમાં ખીજાએ જેવી વાત કહી છે તેવી જ વાત કહેવાથી સત્ય હૈાવા છતાં જેની ગુપ્ત વાત કરી હાય તેનું' લજજા આદિથી મૃત્યુ વગેરે થવાના સ ́ભવ હાવાથી પરમાર્થથી તે અસત્ય છે. આથી સ્વદારમત્રભેદ ભગાભગ રૂપ હાવાથી અતિચાર છે. મારે બીજાને જુઠ્ઠું ન મેલાવવું' એમ વ્રત લેવામાં કે હું હું નહિ ખાવું અને ખીજાને જુદું નહિ એલાવુ એમ વ્રત લેવામાં અસત્ય ઉપદેશથી વ્રતના ભગ જ થાય તથા હું હું નહિ મેલું એમ વ્રત લેવામાં અસત્ય ઉપદેશથી ન વ્રતભંગ થાય અને ન તે અતિચાર લાગે. આમ અને રીતે નિયમ લેવામાં અસત્ય ઉપદેશ અતિચાર રૂપ નથી. છતાં મારે જીટુ' ન ખેલાવવુ' એવું વ્રત લેનારને સહસા અને અનુપચેગથી કે અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારથી ખીજાને જીઠું ખેલવાની સલાહ કે સૂચન આપવામાં અસત્ય ઉપદેશ રૂપ અતિચાર લાગે, અથવા વ્રતભ`ગની બીકથી જુઠું' એટલ વાની સલાહ સીધી રીતે ન આપે, પણ અમુકે અમુક પ્રસંગે અમુક કહ્યુ હતુ. વગે૨ે રીતે બીજાની વાત કહેવા દ્વારા આડકતરી રીતે જીટુ' ખેલવાની સલાહ આપે. આમાં વ્રતસાપેક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy