________________
૧ શ્રાવકધ—પચાશક
ગાથા-૧૨
}
सहसभक्खाणाई, जाणतो जड़ करेज्ज तो भंगो । जइ पुणनाभोगाईद्दितो तो होह अइयारो ॥ १ ॥
: ૪૦ :
“ સહેસા અભ્યાખ્યાન વગેરે જો જાણીને કરે તે વ્રતભંગ થાય, પણ જો અનુપયેગ આદિથી કરે તે અતિચાર લાગે.”
સ્વદારમત્રભેદમાં ખીજાએ જેવી વાત કહી છે તેવી જ વાત કહેવાથી સત્ય હૈાવા છતાં જેની ગુપ્ત વાત કરી હાય તેનું' લજજા આદિથી મૃત્યુ વગેરે થવાના સ ́ભવ હાવાથી પરમાર્થથી તે અસત્ય છે. આથી સ્વદારમત્રભેદ ભગાભગ રૂપ હાવાથી અતિચાર છે.
મારે બીજાને જુઠ્ઠું ન મેલાવવું' એમ વ્રત લેવામાં કે હું હું નહિ ખાવું અને ખીજાને જુદું નહિ એલાવુ એમ વ્રત લેવામાં અસત્ય ઉપદેશથી વ્રતના ભગ જ થાય તથા હું હું નહિ મેલું એમ વ્રત લેવામાં અસત્ય ઉપદેશથી ન વ્રતભંગ થાય અને ન તે અતિચાર લાગે. આમ અને રીતે નિયમ લેવામાં અસત્ય ઉપદેશ અતિચાર રૂપ નથી. છતાં મારે જીટુ' ન ખેલાવવુ' એવું વ્રત લેનારને સહસા અને અનુપચેગથી કે અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારથી ખીજાને જીઠું ખેલવાની સલાહ કે સૂચન આપવામાં અસત્ય ઉપદેશ રૂપ અતિચાર લાગે, અથવા વ્રતભ`ગની બીકથી જુઠું' એટલ વાની સલાહ સીધી રીતે ન આપે, પણ અમુકે અમુક પ્રસંગે અમુક કહ્યુ હતુ. વગે૨ે રીતે બીજાની વાત કહેવા દ્વારા આડકતરી રીતે જીટુ' ખેલવાની સલાહ આપે. આમાં વ્રતસાપેક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org