SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૫ ૭ જિનભવનવિધિ—પચાશક આર'ભના વિચાર કરતાં પરમા થી અકુશલથી (-આર’ભથી) નિવૃત્તિ રૂપ છે. ભાવા:– જિનભવન સ``ધી પતનમાં કિંચિત્ સાથે ખેતી વગેરે માટા આર‘ભ અલ્પ થાય છે અને : ૪૪૭ : આરભ થાય છે, પણ સાથે આર લેા ખધ થાય છે. એટલે આર'ભથી નિવૃત્તિ અધિક થાય છે, આરંભ કરતાં આર’મથી નિવૃત્તિ અધિક હોવાથી પ્રસ્તુત યુતના પ્રવ્રુત્તિસ્વરૂપ હેવા છતાં પરમાથ થી નિવૃત્તિસ્વરૂપ છે. (૩૪) ઉક્તવિષયનુ* શ્રી આદિજિનના દૃષ્ટાંતથી સમર્થનएत्तो चिय णिद्दोसं, सिप्पादिविहाणमो जिणिदस्स । લેન સોર્સવિ છું, વટ્ટુટોનિવારળસેળ રૂપ ॥ આથી જ (=અધિક દોષનું નિવારણ કરનારી ઘેાડા ઢોષવાળી પ્રવૃત્તિ નિર્દોષ હાવાથી) શ્રી આદિનાથ ભગવાને શિલ્પલ્લા, રાજનીતિ વગેરેનું જે શિક્ષણ આપ્યું તે ક ંઈક ઢાષિત (=સાવદ્ય) હોવા છતાં નિર્દોષ ( નિવદ્ય ) છે, કારણ કે તેનાથી ઘણા ઢાષા દૂર થાય છે. - પ્રશ્ન :~ શિલ્પકલા આદિના શિક્ષણથી ઘણા દાષા કેવી રીતે દૂર થાય છે? ઉત્તર :- જે ભગવાન શિલ્પકલા, રાજનીતિ આદિત્તુ શિક્ષણુ ન આપે તેા લેાકેા ધન આદિ માટે એક-બીજાને મારી નાખે, એક-બીજાનું ધન લઈ લે, પરસ્ત્રીગમન આદિ ઢાષાનુ' સેવન કરે, આવા અનેક મોટા માટા ગુનાએ સતત થાય, લેાકમાં ભારે અધાધૂધી ચાલે, આથી લેાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy