________________
: ૩૫૦ :
૫ પ્રત્યાખ્યાન–પંચાશક
ગાથા- ૨૪
કરતી વખતે) (તાથી ) તેને ભાવ (સાધુના પક્ષમાં સામાયિક સ્વીકારરૂપ પરિણામ અને સુભટના પક્ષમાં જયને અવ્યવસાય) (શનિ વક) આ જ હોય છે, અર્થાત્ મરવું યા વિજય પ્રાપ્ત કર એ જ હોય છે, કેઈ અપવાદ સ્વીકારવાને ભાવ હેતે નથી.
પ્રશ્ન –જેના પરિણામનો ભંગ અવશ્ય ન થવાનો હોય તેનામાં સ્વીકાર કરતી વખતે આ ભાવ હોય એ સમજાય છે. પણ જેના પરિણામને ભંગ અવશ્ય થવાનો છે તેનામાં પણ આવો ભાવ હોય તે સમજાતું નથી ?
ઉત્તર-(ઉત્તર૦ થો=) વિચિત્ર ક્ષપશમથી આ સમજાય છે. અર્થાત્ ક્ષયોપશમ અનેક રીતે તે હેવાથી આમાં તેવા પ્રકારના કર્મયોપશમ જ કારણ છે. સાધુને સામાયિક સ્વીકારતી વખતે અને સુભટને યુદ્ધમાં પ્રવેશ કરતી વખતે કમને પશમ જ તે થાય છે કે જેથી ભવિષ્યમાં જેના પરિણામને ભંગ થવાનો છે તેને પણ કોઈ પણ જાતના અપવાદની અપેક્ષા વિના મરવું યા વિજય પ્રાપ્ત કર એ અધ્યવસાય થાય છે. જેના પરિણામનો ભંગ થવાનું છે તેને પણ જે તે વખતે ( સાધુના પક્ષમાં સામાયિક સ્વીકારતી વખતે અને સુભટના પક્ષમાં યુદ્ધમાં પ્રવેશતી વખતે ) આ ભાવ થાય છે તો જેના પરિણામને ભંગ થવાને નથી તેને તો આ ભાવ અવશ્ય થાય. આથી એ સિદ્ધ થયું કે ભવિષ્યમાં પરિણામને ભંગ થવાનો હોય કે ન થવાને હય, પણ સામાયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org