________________
ગાથા-૨૯
૯ યાત્રાવિધિ—પચાશક
परमरहस्त मिसीणं, समत्तगणिपिडगझरितसाराणं । પરિગામિય માનું, નિજીમયનુંમાળાનું | એ. નિ. ૭૬૧
* ૫૦૩ ૩
“ સપૂર્ણ આગમાના સાર જાણનારા અને નિશ્ચયનય નું આલખન લેનારા સુવિહિતાનું “ચિત્તના શુદ્ધ અને અશુદ્ધ પરિણામ પ્રમાણુ છે” એવું પરમતત્ત્વ છે. અર્થાત્ આગમના સારને જાણનાર સુવિહિતા નિશ્ચયની દૃષ્ટિએ ચિત્તના શુદ્ધ અને અશુદ્ધ પરિણામને પ્રમાણુરૂપ માને છે, બાહ્ય ક્રિયાને નહિ.” (૨૮)
કલ્યાણુકાની આરાધનાનુ વિધાનઃ कयमेत्थ पसंगेणं, तवोवहाणादियावि णिय समयेx | અનુવં જાયના, નિબાળાળચિઢેતુ | ૨૧ ||
જ્ઞાનપૂર્વક જીવહિંસાનિવાચ્છુના વિષય અહી પૂર્ણ થાય છે. જિનેશ્વરાના કલ્યાણુકાના વિસામાં અવસરે ઔચિત્યપૂર્વક તપ, દેહભૂષા વગેરે પણ કરવુ. જોઇએ. [ કેવળ જ્ઞાન જ કરવુ' જોઈએ એમ નહિ, દાન તાકવુડ જ જોઈએ, કિંતુ વધારામાં
× અહીં મૂળ ગાથામાં આવેલા ચિત્તમયે પદની ટીકામાં આ પ્રમાણે અર્થ છે—નિાસમયે સ્ત્રીચાયતો નિચે । અહીં સવિચ્ચે પદને ભાવ તે તે કાળે કલ્યાણકની વિશિષ્ટ આરાધના થતી હાય તે અવસરે એવા જણાય છે. જેમ કે દિવાળીમાં શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ કલ્યાણકની વિશિષ્ટિ આરાધના થાય છે. મૌન એકાદશીમાં પણ વિશિષ્ટ આરાધના થાય છે. કલ્યાણકની ચાલુ આરાનાના અવસર તે તે કલ્યાણુકના દિવસે નિયત હેાવાથી એમાં રૂઢિના પ્રશ્ન રહેતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org