SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૦૪ : ૯ યાત્રાવિધિ—પચાશક તપ વગેરે પણ કરવુ‘ જોઇએ, એમ ‘પશુ’ શખ્સના ભાવ છે. ] (૨૯) ગાથા-૩૦-૩૧ કલ્યાણુકાનું સ્વરુપ અને ફળ : पंच महाकल्लाणा, सव्वेसि जिणाण होंति नियमेण ॥ સુવળ છેચમૂયા, વછાળા યનીવાળું ૨૦ | गन्भे जम्मे य तहा, णिक्खमणे चेव णाणणेव्वाणे । भुवणगुरूण जिणाणं, कल्लाणा होंति णायव्वा ।। ३१ ।। સ ( સ કાળમાં સઘળા મનુષ્યક્ષેત્રમાં થનારા) જિશ્વાના પાંચ જ મહાન કલ્યાણકા (=સુખકારી પ્રસંગે। ) અવશ્ય થાય છે. પ્રશ્નઃ— પાંચ જ કલ્યાણકા થાય, બધા જ જિનેશ્વરાના થાય, અને અવશ્ય થાય, ચારે ય તેમાં ફેરફાર ન થાય એનુ' શુ' કારણ? ઉત્તર:— આનું કારણુ વસ્તુના તેવા સ્વભાવ છે, અર્થાત્ કુદરતી રીતે આમ બન્યા કરે છે. આ મહાન કલ્યાણુકાથી ત્રણે ભુવનમાં સવ જીવાને આનદ થતા હાવાથી આ મહાકલ્યાણકા ત્રિભુવનમાં આશ્ચયભૂત છે. આ મહાકલ્યાણુકાની આરાધનાથી જીવેાને માક્ષરૂપ ફળ મળે છે. (૩૦) ભુવનગુરુ જિનેશ્વરીનું ગલમાં આગમન (=પૂર્વભવમાંથી વન), જન્મ, ચારિત્રના સ્વીકાર, કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને માક્ષમાં ગમન એ પાંચ પ્રસગે સર્વ જીવાને કલ્યાણસુખ થાય છે. ( આથી આ પાંચ પ્રસંગાને કલ્યાણક કહેવામાં આવે છે.) (૩૧) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy