________________
ગાથા-૫૦
૫ પ્રત્યાખ્યાન-પંચાશક
: ૩૭૭ ૪
કર્યું છે તેને ભેગ (માનસિક પણ) થતો નથી. એટલે ભવવિચગની ઈચ્છાથી મોક્ષની ઈચ્છાવાળ બનેલ છવ વિદ્યમાન કે અવિદ્યમાન જે વસ્તુનું પ્રત્યાખ્યાન કરે છે તે વસ્તુથી નિવૃત્તિના પરિણામ તેનામાં હોય છે. વસ્તુ ન હોય તે પણ તે સંબંધી નિવૃત્તિના (ત્યાગના) પરિણામ થયા હોય તે લાભ થાય. આથી આ જીવ જે વસ્તુ ન હોય તેનું પણ પ્રત્યાખ્યાન કરે તે તેનાથી તેને લાભ જ થાય.
ભવવિયોગની ઈચ્છાથી રહિત(-સંસાર સુખની ઇચ્છાવાળો) જીવ પ્રત્યાખ્યાન સ્વીકારતા નથી, અને સ્વીકારે તે પણ તેનામાં ભૌતિક સંસાર સુખની આશંસા હોવાના કારણે (જેનું પ્રત્યાખ્યાન કરે છે તેનાથી નિવૃત્તિના પરિણામ ન હોવાને કારણે) તે પ્રત્યાખ્યાન સાંસારિક ફલને આપનારું હાવાથી પરમાર્થથી નિષ્ફળ જ છે. આવા જીવતું વિદ્યમાન વસ્તુનું પણ પ્રત્યાખ્યાન નિષ્ફલ જ છે. જ્યારે સંસાર વિયોગની ઈછા આદિ ગુવાળા જીવનું અવિદ્યમાન વસ્તુનું પણ પ્રત્યાખ્યાન સફલ છે. (૫૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org