________________
: ૧૦૦ : ૧ શ્રાવકધમ —પચાશક
બહાર જવું હાય ત્યારે એ સાધુઓને સાથે જ જવાના આચાર છે.) રસ્તામાં સાધુ આગળ ચાલે અને શ્રાવક પાછળ ચાલે. સાધુઓને ઘરે લઇ જઇને શ્રાવક એસવા માટે સાધુઆને આસનનુ' નિમંત્રણ કરે. સાધુએ એસે તેા સારુ, ન એસે તે પણ વિનતિ કરવાથી વિનયનેા લાભ થાય છે. પછી આહાર-પાણી જાતે જ વહેારાવે. અથવા આહારનું વાસણ પેાતે પકડી રાખે અને બીજા વહેારાવે, અથવા જયાં સુધી સાધુઓ વહારે ત્યાં સુધી બેસી રહે. સાધુએ પશ્ચાહમ આદિ દાષા ન લાગે એટલા માટે વાસણમાં થાડુ' આકી રહેતેરીતે વહેારે. વહેારાખ્યા પછી સાધુઓને વદન કરે.
પછી ઘેાડાક પગલાં સુધી વળાવવા તેમની પાછળ જાય. પછી પાતે ભાજન કરે. સાધુએને જે ન વહેારાખ્યુ. હાય તે વસ્તુ શ્રાવકે નહિ વાપરવી જોઈએ. જો ગામડા વગેરેમાં સાધુએ ન હેાય તેા ભાજન વખતે દિશા તરફ્ અવલેાકન કરે-બારણા આગળ ઊભા રહીને સાધુઓને આવવાના રસ્તા તરફ જુએ અને વિશુદ્ધભાવથી વિચારે કે જો સાધુઓ હત તા મારા ઉદ્ધાર થાત. (૩૧)
અતિથિસ વિભાગ વ્રતના અતિયારા:
"
सच्चित्तणिक्खिवणयं वज्जइ सच्चित्तपिहणयं चेव । कालाइकमपरववएसं मच्छरिययं चेत्र ॥ ३२ ॥
* ઉપ. મા. ગા. ૨૩૮-૨૩૯.
ગાથા-૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org