________________
: ૧૫૮ : ૨ જિનદીક્ષાવિધિ—પ'ચાશક ગાથા-૨૭-૨૮
-
દીક્ષા લેનારે (સમ્યક્ત્વ સ્વીકારનારે) પણ તે પાઠ ગુરુ આલે તેની પાછળ ધીમે ક્રીમ એલવા. તે આ પ્રમાણે — “અંદ भंते तुम्हाणं समीवे मिच्छत्ताओ पडिक्कमामि, संमतं उषसंपज्जामि, नो मे कप्पर अज्जप्पभि अन्नउत्थिए वा अन्नत्थियदेवयाणि वा अन्नउत्थियपरिग्गद्दियाई अरिहंतचेइयाणि वा, वंदित्तए वा नसित्तर षा, पुब्विं अनारसेण आळवित्तप वा संलवित्तए वा, तेसि वा असणं वा पाणं वा खाइमं वा साइमं घा दाडं वा अणुष्पदा वा नन्नत्थ रायामिओगेणं, गणाभिओगेणं, बलाभिभोगेणं देवयाभिओगेणं वा, गुरुनिग्गहेणं, वित्तीकंतारेणं, दव्वओ, खेत्तओ, कालओ, भाषओ । दव्वओ णं दंसणदव्वाई સનીશાળ, દેત્તો નું સવજો, જાહો જં જ્ઞાવનીયા, માયલો ન' જ્ઞાવ ગદ્દેળ. ન દ્દિTMામિ, જ્ઞાય જીજ્ઞેળ ન ઇજિ ज्जामि, जाव संनिवारण' नाभिमविज्जामि, जाव केण वि परिणामबसेण परिणामो मे न परिवडति ताय मे एसा दंसणઈમાં,”
“હું ભગવાન ! હું તમારી સાક્ષીએ મિથ્યાત્વના ત્યાગ કરુ છુ અને સમ્યક્ત્વના સ્વીકાર કરું છું. આજથી મારે અન્યદશ નીઓને, અન્યદેશનીઓના દેવાને, અન્યદશ નીએાએ ( પેાતાના મદિર આદિમાં) રાખેલા જિન'ને વંદન કરવું અને સ્તવનાપૂર્વક પ્રણામ કરવા ક૨ે નહિ, તેઓએ પહેલાં ખેલાવ્યા વિના જ એકવાર કે વારવાર તેને કે ખેલાવવા કલ્લે નહિ, (ઔચિત્ય જાળવી શકાય,) તથા પરતીથિંકાને (પૂજ્ય બુદ્ધિએ) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, એ ચાર પ્રકારના આહાર એકવાર કે વારવાર આપવા કહ્યું નહિ. આ પ્રતિજ્ઞામાં (૧) રાજાના આદેશ, (૨) ઘણા લેાકેાના
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only