________________
ગાથા-૩૬ ૨ જનદીક્ષાવિધિ—પંચાશક : ૧૬૯ ઃ
-
---
-
-
-
--
-
-
-
-
---
==
દીક્ષા થયા પછી દીક્ષિતને કરવાને વિધિઃ
दाणमह जहासत्ती, सद्धासंवेगकमजुयं णियमा। विहवाणुसारओ तह, जणोक्यारो य उचिओत्ति ॥३६॥ દીક્ષા થયા પછી દીક્ષિતે સાધુ વગેરેને પિતાની+ શક્તિ પ્રમાણે શ્રદ્ધા અને સંવેગથી કમપૂર્વક અવશ્ય દાન કરવું જોઈએ. સર્વવિરતિ દીક્ષાની વિધિ જણાવતાં કહ્યું છે કે
णतयघयगुलगोरसफासुगपडिलाहणं समणसंघे । असइ गणिवायगाणं, तदसइ सव्वस्स गच्छसि ।
(૦ ક. ૪૧૯૮). “દીક્ષા લેનાર નિર્દોષ વસ્ત્ર, ઘી, ગોળ, દૂધ, દહીં આદિથી સંપૂર્ણ શ્રમણ સંઘની ભક્તિ કરે. તેટલી શક્તિ ન હોય તે જેટલા આચાર્યો અને ઉપાધ્યાયો હોય તેની ભક્તિ કરે. તેટલી શક્તિ ન હોય તે પોતે જે ગચ્છમાં દીક્ષા લેવાનો છે તે ગચ્છની ભકિત કરે. અને પિતાના વૈભવનુસાર વજનાદિ લેકની (તથા=) લેકરૂઢિ પ્રમાણે ઉચિત * પૂજા કરવી જોઈએ.” (૩૬)
+ ૧થrફાાિ= રાજેન તિજ, ચિત્તવિનાનુerfમચર્થ * શ્રદા-દાદીઃમિત્રા , veryવૃત્તિથિ : રંગો मोक्षाभिलाषः । क्रमो देय द्रव्य परिपाटिलॊकरूढा यथाज्येष्ठता वा । * ૩fજત=રાઘોતાનુ: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org