SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪૦ : ૨ જિનદીક્ષાવિધિ—પચાશક મુંડન કરવુ' એટલે મિથ્યાત્વ, ક્રોધ, વગેરે દોષોને દૂર કરવાઘટાડવા. કારણ કે પ્રબળ ક્રોધાદિ દેષોથી કૃષિત જીવ સમ્યગ્દર્શનાદિ ધર્મના અધિકારી બની શકતા નથી. કહ્યું છે કે तन्नास्य विषयतृष्णा, प्रभवत्युच्चैर्न दृष्टिसंमोहः । અત્તિને ધર્મવચ્ચે, મૈં ૨ વાવશેષરૃતિઃ ।। ષો ૪-૯ || “ આથી (=ધમ તત્ત્વની પ્રાપ્તિ થતાં પાપરૂપ વિકાર ઉત્પન્ન “ ન થતા હેાવાથી) ધમ પામેલા જીવને ગાઢ વિષયતૃષ્ણા થતી નથી. દૃષ્ટિસમેાહ (=આગમમાં કહ્યા પ્રમાણે ન માનવું) ન હાય, ધર્મરૂપ પુષ્પમાં અરુચિ ન હેાય અને પાપિણી ક્રોધરૂપી ખણુજ ન હોય. '' એટલે જેનામાં દીક્ષાના મસ્તક-મુંડન આદિ કે ચરવળા, તિલકX વગેરે ખાદ્યવેષ હાય પણ ક્રોધાદિ કષાયા દૂર ન થયા હાય તે તેની દીક્ષા વાસ્તવિક નથી.+ (૨) ગાથા-૩ દીક્ષાના કાળઃ— चरमम्मि चेव भणिया, एसा खलु पोग्गलाण परियट्टे । सुद्धसहावस्स तहा, विसुद्धमाणस्स जीवस्स ॥ ३ ॥ આ દીક્ષા (યથાપ્રવૃત્તિકરણથી કર્માની સ્થિતિ ઘટવાથી) નિલ બનેલા અને ઉત્તરાત્તર અધિક અધિક વિશુદ્ધ બનતા જીવને છેલ્લા જ પુદ્દગલ પરાવતમાં હાય છે. અર્થાત્ કેવળ × સર્વવિરતિના મસ્તકમુડડન આદિ, દેશવિરતિના ચરવળા આદિ અને સમ્યક્ત્વના તિલક આદિ ખાદ્યવેશ છે. ૫. ૧ ગા. ૪ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy