SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ શ્રાવકધર્મ —પચાશક ન થઈ શકે. આ ગ્રંથ સક્ષેપથી શ્રાવકધમ ના મેધ કરવાનું સાધન છે, માટે જ સક્ષેપથી શ્રાવકધમ ના એધ સાધ્ય છે. સાયસાધન ભાવરૂપ આ સંબધ મૂળગાથામાં સાક્ષાત્ ન કહ્યો હાવા છતાં પ્રત્યેાજનના નિર્દેશથી ગર્ભિત રીતે કહેવાઈ જ ગયા છે. કહ્યુ છે કેઃ -- ગાથા-૨ सम्बन्धः प्रोक्त एव स्यादेतस्यैतत्प्रयोजनम् । इत्युक्ते तेन नो वाच्यो भेदेनासौ प्रयोजनात् ॥ १ ॥ “ આનું આ પ્રયેાજન છે એમ કહેવાથી સંબધ કહેવાઈ જ ગયેા છે. આથી પ્રયાજનના નિર્દેશથી અલગ સંબધના નિર્દેશ નહિ કરવા જોઇએ. અર્થાત્ પ્રત્યેાજનના નિર્દેશમાં સંબધના નિર્દે શ આવી જતા હેાવાથી સ‘બધના જુદા નિર્દેશ કરવાની જરૂર નથી. ” (૧) શ્રાવકશબ્દના અઃ : ૯ परलोय हियं सम्मं, जो जिणवयणं सुणेइ उवउत्तो । अइतिव्वकम्मविगमा, सुकोसो सात्रगो एत्थ ॥२॥ પલાક માટે હિતકર જિનવચનને અતિતીવ્ર ક્રમના નાશ થવાથી 'ભરહિત ઉપયેાગપૂર્વક જે સાંભળે છે તે ઉત્કૃષ્ટ શ્રાવક છે. અહીં ‘ન =જે ’પદ્મથી એ જણાવ્યુ છે કે ઉક્ત રીતે જે ફાઇ જિનવચનને સાંભળે તે શ્રાવક છે. જેમ બ્રાહ્મણકુળમાં જ ઉત્પન્ન થયેલા બ્રાહ્મણ કહેવાય છે, તેમ અમુક કુળમાં જ ઉત્પન્ન થયેલે! શ્રાવક કહેવાય છે એવુ નથી. કારણ કે શ્રાવક www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy