SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩થીપ ૯ યાત્રાવિધિ-પંચાશક : ૪૮૯ : જિનયાત્રા પ્રભાવનાનું કારણ છે - पवरा पमावणा इह, असेसभावंमि तीइ सब्भावा । जणजत्ता य तयंगं, जं पवरं ता पयासोऽयं ॥ ३ ॥ સમ્યગ્દર્શનના આઠ આચારોમાં પ્રભાવના પ્રધાન આચાર છે. કારણ કે જે નિઃશંકિત વગેરે આચારોથી યુક્ત હોય તે જ શાસનપ્રભાવના કરી શકે છે. જિનના મહોત્સવ રૂપ જિનયાત્રા જિનશાસનની પ્રભાવનાનું પ્રધાન કારણ છે. માટે જ અહીં જિનયાત્રાવિધિના વર્ણનનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. (૩) જિનયાત્રા શબ્દને અર્થ :जता महसवो खलु, उद्दिस्स जिणे स कीरई जो उ । सो जिणजत्ता भण्णइ, तीइ विहाणं तु दाणाइ ॥ ४ ॥ જિનનો મહોત્સવ તે જ જિનયાત્રા છે. તેને (૧૨ મી ગાથાથી કહેવામાં આવશે તે) દાન વગેરે વિધિ છે. (૪) મહોત્સવમાં કરવા લાયક દાન આદિનો નિર્દેશ – दाणं तवोवहाणं, सरीरसक्कारमो जहासत्ति । उचितं च गीतवाइय, थुति थोता पेच्छणादी य ॥ ५ ॥ . જિનમહોત્સવમાં યથાશક્તિ ૧ દાન, ૨ તપ, ૩ દેહભૂષા, ૪ ઉચિત ગીત-વાદ્ય. ૫ સ્તુતિ-સ્તોત્ર, ૬ પ્રેક્ષક, સ્તવન, કથા, રથ પરિભ્રમણ વગેરે કરવું જોઈએ. આ દ્વાર ગાથા છે. આમાં (દાનથી ટેક્ષણક સુધી છે) દ્વારા નિર્દેશ કર્યો છે. હવે ક્રમશઃ એ દ્વારનું વિવરણ કરશે. (૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy