SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ યાત્રાવિધિ—પ‘ચાશક શરીરવાળા સાધુ-સાધ્વીની આ લેાકા દુગ ધી શરીરવાળા છે, પ્રાસુક પાણીથી સ્નાન કરી લે તે શું વાંધા આવે? વગેરે રીતે જુગુપ્સા-નિંદા કરવી એ અતિચાર છે. પરમાથ થી દેહ મૂલથી જ અશુચિ છે ઇત્યાદિ વિચારણાથી ગુપ્સાના અભાવ તે નિર્વિજીગુપ્સ આચાર છે. : ૪૮૮ : (૪) અમૃતદૃષ્ટિ અમૂઢ એટલે નિશ્ચલ. સૃષ્ટિ એટલે સમ્યગ્દશ ન, અન્યદર્શનના તપ, વિદ્યા, અતિશય વગેરે ઋદ્ધિ-ચમત્કારી જોવા છતાં સમ્યગ્દર્શન ચલિત અને અન્ય દર્શન પ્રત્યે આકષ ણુ ન થાય તે અમૂઢષ્ટિ - આચાર છે. ગાથાર - (૫) ઉપળ હણાઃ- તે તે આરાધકમાં રહેલા તપ, વૈયાવૃત્ત્વ, સ્વાધ્યાય વગેરે ગુણેાની પ્રશ‘સા કરીને તેના ઉત્સાહને વધારવા દ્વારા તેના ગુણેની વૃદ્ધિ કરવી. (૬) સ્થિરીકરણુઃ- ધર્મોમાં ઢીલા પડી ગયેલા આરાધકાને વાદિની સહાય, ઉપદેશ આદિ દ્વારા ધમ માં સ્થિર કરવા. (૭) વાત્સલ્ય:- સાધર્મિકનું ભાજન, વસ્ત્ર આદિથી સન્માન કરવુ. Jain Education International (૮) પ્રભાવનાઃ– વિશિષ્ટ ધ કથા, દુષ્કર તપ, ઉત્કૃષ્ટ ચારિત્રપાલન વગેરેથી પ્રભાવના કરવી (=ખીજા જીવા જૈનધમ પ્રત્યે આકર્ષી ને જૈનધમ પામે) એ પ્રભાવના આચાર છે. (૨) For Private & Personal Use Only પ્રતિવાદીજય, જૈનશાસનની www.jainelibrary:org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy