SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૩-૨૪ ૪ પૂજાવિધિ—પંચાશક ૫ સ્તુતિ-સ્તોત્ર દ્વાર જિન ઉપર બહુમાન થવાનાં કારણે – बहुमाणो वि हु एवं, जायइ परमपयसाहगो णियमा। सारथुइथोत्तसहिया, तह य चितियवंदणाओ य ॥२३॥ (9) ૧૯-૨૦મી ગાથામાં કહેલી વિધિ પ્રમાણે જિનપૂજા કરવાથી જિન પ્રત્યે બહુમાન પણ જાગે છે. જિન પ્રત્યે જાગેલા બહુમાનથી નિયમા મોક્ષની પ્રાપ્તિ થાય છે. સારભૂત સ્તુતિ-સ્તોત્રોથી સહિત ચિત્યવંદનથી પણ જિન ઉપર બહુમાન જાગે છે. એક શ્લોકને સ્તુતિ અને ઘણું 2લોકોને સ્તોત્ર કહેવામાં આવે છે. (૨૩). સ્તુતિ-સ્તોત્ર કેવાં જોઈએ તેનું પ્રતિપાદન: सारा पुण थुइथोत्ता, गंभीरपयत्थविरइया जे उ । सब्भूयगुणुकित्तणरूवा, खलु ते जिणाणं तु ॥२४॥ સારભૂત સ્તુતિ-સ્તોત્રોથી પૂજા કરવી જોઈએ. જેમાં ગંભીર અર્થે ભરેલા હોય અને સદ્ભૂત (-સાચા) ગુણોનું ધન હોય તેવાં સ્તુતિ-સ્તો સારભૂત છે. જેમ કે – पडिवण्णचरिमतणुणो, अइसयलेसंपि जस्स दट्टणं । भवहुत्तमणा जायंति, जोइणो तं जिणं नमह ।। “ચરમ શરીરને ધારણ કરનાર અને જેના અ૯પ પણ અતિશયને જોઈને સંસાર તરફ મુખવાળા પણ જીવે ગી બની જાય છે તે જિનને નમસ્કાર કરે” ૪ વિધિપૂર્વક પૂજાથી જેમ પૂજાનું ફળ મળે છે તેમ જિન ઉપર - બહુમાન પણ થાય છે” એમ પણ શબ્દને સંબંધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy