SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૯ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૭૧ એ વિશુદ્ધ અધ્યવસાયથી સમ્યગ્દર્શનાદિગુણેને કિનારા કર્મોને ક્ષયે પશમ અવશ્ય થાય છે. એ કર્મયોપશમથી સમ્યગ્દર્શનાદિ ગુણોની વૃદ્ધિ અવશ્ય થાય છે. માટે સમ્યદર્શનાદિ ગુણોની વૃદ્ધિ સાથી દીક્ષાનું લિંગ-ચિહ્ન છે. સમ્યગ્દર્શનાદિ ગુણોની વૃદ્ધિમાં કર્મક્ષ પશમ કારણ છે, અને દીક્ષારૂપ વિશુદ્ધભાવ કારણનું કારણ છે, અર્થાત્ કર્મયોપશમનું કારણ બનવા દ્વારા કારણ છે. (૩૮) સાધમિક પ્રેમની વૃદ્ધિનું કારણ– धम्मम्मि य बहुमाणा, +पहाणभावेण तदणुरागाओ। xसाहम्मियपीतीए, उ हंदि वुड्ढी धुवा होइ ॥३९॥ દીક્ષિતને ધર્મ ઉપર બહુમાન-પક્ષપાત છે અને સાધર્મિક ધમને પ્રધાન માનનારા છે. આથી દીક્ષિતને સાધમિક ઉપર નેહ થાય છે. સાધર્મિકનેહના કારણે સાધ જ ટીકામાં તત્ર દીક્ષાવિશુમાવ: વારા, કર્મક્ષચTRામતુ વાર એમ વિશુદ્ધભાવને દીક્ષારૂપ જણાવ્યું છે. + प्रधानभावेन-प्राधान्याच, धर्म प्रधानत्वात् सार्मिकाપમિતિ રથ ! આનાથી એ સિદ્ધ થાય છે કે બંને ધર્મને પ્રધાન માનનારા ાય તો જ પરસ્પર સાધર્મિક સંબંધ વાસ્તવિક ય છે. એક ધર્મને પ્રધાન માને પણ બીજે ધર્મને પ્રધાન ન માને તો ની સાથે સાધર્મિક સંબંધ ન થઈ શકે. એક ધર્મને પ્રધાન ન માને પણ બીજે ધર્મને પ્રધાન માને તે પણ તેની સાથે સાધર્મિક સંબંધ થઈ શકે. x साधर्मिकप्रीते.-समानधर्मजन विषय प्रेमजन्यवात्सल्यस्य, कारणे कार्योपचारात् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy