________________
: ૨૭૨ : ૪ પૂજાવિધિ—પ'ચાશક
ગાયા કર
ઉત્તર:-પ્રણિધાન ન કરવામાં આવે તેા શું ઈષ્ટની સિદ્ધિ થાય ? અર્થાત્ ન થાય. જો ધક્રિયામાં પ્રશ્ચિધાન (=નિશ્ચિત શુભ ધ્યેય) ન કરવામાં આવે તે ધમનાં અનુછાના દ્રવ્યરૂપ જ બને, ભાવરૂપ ન ખને, પ્રણિધાનથી ધર્માંનાં અનુષ્ઠાના ભાવરૂપ અને છે, પ્રણિધાન ઇષ્ટસિદ્ધિનુ (=ભાવધર્મીનુ') કારણ હાવાથી ઉચિત અવસ્થામાં (વૈરાગ્ય આદિ જે ગુણેાની માગણી કરવાની છે તે ગુણે! પ્રાપ્ત ન થયા હાય કે પ્રાપ્ત થયા હાય પશુ પૂર્ણ પણે પ્રાપ્ત ન થયા હૈાય તે અવસ્થામાં) જરૂરી છે. (૩૧)
પ્રણિધાન કરવાની વિધિ:
तं पुण संविग्गेणं, उवओगजुएण तिव्वसद्धाए । સિરળનિયાયતંઽહિ, થ હ્રાયથ્થૈ યજ્ઞેળ ॥ ૩૨ ॥
માક્ષાર્થી- જીવે ઉપયાગપૂર્વક તીવ્રશ્રદ્ધાથી* (=સદનુષ્ઠાન કરવાની પ્રબળ રુચિથી) મસ્તકે અજલિ જોડીને આદરપૂર્વક નીચે પ્રમાણે ( ૩૩-૩૪ ગાથામાં કહેવાશે તે પ્રમાણે) પ્રણિધાન કરવુ× (૩૨)
• સંવિનેન-મોક્ષાર્થિના મયમીતેન યા ।
* तीव्रश्रद्धया - आत्यन्तिक्या सदनुष्ठान करणरुच्या |
× અહીં લેાકના પૂર્વાર્ધમાં સંવિશેનું' વગેરે વિશેષણોથી પ્રણિધાનમાં માનસિક સ્થિતિ કેવી જોઈએ તે જણાવ્યુ છે, અને ઉત્તરાર્ધમાં શિયળમિય ......' એ પદથી શારીરિક સ્થિતિ કેવી જોઇએ તે જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org