________________
: ૪૯૨ :
૯ યાત્રાવિધિ—પંચાશક ગાથા-૧૨-૧૩
પ્રેક્ષણકઠારનું વિવરણ:पेच्छणगावि गडादी, धम्मियणाडयजुआ इहं उचिआ । વસ્થા ggT mો, મેરિકામકાલીળો છે ?? |
જિનયાત્રામાં જિનજમેન્સવ. ભરતદીક્ષા આદિના વૃત્તાંતવાળા ધાર્મિક નાટકો વગેરે દશ્યો પણ (કરવા-કરાવવા) ઉચિત છે-સંગત છે. કારણ કે તે ભવ્ય શ્રોતાઓમાં સંવેગ ઉત્પન્ન કરે છે. નાટક વગેરે દો મહત્સવનો પ્રારંભમાં, મળે અને તે પણ કરવા જોઈએ. (૧૧)
દાન ક્યારે કરવું તે જણાવે છેआरंभे चिय दाणं, दीणादीण मणतुद्धिजणणत्थं । रण्णामघायकारणमणहं गुरुणा ससत्तीए ॥ १२ ॥
દીન વગેરે ગરીબેના મનને પ્રસન્ન બનાવવા માટે મહત્સવનો પ્રારંભમાં જ અનુકંપાદાન કરવું જોઈએ. તથા (મહોત્સવનો પ્રારંભથી જ) સિદ્ધાંતના જાણકાર ગુરુએ અવશક્તિથી રાજાને ઉપદેશ આપીને હિંસાથી આજીવિકા ચલાવનારા માછીમાર આદિની ભેજન- આજીવિકાની (યોગ્ય) વ્યવસ્થા કરીને તેમનાથી થતી હિંસા બંધ કરાવવી જોઈએ, તથા રાજાનાં દાણુકર વગેરે માફ કરાવવાં જોઈએ. (૧૨)
સાધુએ રાજાની અનુજ્ઞા લઈને તેને દેશમાં રહેવું જોઈએ विसयपवेसे रणो, उदंसणं ओग्गहादिकहणा य । જુગાબાવળ વિહિપના, તેનાજુours સંવાતો | શરૂ II સાધુઓએ રાજાના દેશમાં પ્રવેશ કરીને રાજાને, રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org