SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૧૬ : ૫ પ્રત્યાખ્યાન—પચાશક અપ અને અધ એ બે શબ્દો છે. અપ એટલે પાછલને. દિવસના પાછળના અધ્યભાગના અધ ભાગ તે અપાય. અર્થાત્ સૌંદયથી ત્રણ પ્રહર સુધી આહારના ત્યાગ તે અવ‡. પુરિ અને અર્જુમાં પેરિસીના છે આગા અને મદત્તરાગારેણં એ સાત આગારા છે. ગાથા-૮થી૧૧ મદ્દત્તામાÖળ:-- આમાં મહત્તર અને આગાર એ એ શબ્દો છે. મહત્તર એટલે વધારે આગાર એટલે છૂટ. લીધેલા પ્રત્યાખ્યાનથી જેટલી કનિર્જરા થાય તેનાથી વધારે કમ નિર્જરાના લાભ માટે વહેલુ લેાજન કરવું પડે તેા છૂટ. જેમકે કાઈ સાધુની બિમારી કે જિનમંદિર, સ`ઘ વગેરે ઉપર આપત્તિ આવી હેાય; તેનુ નિવારણુ અમુક જ વ્યક્તિ કરી શકે તેમ હોય, જે વ્યક્તિ તેનુ નિવારણ કરી શકે તેમ હોય તેને પુરતૢ આદિનું પ્રત્યાખ્યાન હોય, તેથી તે આવા કા માટે પ્રત્યાખ્યાન વહેલું પારવાની આવશ્કતા વાથી વહેલુ પારે તેા નિયમભંગ ન થાય. જØા. પ્રશ્ન:- આ આગાર પેારિસી આદિના પ્રત્યાખ્યાનમાં કેમ નથી ? - ઉત્તરઃ- તેમાં સમય અલ્પ હોવાથી આ આગાર નથી. એકાસણું-બિયાસણુઃ— એકાસણુ શબ્દમાં એક અને અશન એમ બે શબ્દ છે. અશન એટલે સેાજન, એકવાર ભાજન કરવું તે એકાસણુ, અથવા એક અને આસન એ બે શબ્દો પણ લઈ શકાય. એક જ આસને બેસીને લેાજન તે એકાસણુ. અર્થાત્ કુલા [ બેસવાના ભાગ ] બેઠકના સ્થાનથી જરા પણ ખસે એસીને એકવાર નહિ તે રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy