SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ : ૬૪ : ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૨૨ વ્યાખ્યા આ પ્રમાણે છે :- જે એકવાર કરાય તે શસ્ત્ર વેપાર વગેરે અપેક્ષાએ ઉપભોગ કહેવાય છે. જે વારંવાર કરાય તે અપેક્ષાએ પરિગ છે. કેટલાક કર્મમાં ઉપગ-પરિભેગ શબ્દનો અર્થ ઘટાવતા નથી. પ્રશ્ન - ઉપભેગ-પરિભેગ પરિમાણ વ્રતમાં ઉપભેગપરિભોગની વસ્તુઓનું પરિમાણ આવે, જ્યારે અહીં કર્મનું પરિમાણ પણ જણાવ્યું છે, આવું શું કારણ? ઉત્તર- કર્મ ઉપભેગ-પરિભેગની વસ્તુઓનું કારણ છે. વેપાર આદિ કર્મ વિના ઉપગ-પરિભેગની વસ્તુઓ પ્રાપ્ત ન થાય. પાપભીરુએ ઉપગ-પરિભોગની વસ્તુઓના પરિમાણની જેમ તેના કારણે કર્મનું પણ પરિમાણુ કરવું જોઈએ. આથી ઉપભેગ-પરિભેગ પરિમાણ વ્રતમાં કર્મના પરિમાણનો પણ સમાવેશ છે. (૨૧) બીજા ગુણવતન અતિચારો – सचित्तं पडिबद्धं, अपउलदुपओलतुच्छभक्खणयं । वज्जई कम्मयओ वि य, इत्थं अंगालकम्माइं ॥२२॥ શ્રાવક બીજા ગુણવતમાં ભજન સંબંધી પાંચ અને કર્મ સંબંધી પંદર અતિચારોનો ત્યાગ કરે છે. સચિત્ત, સચિત્ત સંબદ્ધ, અપક્વ, દુપક્વ અને તુચ્છ એ પાંચ પ્રકારનો આહાર કરવો તે ભેજનસંબંધી પાંચ અતિચાર છે. અંગાર કર્મ આદિ પંદર પ્રકારને વ્યવસાય કરવો તે કમ સંબંધી પંદર અતિચાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy