SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ : ૫ પ્રત્યાયાન–પંચાશક ગાયા-૪૪ સરખા હોય તો કોને આપવું? આના ઉત્તરમાં અહીં જણાવ્યું કે વસ્ત્રાદિની વિદ્યમાનતા (=જરૂરિયાતને અભાવ) અને લબ્ધિ વગેરેથી સાધુ સમાન હોય ત્યારે અમુક જ સાધુઓને આપવાની શક્તિવાળા ગરીબ શ્રાવકે દિશા આદિના ભેદથી=દિશાને સંબંધ આદિ ભેદથી આપવું, અર્થાત્ સમાન સાધુઓમાં જે પિતાના ઉપકારી હોય તેમને કે તેમના પરિવારને આપવું. જે આ શ્રાવક આવી સ્થિતિમાં દિશાના સંબંધનું ઉલ્લંઘન કરીને આપે તો તેને જિનેશ્વરની આજ્ઞાને ભંગ, અનવસ્થા અને મિથ્યાત્વ વગેરે દોષો લાગે. (૪) ૭ અનુબંધ દ્વાર પ્રત્યાખ્યાનપરિણામના અનુબંધનું કારણ - भोत्तणमुचियजोग, अणवस्यं जो करेइ अव्वहिओ । णियभूमिगाइ सरिसं, एत्थं अणुबंधभावविही ॥ ४४ ॥ જે સાધુ ભેજન કરીને માનસિક (કંટાળે) અને કાયિક (સુસ્તી આદિ) પીડાથી રહિત પણે, અર્થાત કંટાળ્યા વિના અને સુસ્તી આદિને ત્યાગ કરીને સ્વભૂમિકાને xआदिशब्दात् सपक्षसत्त्वेन संभाव्यमानवस्त्रादिलाभतदितरादिग्रहः । + માનસિક અને કાયિક પીડાથી રહિત જે સાધુ ભેજન કરીને સ્વભૂમિકાને અનુરૂપ.........એમ પણ અર્થ થઈ શકે. આમ અર્થ કરવામાં માનસિક અને કાયિક પડાથી સહિત સાધુ ભોજન કરીને સ્વભૂમિકાને અનુરૂપ વ્યાપાર ન કરે તો પણ તેને પ્રત્યાખ્યાન પરિણામને અનુબંધ થાય છે એ ભાવ નીકળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy