________________
: ૨૨૮ :
૩ ચેત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૩૨
-
-
-
-
-
ચૈત્યવંદન કર્યું છતાં મેક્ષ ન થયો. કારણ કે એ ચૈત્યવંદન અશુદ્ધ હતું. ઉપદેશકે આ વિષયને લક્ષ્યમાં રાખીને ચૈત્યવંદન મેક્ષનું કારણ બને તે રીતે ઉપદેશ આપવો જોઈએ. અર્થાત્ ઉપદેશકે આ જીવે આટલી બધી (દેશાન એક કોઇ સારા) કમલઘુતા પામીને અનંતીવાર ચૈત્યવંદન કરવા છતાં મેક્ષ કેમ ન થયે એ વાત શ્રોતાઓને બરોબર સમજાવવા પૂર્વક શુદ્ધ ચૈત્યવંદન અને અશુદ્ધ ચૈત્યવંદનને ભેદ સમજાવીને શુદ્ધ ચિત્યવંદન કરવાને ઉપદેશ આપવો જોઈએ કારણ કે શુદ્ધ ચિત્યવંદન જ મોક્ષનું કારણ છે. (૩૧)
જીવને અનંતીવાર ચિત્યવંદન પ્રાપ્ત થયું છે, અને યથાપ્રવૃત્તિકરણમાં જ પ્રાપ્ત થયું છે એ વાત બરોબર છે. પણ યથાપ્રવૃત્તિકરણમાં અનંતીવાર પ્રાપ્ત થયેલું ચિત્યવંદન અશુદ્ધ જ હતું એમાં શું પ્રમાણ? એવા પ્રશ્નનું સમાધાન –
णो भावओ इमीए, परो विहु अबढपोग्गला अहिंगो । संसारो जीवाणं, हंदि पसिद्धं जिणमयम्मि ॥ ३२ ॥
ભાવથી ચિત્યવંદનની પ્રાપ્તિ થતાં જીવને સંસાર વધારેમાં વધારે દેશના અર્ધ પુગલ પરાવર્ત જેટલું રહે છે. તેનાથી અધિક રહેતો નથી. આ હકીકત જિનેક્ત આગમમાં પ્રસિદ્ધ છે. કહ્યું છે કે –
મid ૨ સુપ, સાથિયો ૩ ટેળો ! आसायणबहुलाणं, उक्कोसं अंतर होइ ॥
(આ૦ નિ ૮૫૩૪) ૪ વિ. આ ર૭૭પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org