________________
૪ પૂજાવિધિ પંચાશક અરિહંતના ચિત્યવંદનન વિધિ કહ્યો. વંદન પૂજાપૂર્વક કરવું જોઈએ. આથી હવે પૂજાવિધિ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરેને નિર્દેશ કરે છે –
नमिऊण महावीर, जिणपूजाए विहिं पवक्खामि । संखेवओ महत्थं, गुरूवएसाणुसारेण ॥ १ ॥
શ્રી મહાવીર ભગવાનને પ્રણામ કરીને જિનપૂજનની મહાન ફલવાળી વિધિને સંક્ષેપથી ગુરુના ઉપદેશ પ્રમાણે કહીશ. (૧) પૂજામાં વિધિની મહત્તા:विहिणा उ कीरमाणा, सव्वा चिय फलवती भवति चेट्टा। इहलोइया वि किं पुण, जिणपूया उभयलोगहिया ॥२॥
માત્ર આલેકમાં જ ફલ આપનારી પણ ખેતી વગેરે સઘળી જ ક્રિયા જે વિધિપૂર્વક કરવામાં આવે તે સફલ બને છે. તો ઊભાયલકમાં હિતકારી જિનપૂજા તો અવશ્ય વિધિપૂર્વક કરવામાં આવે તો જ સફલ બને. (૨) પૂજામાં સામાન્યથી વિધિનિર્દેશ:–
काले सुइभूएणं, विसिट्टपुप्फाइएहि विहिणा उ । सारथुइथोत्तगरुई, जिणपूआ होइ कायवा ॥३॥
પવિત્ર બનીને હવે કહેવાશે તે સમયે વિશિષ્ટ પુષ્પ આદિથી હવે કહેવાશે તે વિધિપૂર્વક ઉત્તમસ્તુતિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org