________________
* ૪૦૬ : હું સ્તવિધિ—પ'ચાશક
66
પ્રશ્ન:- પુત્રવત્તિચાપ ઃ ઈત્યાદિ પદોનું ઉચ્ચારણ સાધુએ ન કરે તેા ઉચ્ચારણ નિરર્થક બનવાના પ્રશ્ન ન રહે, ઉત્તર:- આગમમાં “ પૂગળત્તિયાપ'' વગેરે પદાના ઉચ્ચારણ વિના વંદના કહી નથી, અર્થાત્ તે. પાના ઉચ્ચારણ વિના વંદના થઈ શકે નહિ. આથી કાર્યાત્સગ થી (અહિÄષારો= ) પૂજનાસ્ક્રિની ભાવનાદ્વારા સાધુઓ દ્રવ્યસ્તવ કરે એ શાસ્ત્રસ'મત છે, (૩૯)
ગાથા-૪૦૨૪૨
સાધુ સાક્ષાત વ્યસ્તવ કેમ ન કરે એ પ્રશ્નનું સમાધાનઃसक्खा उ कसिण संयमदव्वा भावे हि णो अयं इट्ठो । ગમ્બરૢ સંતતિીત્વ, માનવવાળા દ્દેિ મુળત્તિ || ૨૦ || સર્વથા પ્રાણાતિપાનિમણુ રૂપ સ ંપૂર્ણ સંયમવાળા હાવાથી અને નિપરિગ્રહી હોવાના કારણે ધન ન હેાવાથી સાધુએ સાક્ષાત્ દ્રબ્યસ્તવ કરે એ શાઅસમત નથી. એમ શાસ્ત્રનીતિથી જણાય છે. શાસ્ત્રમાં પતિ માટે સ્નાનાદિના અને પરિગ્રહના નિષેધ છે. કારણ કે મુનિએ ભાવપ્રધાન હાય છે, અર્થાત્ મુનિએમાં ભાવની પ્રધાનતા હાય છે. આથી મુનિઓને ભાવથી જ પૂજા યુક્ત છે. અને કાચાસગ કરવા દ્વારા પૂજાદિ કરવાની ભાવના ભાવ જ છે. (૪૦) સાક્ષાત્ પૂજા કરવાના અધિકારી ગૃહસ્થા છે :एएहितो अण्णे, जे धम्महिगारिणो हु तेर्सि तु । તું ! सक्ख चिय दिण्णेओ, भावंगतया जतो भणितं ॥ ४१ ॥ अकसिणपवत्तयाणं, विरयाविश्याण एस खलु जुत्तो । સંમાવવનુળ, અથર્ ટૂિટતો ॥ ૪ર ॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org